SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઘાએહણંઇસિવું નહીં જિ ઇંદ્રિય જિહ્વા છઇં, અણે જિમ ઋણનઉ ધણી ગોવિહરાં ઘાતીઇ, તિમ જીવહૂઇ સંસાર રૂપિઈ ગોતિહરઈ ઘાતઈ, એહ ભણી ઋણ શબ્દિઇ કર્મ કહીઇ, તે કમ્મદ મહાત્માનઈં ઘણઉં હણિઉં, થોડવું નથી હણિઉં, એહુવર્ષે નિહત છઇ, ઇસ્યા દાધી દોરડી સરીખાં ઇદ્રિય અનઈ કર્મઇ, ઘાએહ. પત્નિઇ સર્વોદ્યમિ કરી સઘલાઈ પૂરાં હણવું, મોક્ષન પામવઈ કરી જાં લગઈ અજીપૂરાં, ઇંદ્રિયક્ષાય ન ઘાતાઇ, તાં લગઈ કિસિઉ કરિવઉં તે કહઈ ઇ, અહિઅલ્પે. જે આપણા આત્માહૂઇ રાગદ્વેષના કારણ ભણી અહિતૂઆ શબ્દરૂપાદિક પદાર્થ તેહનાં વિષઈ પ્રવર્તતા નિહત કરિયાં, સર્વ પ્રકારિ રૂધિવાં, રાખિવાં, અહિકઠ' આપણા આત્માçઇ હિનૂયાં. કાજ શ્રી સિદ્ધાંત-શ્રવણ શ્રી જિનબિંબ-વિલોકનાદિક તેહનઈ વિષઈ પ્રવર્તાવિવાં વિશેષિ, ઈમ કરતાં તે ઇંદ્રિય પૂજનીય ગ્લાધ્ય થાઈ, એક અર્થ. છ. એ ગાહનઉ બીજઉ અર્થ કહઈ છઈ. નિહયાણિ નિહત કહીશું, આપણા શબ્દાદિકનઈ વિષય વિષઈ ગ્યા જે ઇંદ્રિય હયાણિય, હય શબ્દિઇ ઘોડઉ તેહની પરિ જે ચંચલ છઈ તે ઇંદ્રિય, અહો ઉત્તમઆ ઘાએહ ઘાતક હણ૩, વસિ કરઉં, પયત્તેણ, સર્વ શક્તિ છે, અહિય. એ ઇંદ્રિય નિહત એક વસિ કીધાં હતાં. અહિત શબ્દિઇ સંસાર તેહનઈ અર્થિ ન હુઈ, સંસારની કારણ ન થાઈ, કિસિઈ કાજિઈ થાઈ, હિયકજે હિતકાર્ય મોક્ષ તેહ સાધવાનઉ કારણ થાઇં, હરિયા હંતા, ઈહલોકિઈ પૂજનીય થાઈ, તેહનઉ ધણી ઇંદ્રાદિક દેવેએ પૂજીઈ, ઇસિઉ ભાવ. એ બીજઉ અર્થ. એ ગાહના એહૂવા અર્થ ઘણા છે, તે વલી ગુરુ પૂછી જાણિવા. ૩૨૯. સમિઈ કસાય ગારવ, એહના થ્યારિ દ્વાર વખાણ્યા, હવે પાંચમઉં દ્વાર કહઈ છઇ. મહાત્માની ઇન્દ્રિયોને હણાયેલી અને અણહત બંને કહીએ. હણાયેલી એટલા માટે કે તે શબ્દાદિક વિષયમાં રાગદ્વેષ નથી કરતી અને અણહત એટલા માટે કે સર્વ ઇન્દ્રિયો પદાર્થને ગ્રહણ કરવા સક્ષમ પણ છે. જેમ દેવાદારને તેમ જીવને સંસારરૂપી કારાગારમાં નાખે છે. અહીં ‘ઋણ' શબ્દથી કર્મ કહીએ. તે કર્મને મહાત્માએ ઘણાં હણ્યાં, થોડાં નથી હણ્યાં. નિહતાવિહત). પણ સળગતી દોરી સરખાં ઈન્દ્રિય અને કર્મ ઉદ્યમ કરીને પૂરેપૂરાં હણવાં જોઈએ. મોક્ષને પામવાને માટે જ્યાં લગી ઇંદ્રિયક્ષય ન થાય ત્યાં સુધી ૧ ક ઋણપનઉ. ૨ ખ નિહાનિત ગ નિહાનિહાણ). ૩ ખ નથી ગયાં' (ન ઘાતાઈને બદલે) ગ ન થાઈ. ૪ ખ હિયક ગ અક. ૫ ક હિપુતૂ. ૬ ખ, ગ લિખીઇ. ૭ખ ઉત્તમ તુહે ૮ ખ પૂજનીય પૂજીએ ગ પૂજાઈ. શ્રી સોમસુંદરસૂરિકૃત ૩૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy