SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પન્ના, જિસ્યાહૂઇ જિમ દીક્ષા દીજઈ તે પ્રવ્રાજન વિધિ ન જાણઈ, અનઈ જિમ જિસ્યાહૂઇ ઉઢાવણ જિ મહાવ્રતનઉં ઊચરાવિવ૬ કીજઇ, તેહઈ વિધિ ન જાણ, અજાવિહિ. આર્યા મહાસતી જિમ રાખીઇ, જિમ તેહની સાર કીજઇ, તેહની વિધિ ન જાણઈ, નિરવશેષ સંપૂર્ણ, ઉસ્સગ્ગ અનઈ ઉત્સર્ગ પાધર ખરી આચાર અનઈ અપવાદ દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિકની આપદઈ પડી હુંતીછે મનના કુધ્યાન ટાલવા ભણી કાંઇ સાવદ્યઇનઉ સેવિવઉં, તેહઈ વિધિ ન જાણઈ, અયાણ. થોડા સિદ્ધાંતનઉ ધણી એતલા બોલ અજાણતી હુંતઉ કિમ મોક્ષમાર્ગ આરાધિવાંનાં વિષઈ યત્ન કરઈ સમ્યગુ પૂરા સિદ્ધાંત જાણિયા પાખઈ મોક્ષ સધાઈ નહીં, ઇસિઉ ભાવ, તેહ ભણી એ સિદ્ધાંત જાણિવાનાં વિષઈ આદર કરિવઉ ૪૧૮. સિદ્ધાંત જાણિવા વાંછતઇં, ગુરુસેવા કરિવી, એ વાત કહઈ છઈ. [વળી (અલ્પકૃત) દીક્ષાની વિધિ ન જાણે, મહાવ્રત ઉચ્ચરાવવાની વિધિ ન જાણે, સાધ્વીજીની સારવારની વિધિ ન જાણે, આચારનો નિયમ અને દ્રવ્યક્ષેત્ર-કાલ આદિની કોઈ આપત્તિ આવતાં સેવાયેલા કુધ્યાન કે પાપકર્મ ટાળવાની વિધિ ન જાણે. આવો અલ્પકૃત મોક્ષમાર્ગ માટે યત્ન તો કરે પણ પૂરું તત્ત્વ જાણ્યા વિના મોક્ષ સધાય નહીં. માટે સિદ્ધાંત જાણવા માટે પ્રયત્ન કરવો.] સીસાયરિ કમેણ ય જણેણ ગહિઆઈ સિમ્પસન્થાઇ, નર્જતિ બહુવિહાઈ ન ચખૂમિત્તાણુસરિયાઈં. ૪૧૯ સીસા શિષ્ય આચાર્ય ગુરુ કન્ડઇ વિદ્યા લિઈ, ઈણૐ જિ ક્રમિઇ પ્રકારિઇ, જણેણ૦ લોકઈ માહિ શિલ્પચિત્રામાદિક કલા, અનઈ શાસ્ત્રવ્યાકરણાદિક લીધા હુંતી સીખિયા હુતા, નક્ઝતિ. અનેક પ્રકારનાં જણાઇ, આપણી આપણી બુદ્ધિ છે જિ સીખ્યાં હૂંતાં, સમ્યગુ જાણશું નહીં, અનઇ વિગોઆનઉ કારણ થાઇ. ઉક્ત ચ. નહિ ભવતિ નિર્વિગો પકમનુપાસિત ગુરુકુલસ્ય વિજ્ઞાન, પ્રકટિત પશ્ચાદ્દભાગું પશ્યતુ નૃત્ય મયૂરસ્ય. ૧ ન ચખુ, એહ ભણી આંખિ માત્રનાં દીઠાં આપણી બુદ્ધિનાં સીખિયા કલાવિજ્ઞાન-શાસ્ત્ર સમ્યગુ ન જાણઇ, લોકમાહિ લોકોત્તર વિતરાગનઈ મારગિ કહિવ૬ કિસિઉં, તિહાં વિશેષિ ગુરુ પાખઈ, કાંઈ ચારિત્ર ક્રિયાવિધિમાર્ગ ન જાણઈ. ૪૧૯. એહ જિ વાત કહઈ છઇ. લોકમાંયે શિષ્ય ગુરુ પાસે વિદ્યા લે એ ક્રમે જ કલા અને શાસ્ત્ર શિખાય. ૧ ક સીસારિ. ८४ શ્રી સોમસુંદરસૂરિકતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy