SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તે પછી ધર્મયોગ્ય વણિક આદિ ઉત્તમકુળ મળવું દુર્લભ છે. તે મળ્યા પછી ધર્મનું શ્રવણ દુર્લભ છે. તે સાંભળ્યા પછી એ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દુર્લભ છે. એ પછી ધર્મનિર્વાહ કરી શકાય એવી આરોગ્યપ્રાપ્તિ દુર્લભ છે. એ પછીયે પ્રવ્રજ્યાગ્રહણ દીક્ષાગ્રહણ દુર્લભ છે.] આઉં સંવિશ્ચિંતો સિઢિલિતો બંધણાઈં સવા, દેહકિર્દી ચ મુર્રતો ઝાયઇ કલુર્ણ બહું જીવો. ૪૬૭ આઊં જેતીયવારě જીવ આપણઉં આઊખઉં સંકેલઇ તીવ્રરોગાદિક કારણે કરી જેતીયવારઇં જીવનઉ આઊખઉં પતાઇ, જેતીયવારઇ સિઢિલૈંતો સયરનાં અંગોપાંગના સઘલાઇ બંધન ઢીલાં કરઇ, દેહિટ્ટઇં સયરની સ્થિતિ, સયર માહિ રહિવઉં, અનઇ પુત્ર-કલત્ર-ધન-કનકાદિક જેતીયવારð થૂંકઇં છાંડઇં, તેતીયવારઇ અમૃતધર્મ વિવેકિયાહૂઇં, કૃપા ઊપજાવઇ, એવઉં કરુણા દયામણે વનિ કરી અનેક પ્રકાર ઝૂરઇ. ઇસિઉં ચીંતવઇ મઇં અભાગીઇ, મોક્ષના સુખનઉં દેણહારુ વીતરાગનઉં શાસન પામીઇનઇ, વિષયસુખ લોભીયાપણě દુઃખમð સંસારઇ જિના કારણ પાપકર્મ કીધાં, ધર્મનઉં કાજ કાંઈ ન કીધઉં, પરલોકિ મૂહહૂ કુણ આધા૨ે હિંસઇ. એ વાત કહઇ છઇ. ૪૬૭. જ્યારે તીવ્ર રોગાદિકને કારણે આયુષ્ય પૂરું થાય, શરીરનાં અંગોપાંગના સઘળાયે સાંધા ઢીલા પડે, શરીરમાં રહેવાનું અને પુત્ર-પત્ની-ધન-સુવર્ણ જ્યારે ત્યજે ત્યારે ધર્મ નહીં કરનાર અનેક પ્રકારે ઝૂરે છે. તે એમ વિચારે કે મેં અભાગીએ મોક્ષસુખ આપનાર વીતરાગનું શાસન પામીને સંસારનાં જ પાપકર્મ કર્યાં. ધર્મકાર્ય કાંઈ કર્યું નહીં. પરલોકમાં મને કોનો આધાર મળશે ?'] ઇક્કે પિ નદ્ઘિ જં સુકુ સુચિરયે જહ ઇમેં બલં મ∞, કો નામ દૃઢક્કારો, મરણું તે મંદપુન્નસ. ૪૬૮ ઇક્કે અમૃતધર્મ જીવ જાણ છેહડઇ, ઇસિઉં ચીંતવઇ, એકઊ તે પુણ્ય મહારઇ પોતઇ નથી, જે રૂડઉં ખરઉં સમાચર હુઇ, માહ૨ઇ એ બલ છઇ, ઈણઇ હઉં સુગતિě જાઇસુ, જીણÛ વિ પુણ્ય નથી કીધઉં, કો નામ તે જીવ હૂઇં દંઢકાર અવખંભ આધાર કુણ છઇ, મરણે મરિણિ જીવિતવ્યનઇ છેહડઇ આવિઇ હુંતઇ, મંદપુણ્ય અભાગીયા જીવÇÖ લાધી સામગ્રી ના હારવી તઉ ઉક્ત ચ. લોહાય નારૂં જલધૌ ભિન્નત્તિ સૂત્રાય વૈસૂર્યમણિ ગૃજ્ઞાતિ, સચંદનં પ્લોષિત ભસ્મને સૌ યો માનુષત્વ નયતીદ્રિયાર્થે. ૧ ૧ ખ અતૃપ્ત. ૨ ખ ઈણિð પુણ્યઇં. ૩ ખ પ્લોષતિ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૧૧૩ www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy