SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ વિશે. ૬૭. માસાહસ પક્ષીની કથા. |કેટલાક બીજાને ધર્મ ઉપદેશે પણ પોતે ન કરે એ વિશે. ૬૮. રાજા અને ચાર પ્રકારના અસંયત, દેશિવરત, સુસાધુ ખેડૂતોની રૂપકકથા. અને પાસસ્થા એ ચાર પ્રકારના જીવો ધર્મબીજનું શું કરે એ વિશે. ર [જેમની નાની કે મોટી અલગ કથા અપાઈ નથી, પણ બાલાવબોધમાં કોઈ વિષય સંદર્ભે કેટલાક વ્યક્તિવિશેષોનાં સંક્ષિપ્ત દૃષ્ટાંતો ટાંકવામાં આવ્યાં છે તેમની યાદી દૃષ્ટાંત ૧. ઋષભદેવ ૨. મહાવીર સ્વામી ૩. ગૌતમસ્વામી ગણધર) ૪. ચંદનબાળા ૧૮૬ ૫. વસુદેવ મહાત્માની કથાઅંતર્ગત) ૬. પૂરણ શ્રેષ્ઠી ૭. સંગમસૂરિ ૮. ગોશાલો Jain Education International વિષય મહિમાદર્શન અને એમની એમનું તપશ્ચર્યા વિશે. મહિમાદર્શન, સિદ્ધાંતકથન અને ઘોર ઉપસર્ગો છતાં ક્ષમાસહિતની એમની તપશ્ચર્યા વિશે. પ્રથમ વિનય વિશે. બૃહદ્ લોકસમુદાય તરફથી મળતા આદર છતાં કશાં માનગર્વ ન ધરવા વિશે તેમજ નવદીક્ષિત સાધુ પ્રત્યેના વિનય વિશે (નંદિષેણ વૈયાવૃત્ત્પાદિ તપના ફળ વિશે. અતિ દુષ્કર તપ વિશે. અશક્ત સાધુ એમના નિત્યવાસ છતાં આરાધક બને એ વિશે. ગર્વ કરનારનું તપ નિષ્ફળ બનવા વિશે. ૪૭૨ ૪૯૫થી ૪૯૯ For Private & Personal Use Only ગાથા ૨-૩ ૨થી ૫ ૧૩-૧૪ ૫૩ ૧૦૯ ૧૧૦ ૧૩૦ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy