SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યવાસી ઉસન ૯, સ્વચ્છેદ નિત્યવાસી ઉસની ૧૦ એ દસ ત્રિક યોગ, એકાકી પાસFઉ સ્વચ્છેદ નિત્યવાસી ૧, એકાકી પાસત્થી સ્વચ્છેદ ઓસન્ની ૨, એકાકી પાસFઉ નિત્યવાસી ઓસનઉ ૩, એકાકી સ્વચ્છેદ નિત્યવાસી ઓસન્નઉ ૪, પાસત્થ સ્વચ્છંદ નિત્યવાસી ઓસનઉ ૫ – એ પાંચ ચતુષ્ક સંયોગ, એકાકી પાસત્યઉ સ્વચ્છેદ નિત્યવાસી ઓસન્નઉ ૧ – એ પંચ સંયોગ એક દ્વિક સંયોગ પાહિ ત્રિક સંયોગ બહુ દોષ ભાર ત્રિક સંયોગ પાહિઈ ચતુષ્ક સંયોગ ભારે, અનઈ ચતુષ્ક સંયોગ પાહિઈ પંચક સંયોગ ભારે જાણિતા જિમ જિમ ઘણા દોષ મિલઈ તિમ તે ગાઢઉ નિરાધક જાણિવઉ. ૩૮૭. હવ આરાધકનઉં સ્વરૂપ કહઈ છઈ. એકાકી (૧), પાસેથો (૨), સ્વચ્છંદ (૩), સ્થિરવાસી ), ઓસનો (૫) – આમ પાંચ દોષ - પદ કહ્યા છે. ક્યાંક એક, ક્યાંક બે, ક્યાંક ત્રણ, ક્યાંક ચાર ને ક્યાંક સઘળા પાંચેય) દોષ હોય. બે પદના સંયોગે કિયોગ ૧૦ ત્રણ પદના સંયોગે ત્રિકયોગ ૧૦, ચાર પદના સંયોગે ચતુષ્ઠ યોગ પ, પાંચ પદના સંયોગે પંચક યોગ ૧ જાણવા. જેમજેમ ઘણાં પદ મળે તેમતેમ દોષની વૃદ્ધિ કરે. ગચ્છગઓ અણુઉગી ગુરુસેવી અનિયઉવાસિ યાઉત્તો, સંજોએણ પયા, સંજમ-અરાહગા ભણિયા. ૩૮૮ ગચ્છાઓ. ગચ્છવાસી હુઈ એકાકી ન રહઈ, અણુઉગી જ્ઞાનાદિક આરાધિવાન વિષઈ સર્વશક્તિઈં ઉદ્યમી, ગુરુસેવી, ગુરુની સેવા આજ્ઞાન વિષઈ, તત્પર હુઈ, સ્વેચ્છાચારી ન હુઈ, અનિઅવાસી, અનિયતવાસી માસકલ્યાદિ વિહાર કરઈ, એકઈ જિ સ્થાનકિ નિત્ય રહઈ નહીં. આઉત્તો પ્રતિદિન કરણીય પ્રતિલેખના પ્રતિક્રમણ સ્વાધ્યાયાદિક સાધુગુણનઈ વિષઈ અપ્રમત્ત સદૈવ સાવધાન હુઈ, સંજોએણ, એહ પાંચ પદનઈ સંયોગિઈ બિહું ત્રિભું ચિહું, પાંચનઈ મેલવઇંab કરીનઈ જે ભાંગા ર૬ તેહવંત મહાત્મા તીર્થંકર, સંયમના આરાધક કહિયા જિમજિમ જેહ માહિ એ પદ ઘણાંનઉ ઉપયોગ, તિમતિમ તેહÇઇ, ગુણની વૃદ્ધિ અનઈ સંયમનઉ આરાધકપણઉં ઘણઉં જાણિ વઉં, પૂરા પાંચઈ બોલ જેહ માહિ હુઇ તે પૂરઉ આરાધિક જાણિવર્ક, ભાંગા લિખિઈ છઈ, ગછગત અનુયોગી ૧, ગચ્છગત ગુરુસેવી ૨, ગચ્છગત અનિયતવાસી ૩, ગછગત આયુક્ત ૪, અનુયોગી ગુરુસેવી ૫, અનુયોગી ૧ક ભણી ૨ ક ગચ્છીઓ. ૩ક આરોહણગા. ૪ખ તેહવઇ તે ૫ખ, ગ ગણધર સંયમના. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy