SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયનિર્દેશ ગાથા પૃષ્ઠ ૨૬ ૧ ૨૬ ૨ ૨૬૩ ૨૬૪ ૨૬૫ ૨૬૬ ૨૬ ૭ ૨૬૮ ૨૬૯ વિષય આ ભવમાં જે ધર્મરૂપી ધન ઉપાર્જતો નથી એ બિચારાના ૧ કર્મનો જ દોષ ! વિવિધ સ્થાનકોમાં જીવે જ્યાં જવાનું છે તેવી જ તેની ચેષ્ટા ૧ થાય. ગુરુનો અનાદર કરે, રીસ રાખે તો સમજવું કે એ જીવની ૨ આ ચેષ્ય દુર્ગતિના અભિલાષવાળી છે. સુગતિએ જનારો રાગને અટકાવે છે. જે ગુરુ જ્ઞાન આપે છે એ માટે બદલામાં કશું અદેય નથી; જીવ પણ આપી દેવાય. – પુલિંદની જેમ. વિદ્યા આપનાર પ્રત્યે વિનય કરવો. જ્ઞાન આપનાર ગુરુને ઓળવવા નહીં. ગુરુનિન્દવ ન કરવો. ગુરુ બોધ પમાડવાના ઉપગારી છે માટે પૂજ્ય છે. સમ્યકત્વ આપનાર ગુરુની ગમે તેટલી ભક્તિ કરતાંયે ૬ ત્રણમુક્ત ન થવાય. સમ્યક્ત્વના ગુણ. સમ્યક્ત્વ કેવળજ્ઞાન નિપજાવે, મોક્ષ અપાવે. સમ્યકત્વ મોક્ષદાયક હોઈ એની નિર્મળતા માટે યત્ન કરવો. પ્રમાદથી સમ્યકત્વ મલિન થાય. સમ્યકત્વના ઊજળા તાણામાં કષાયોનો વાણો જીવવસ્ત્રને ૮ ખરાબ કરે. સો વર્ષના આયખામાં મનુષ્ય પાપ કરતો નરકમાં ને પુણ્ય ૯ કરતો દેવલોકમાં જાય. દેવલોકમાં એક સાગરોપમનું આયુષ્ય ઉપજાવે. જીવ એક પલ્યોપમના સંખ્યાતમા ભાગનું પુણ્ય કરતો ૧૦ અસંખ્યાત કોડિ વર્ષનું સુખ મેળવે. પાપ કરતો જીવ પલ્યોપમના સંખ્યાતમા ભાગનું નરકજોગું ૧૦ આયુષ્ય બાંધે. દેવલોકનું સ્વરૂપ. ૧૧ દેવલોકનાં સુખ અવર્ણનીય અને મનુષ્યસુખ કરતાં ૧૧ ૨૭) ૨૭૧ ૨૭૨ ૨૭૩ ૨૭૪ ૨૭પ ૨૭૬ ૨૭૭ ૨૭૮ રૂ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy