SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ જઇ તા તણકંચણ લિટ્ટયણસરિસોવો જણે જાઓ, તઈઆ નઃ વ્રુત્તિો અહિલાસો દત્વ હરમિ. ૪૫૮ જઇ તા૰ જઉ તાં જીવ તૃણઉં અનઇ કાંચન સુવર્ણ બેઇ જેહનઇ સરીખાં, અનઇ લોષ્ટ પાષાણ અનઇ રત્ન એહિઇ બિહુનě સરીખીઇ જિ ઉપમા છઇ, જેહનઇ નિર્લોભપણઇં કરી જે તૃણ સુવર્ણ અનઇ પાહણનઇ એ રત્ન સરીખાઇ જિ દેખઇ છઇ, જેતીવારŪ, જન ઉત્તમ એ હૂંઉ, તઇયા. તેતીવારě તું નિશ્ચð અહિલાસો B પરાયા દ્રવ્ય અપહરવા, અભિલાષ ઇચ્છા વિચ્છેદાણઉ તૂટઉ, જેતીયવારઇ એ જીવ નિસ્યંગ નિર્લોભ હૂંઉ, તેતીવારઇ પંદ્રવ્ય અપહરઇ નહીં પંચનાદિ કરઇ નહીં, અન ઇહલોકિ પરલોકિ કિસ્સાઇ અનર્થ પામઇ, કહિ ઇસિઉં વઇર ન વધારઇ, સુખીઉ થાઇ સદૈવ, ઇસિઉ જાણી સન્માગિ વર્તવઉ. ૪૫૮. જે ગુરુઉઇ હુઈ સન્માર્ગિ ન વર્તાઇ, તે અયોગ્ય થાઇ, એ વાત ઊપરિ દૃષ્ટાંત કહઇ છઇ. [જે જીવને તૃણ-કંચન, પાષાણ-રત્ન સમાન છે એ જીવ નિર્લોભીપણાને લીધે તૃણને સુવર્ણ ને પાષાણને રત્ન ગણે છે. નિર્લોભી જીવ પરાયું ધન હણે નહીં, ઠગાઈ કરે નહીં અને ઇહલોક-પરલોકમાં ગમે તેટલો અનર્થ પામતાં છતાં કોઈની સાથે વેર વધારે નહીં. એ સદૈવ સુખી થાય એમ જાણી સન્માર્ગે વર્તવું. આજીવગગણનેયા, રજ્જસરિ પહઊણ ય માલી, હિયમપ્પો કરતો ન ય વયણિજ્યે ઇહ પડતો. ૪૫૯ આજીવ૰ બાહ્યવેષમાત્રિě જિ જીવŪ, એહ ભણી આજીવગ નિન્દ્વવ કહીઇ, તે નિન્દવના ગણ સમૂહમાહિ નેતા નાયક મૂલગઉ, રજ્જોસર્રિ શ્રી મહાવીરનઉ જમાઈ, જમાલિ એવડી રાજ્યલક્ષ્મી છાંડી દીક્ષા લેઈ, સિદ્ધાંત પઢીનઇ, હિયમપ્પણો જઉ આપણઉં હિત કરતા પરમેશ્વરનઉં વચન ઊથાપત નહીં, આપણÛ અહંકારિÛ ન વાહીયત તઉ ન ય વયણિજ્જે વચનીયતાÛ, પાચસÓÝ લોહિ મોટઉ રાજા રાજ્ય છાંડી લોકમાહિ, અનઇપ શાસનઇ માહિ ન પડત, નિંદ્યપણઉં ન લહત. કથા : કુંડપુર નર શ્રી મહાવીરનઉ જમાઈ જમાલિ પાંચસŪ સહિત દીક્ષા લીઇ, તેહની કલત્ર અનોધા, શ્રી મહાવીરની બેટી, સહસ્ર પરિવાર સહિત દીક્ષા લિઇ, જમાલિ અગ્યાર આંગ પઢિયા, શ્રી મહાવીર પૂછી, એવડઇ પરિવરિ ૧ ખ વિછિનો. ૨ ખ ‘સુવર્ણ અનઇ પાહણ' પાઠ નથી. ૩ ખ દોષ. ૪ ખ, ગ પાચસઇ લોહિ મોટઉ રાજા રાજ્ય છાંડી’ પાઠ નથી. ૫ ખ ‘અનઇ શાસનઇ માહિ’ નથી. ૬ ખ જમાલિ’ પછી મોટઉ રાજા રાજ્ય છાંડી પાઠ વધારાનો. ૧૦૬ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy