SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષિના વેષ ભણી, અનઈ ઋષિ ન કહિવરાઇ હિંસાદિક આરંભનઈ વિષઈ પ્રવર્તતા ભણી, એહ કારણિ તે જીવંતિ દદાલિઈ કરી જીવલોડ આજીવિકા છઈ જેહની, તેહની પરઠઇં જીવઇ નિર્ધન ભણી તેહની એક જાણે દાલિદ્રી હુઆ, ઇસિક ભાવ. ૪૬ ૨. જે જાણહુ તેહનઈ મનિ ઇમ હુઇ, તે વાત કહઈ છઈ. લિૌકિક માયારહિત તાપસી અને માયાવી ત્રિદંડી આદિ સાધુઓ સ્નાનાદિ કરતા પૃથ્વી આદિ ત્રસ જીવોનો વિનાશ કરે, કેટલાક ધર્મબુદ્ધિએ સ્વયંપાકી થાય. રસોઈ કરતી વેળા આવા ત્રસ જીવોનો વિનાશ કરે. આમ પાપને વિશે આસક્ત થતાં સાધુપણું અને ગૃહસ્થપણું બંનેમાંથી ચૂકે. ઋષિવેશ હોય એટલે ગૃહસ્થ પણ ન કહેવાય અને હિંસા કરતા હોઈ સાધુ પણ ન કહેવાય. તેઓ દરિદ્રતાને લઈને દૈન્યવૃત્તિએ જીવનારા હોય છે.] સવો ન હિંસિયવો જહ મહિપાલો તણા ઉદયપાલો, ન ય અભયદાણવણા જણોમાણેણ હોઅ.નં. ૪૬૩ સર્વ સઘલઉં જીવ ધર્મેનઉઇ જાણિ હિંસક વિરાસવઉ પીડિવી નહીં, હ મહિ, જિમ મહીપાલ પૃથ્વીપતિ રાજા પરાભવીઇ નહીં, તિમ ઉદકપાલ પાણીનઉ રખવાલ સંકઈ પરાભવિવઉ નહીં, મોટા નાન્હા સવિહઉં જીવ ઊપરિ સરીખીઈ જિ દયા કરવી, ન ય અભ૦ અભયદાન જીવદયાનઉ વ્રત છઈ જેહ છંઈ, અથવા જીવદયાવ્રતનઈ ધણી, જણોવ. જન મિથ્યાત્વી લોક તેહનઈ ઉપમાનિઇ તેહ સરિખઇ ન હુવઉં, જિમ તે લોક ઈસિવું કહછે, જે આપણપા હૃઇ હણતી હુઈ, તેહ8Aહૂઇ હણીઓ દોષ કાંઈ નહીં, જિનશાસનનઈ જાણિ તિમ ન હુવઉં, ગાઢીઈ પીડાના કરણહારçઇ વલતી પીડા ન કરઇ, તેહ ઊપરિ દયાઈ જિ આણવી. ૪૬૩. ઇમ કરતાં લોક તેહçઈ અક્ષમ કહઈ, એ વાત કહઈ છઈ. ધર્મ સમજીને સઘળા જીવોને પીડવા-હણવા નહીં જેમ પૃથ્વીપતિ રાજાનો પરાભવ થાય નહીં, તેમ ઉદકપાલ પાણીના રખવાળ) આ રંક જીવોનો પણ પરાભવ થાય નહીં. મોટા-નાના સર્વ જીવો પર સરખી દયા કરવી. અભયદાન એક વ્રત છે. આ વ્રતધારીની તોલે મિથ્યાત્વી જન ન આવે. મિથ્યાત્વી લોક કહે કે “આપણને હણતા જીવોને હણવામાં દોષ નથી. પણ જે જિનશાસનને જાણે છે તે ગાઢ પીડા કરનારને પણ વળતી પીડા નથી કરતા. તેના ઉપર પણ દયા જ કરે.] ૧ ક વલી. ૧૧૦ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy