________________
પરિવરિઉ, શ્રાવસ્તી નગરીઇ ગિઉ, તિહાં તિંડુક વનમાહિ કોષ્ટક યક્ષનઇ ભવન ઊરિઉ, એક વાર તેહÇઇં જ્વર ચડિઉ આણિ બઇસી ન સકઇ, સંથારઉ ઘાતઇ, મહાત્માહૂ સંથારઉ ઘાતતાં જમાલિ પૂછઇ સંથારઉ ઘાતિઉ ?’ મહાત્મા કહઇ ઘાતિઉ’, જમાલિ આવિઉ દેખઇ અધ ઘાતિઉ, કહઇ તુમ્હે કાંઈ કૂડઉં બોલિઇઉં ?”, મહાત્મા કહઇં પરમેશ્વર કહિઉં છઇ, કીજતા સામ્તઉં કીધઉં કહીંઇ' તે વાત સાંભલી જમાલિ કહિવા લાગઉ, એ વચન પરમેશ્વરનઉં ફૂડઉં, મહાત્મા કહઇ ગામિ જાવા લાગઉં, પુરુષ ગામિ ગિઉ કહીઇ. થોડઇં કુટકઈં ભાગઇં ભાજન ભાગઉ કહીઇ, છેહડઇં માત્રિ ફાટઇં, વસ્ત્ર ફાટઉં કહીઇ, એમ તિ અધૂરð કાજિ કીધð, કાજ કીધઉં કહીઇ, ઇસી અનેક યુક્તિ કરી પરીચ્છવર્ધી, પુણ પરીચ્છઇ નહીં, પછઇ મહાત્મા છાંડી શ્રી મહાવી૨ કન્હઇ ગિયા, અનોદ્યા મહાસતીÇÞ જમાલિનઉ કદાગ્રહ લાગઉર, ઢંક કુભાર શ્રાવકનઇ, ઉપાશ્રય મહાસતી રહી છઇં, વાર કરતાં કાંબલી આડિઇં બાધી, તીણઇ શ્રાવિક કાંબલી ભણી અંગારૂઉ લાંખિઉ, કાંબલીઇં કાણઉં પિઉં, મહાસતી કહઈ. શ્રાવક અમ્હારી કાંબલી કાંઈં બાલી, શ્રાવક ઝિંક કહઇ, શ્રી મહાવીરનઇ મતિઇં બલી કહીઇ, પુણિ તુમ્હારઇ મતિ બલવા લાગી છઇ, પૂરી બલી હુઇ તઉ બલી કહીઇ, તીણઇં વચનઈં મહાસતી બૂઝી. મિચ્છામિ દુક્કડ દિઇ, મહાસતી જઈ જમાલિહૂઇં બૂઝવઇ, પુણ બૂઝઇ નહીં, નિન્તવ થિઉ, તપ ઘણાઇ કીધા તઊ અનંતઉ સંસાર ઊપાર્જિઉ, મહાસતી શ્રી મહાવી૨ કન્હઇ જઈ ચારિત્ર આરાધી સુગતિð ગઈ, ઇસી રિ જમાલિઇ વિપરીત પ્રકટ નિન્હવ, ઇસી વંચનીયતા પામી મરી કિલ્નીષીઉ દેવ હૂંઉ, ઇમ જીવ ઉન્માગિ વર્તાતા મહત્ત્વ થઉં પડઇં.
૪૫૯. તથા.
-
[જે કેવળ બાહ્ય વેશમાત્રથી જ જીવે તેને આજીવક' – નિલ્ડ્રનવ કહીએ. શ્રી મહાવીરના જમાઈ જમાલિ રાજ્યલક્ષ્મી છોડી, દીક્ષા લઈ, આગમ ભણીને પોતાને હિતકર્તા પરમેશ્વરનું વચન ઉથાપત નહીં, પોતાના જ ગર્વમાં ન તણાઈ જાત તો મોટું રાજ્ય છોડી લોકમાં નિંદ્યપણું ન મેળવત.
કથા : કુંડપુર નગરમાં શ્રી મહાવીરના જમાઈ જમાલિએ પાંચસો પરિવાર સાથે દીક્ષા લીધી. તેની પત્ની ને મહાવીરની પુત્રી અનોધાએ સહસ્ર પરિવાર સાથે દીક્ષા લીધી. જમાલ ૧૧ અંગ ભણ્યો. પરિવાર સાથે તે શ્રાવસ્તી ગયો. ત્યાં હિંડુક વનમાં કોષ્ટક યક્ષના ભવનમાં ઊતર્યો. એક વાર એને તાવ ચડતાં ૧ ખ થોડઇં... કાજ કીધઉં કહીઇ' પાઠ નથી. ૨ ખ લાધઉ. ૩ ક મહાસતી કહઇ... પુણિ તુમ્હારઇ' પાઠ નથી.
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૧૦૭
www.jainelibrary.org