SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કરે તે આ જ રીતે મરે. જેમ ગાઢ વનનું સ્વરૂપ માણસ જાણતો નથી એ રીતે માયાનું સ્વરૂપ જણાય નહીં.] ઘોરે ભયાગરે સાગરંમિ તિમિમગરગાહપઉમ્મિ, જો પવિસઇ સો પવિસઇ લોભમાસાગરે ભીમો. ૩૧૪ ઘોરે ઘોર રૌદ્ર ભયનઉ આગર મહાબીહામણઉ, અનઇ માછા-મગરગોહતાં આ જીવ તેહે પ્રચુર પૂરિઉ સાગરસમુદ્ર, એવા સમુદ્ર માહિ જે પઇસઇ તે લોભ લોભ રૂપિયા મહાસમુદ્ર માહિ પઇસઇ, જિમ તે સમુદ્ર માહિ પઇઠઉ જલચરે ખાજઇ, અનર્થ પામીઇ, તિમ લોભ માહિ વર્તાતઉ જીવ અનેક દુઃખરૂપ એ જલચરે પીડિઇ, અનેક મરણાદિક અનર્થ પામઇ ઇસિઉ ભાવ, જિમ મહાસમુદ્રનઉ પાર ન પામીઇ તિમ લોભનઉ સયસહસ્રલાખ કોડિ કેતલઇં છેહ ન આવઇં, તેહ ભણી લોભઠ્ઠě સમુદ્રનઉ ઉપમાન દીધઉં. ૩૧૪. ઇસિઉં ક્રોધાદિક કષાયનઉં સ્વરૂપ જાણીઇ નઇ, કર્મ પરિ વસિ થિકા જીવ દોષતઉ નિવત્તઇં નહી, એ વાત કહઇ છઇ. [રૌદ્ર, બિહામણા ને મત્સ્ય-મગર જીવો જેમાં પ્રચુ૨૫ણે છે એવા સમુદ્રમાં જે પ્રવેશે તેને જલચર ખાઈ જાય, તેમ લોભરૂપી સમુદ્રમાં જે પ્રવેશે તે દુઃખો રૂપી જલચરોથી પિડાય છે, અને મરણ જેવો અનર્થ પામે છે. જેમ મહાસમુદ્રનો પાર ન પમાય તેમ લોભસમુદ્રનો છેડો ન આવે.] ગુણદોસ બહુ વિસેર્સ, પર્યં પર્યં જાણિઊણ નીસેર્સ, દોસેસુ જણો ન વિરજ્જઇ, તિ કમ્માણ અહિગારો. ૩૧૫ ગુણદો૰ ગુણજ્ઞાનદર્શનચારિત્રતપઃ પ્રમુખ ગુણ મોક્ષસુખનઉં કારણ, અનઇ ક્રોધ-માનાદિક દોષ અનંત સંસારનઉં કારણ એવડઉ ગુણદોષનઉ વિશેષ ઘણઉં આંતરઉં, પર્યં ૫૦ પદિ પદિ સર્વજ્ઞના બોલિયાં સિદ્ધાંત માહિ^ નિઃશેષ સંપૂર્ણ જાણીઇ નઇ, દોસેસુ જં એ જણ જાણઇ લોક દોષ લોભક્રોધાદિક પાપ થિઉ નિવત્તઇ નહીં, કમ્મા તે કર્મનઉ અધિકાર જાણિતઉ. તઉ કર્મનઇ વિશ વર્તાતા જીવ દોષ છાંડી ન સકઇં ઇસિઉ ભાવ. ૩૧૫. હવ હાસ્યષક વખાણતઉ હૂતઉ પહિલઉં હાસ્ય આશ્રી કહઈ છઈ. [જ્ઞાનદર્શનચારિત્રતપ એ ગુણ મોક્ષસુખનું કારણ અને ક્રોધ-માન આદિ દોષ સંસારનું કારણ એમ ગુણદોષ વચ્ચે ઘણો આંતરો છે. ડગલેડગલે જિનવચન સંપૂર્ણ જાણવા છતાં લોકો ક્રોધાદિ દોષથી નિવર્તતા નથી. આ કર્મનો અધિકાર જાણવો.] ૧ કે મહામણઉ, ૨ ખ ક્રોધમાનમાયાદિક. ૩ ખ એ જણઇ (રું એ જણ'ને બદલે) ૨૮ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy