SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષનું દુઃખ ઉપાર્જે ડાહ્યા માણસે આ વાત જાણીને ધર્મને વિશે પ્રમાદ શાને કરવો ? દિવ્વાલંકાર વિભૂસણાઈ, રણુજ્જલાનિ ય ઘરાણિ, રૂવે ભોગસમુદઓ, સુરલોક સમા કઓ ઈહય. ૨૭૭ દિવ્યા. દેવલોકના અલંકાર સિંહાસન-છત્રાદિક અનઈ દેવતાનાં વિભૂષણ મુકુટકુંડલાદિક, અનઈ રત્ન કરી ઉજ્વલ ઝલહલતાં ઘરવિમાન, અનઈ દેવનાં રૂપસબરનઉં સૌભાગ્ય અનઈ ગીતનૃત્યાદિક ભોગનઉ સમુદાય, સુરલોક દેવલોકના સરીખઉ એ, એટૂ બોલ ઈહ અહાં મનુષ્યલોક માહિ કિહાં થિક હુઇ, સર્વથા ન હુઈ જિ. ૨૭૭. તથા. દેવલોકના અલંકાર, સિંહાસન-છત્રાદિક, મુગટ-કુંડલ, રત્નથી ઝળહળતાં ઘરવિમાન, રૂપ, દેહલાવણ્ય, ગીત-નૃત્ય આમાંની એકે બાબત મનુષ્યલોકમાં ન હોય.] દેવાણ દેવલોએ જે સુખ તે નરો સુભણિઓ વિ. ન ભણઈ વાસસએણ વિ જલ્સ વિ જીવાસય હજ્જ. ૨૭૮ દેવાણ, દેવતાઈં જે દેવલોકિ સુખ છઇં, તે નરો તે સુખ ગાઢ બોલણહારઈ પુરુષ બોલી ન સકઇ, વાસસએ જઉ વરસનાં સઇ બોલઈ તક, અનઈ જીભનાં સઈ હુઈ તફ, ઈસ્યા મનુષ્યનાં પાહિઈ, અનંતગુણા દેવતાનાં સુખ છઇ. ૨૭૮. હવ નરગના દુઃખસ્વરૂપ કહઈ છઇ, દેવતાને દેવલોકમાં જે સુખ છે તે પુરુષ વર્ણવી ન શકે. મનુષ્યસુખ કરતાં અનંતગણાં દેવતાનાં સુખ છે. નરએસ જાઈ, અઈકખડાઈં દુખાઈ પરમ તિખાઈ, કો વનૈહિં તાૐ જીવંતો વાસકોડી વિ. ૨૭૯ નર નરગ માહિ જે કર્કશ પરમ તીક્ષ્ણ ગાઢાં તીવ્ર ક્ષેત્રજવેદની પરમાધાર્મિકની કીધી વેદના પરસ્પરોદરિત વેદનાનાં દુઃખ છઈ, કો વને. તે દુઃખ કઉણ વર્ણવી બોલી સકીઈઈ, જીર્વક વરસની કોડિ એ જીવતી નિરંતર બોલઉઈ હુતઉં, કોઈ બોલી ન સક, ઇસિઉ ભાવ, કાં દુઃખતી અનંતા વચન તલ ક્રમિઈં જિ બોલાઇ, એહ ભણી. ૨૭૯. ૧ ક ભૂસણાઈ. ૨ ક સજ્જ. ૩ ખ સુખ પાહિઈ. ૪ ખ ક્ષેત્રજદના ગ ક્ષેત્રજદેવના. ૫ ખ સકિસિંઈ ન શકઈ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy