SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૧ ૫૩૨ ૫૩૩ ૫૩૪ ૫૩૫ ૫૩૬ ૫૩૭ ૫૩૮ ૫૩૯ ૫૪૦ ૫૪૧ ૫૪૨ ૫૪૩ ૫૪૪ મૂલ્યવાન રત્નમાલા ન અપાય. સાચી બુદ્ધિએ મોક્ષમાર્ગ જાણ્યા પછી પણ જીવ ધર્મપ્રમાદી ૧૪૫ રહે તો જાણવું કે એમનાં કર્મો જ ભારે. ધર્મ-અર્થ-કાળ-મોક્ષ પરત્વે જીવો ભિન્નરુચિવાળા હોય. ૧૪૫ એટલે સર્વને ઉપદેશમાલા પ્રકરણ' સુખ ન આપે. આ વૈરાગ્યકથા ભારેકર્મીને અસુખકારી થાય, અને સંયમને ૧૪૬ વિશે પ્રમાદી છતાં સંવિગ્નપાક્ષિકને - ચારિત્ર વિશે દૃઢ અનુરાગીને સુખકારી થાય. આ ઉપદેશમાલા પ્રકરણ' સાંભળીને ધર્મરુચિ કે વૈરાગ્ય ૧૪૬ ન થાય તો જાણવું કે એ જીવ અનંતસંસારી છે. જીવને કર્મના ક્ષયોપશમથી આ ઉપદેશ હૃદયમાં પ્રવેશે, ૧૪૬ ચીકણાં કર્મવાળાને નહીં. - ગ્રંથની ફલશ્રુતિ – જે આ ગ્રંથ ભણે, સાંભળે, હગત કરે ૧૪૭ તે આત્મહિત સમજે છે અને સમજીને એમ આચરે છે. ગ્રંથકારનું નામ યુક્તિથી કહે છે. ૧૪૯ જિનવચન – જિનાગમરૂપી કલ્પવૃક્ષ કેવું છે ? ૧૪૮ આ ઉપદેશમાલા ૧. સુસાધુ મહાત્માને, ૨. વૈરાગ્યવંત ૧૪૮ સુશ્રાવકને અને ૩. સંવિગ્નપાક્ષિકને દેવી યોગ્ય છે. અન્ય અયોગ્યને એ ન દેવી. વિવિધ ઉપદેશ રૂપી પુષ્પોવાળી આ ઉપદેશમાળા ૧૪૯ ધર્મદાસગણિએ વિનીત શિષ્યોને કહી. ઉપદેશમાલા’ને આશીર્વાદ – તે શાંતિદાયક, ધર્મવૃદ્ધિકર, ૧૪૯ કલ્યાણકારી અને મંગળકારી અને મોક્ષસુખદાયી બનો. ગ્રંથસમાપ્તિ ૫૪૦ ગાથા. ૧૫૮ વિશ્વની અન્ય શાશ્વતી વસ્તુની પેઠે આ ઉપદેશમાલા ૧૫૮ અવિચલ શાશ્વતી રહો. - આ ગ્રંથમાં જે કાંઈ હીનાધિક કહેવાયું હોય તે મારા દોષ ૧૫૮ માટે જિનેશ્વરના મુખમાંથી નીકળેલી વાણી - શ્રુતદેવતા ક્ષમા આપો. Jain Education International ४२ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy