Book Title: Updeshmala Balavbodha Purvardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Catalog link: https://jainqq.org/explore/004531/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોમસુંદરસૂરિકૃત ઉપદેશમાલા બાલાવબોધ | પૂર્વાર્ધ) સંશોધક-સંપાદક: ડૉ. કાન્તિભાઈ બી. શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, મુંબઈ-૧૯. પ્રેરિત પ્રકાશન શ્રી સોમસુંદરસૂરિકત ઉપદેશમાલા બાલાવબોધ (૧થી ૨૬૦ મૂળ ગાથા, બાલાવબોધ, સારાનુવાદ, પાઠાંતર અને સાર્થ શબ્દકોશ સહિત) પૂર્વાર્ધ) સંશોધક-સંપાદક : ડૉ. કાન્તિભાઈ બી. શાહ સંયોજક : ગુણવંત બરવાળિયા પ્રકાશક : સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર SPR જૈન કન્યાશાળા ટ્રસ્ટ, શ્રી જગધીર બોડા વિદ્યાસંકુલ, કામાગલી, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬. ફોનઃ ૫૧૨૫૬૫૮, ૫૧૬૩૪૩૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Somsundarsurikrut Upadeshmala Balavbodh Ed. by Dr. Kantibhai B. Shah First Edition 2001 પહેલી આવૃત્તિ. ડિસેમ્બર ૨૦૧ પ્રત: ૫00 પૃષ્ઠસંખ્યા: ૪૨+૧૯૦ કિંમતઃ રૂ. ૧૨૦ આવરણ-સંયોજન : રોહિત કોઠારી પ્રકાશક / પ્રાપ્તિસ્થાન : SKPG જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, Adm.-Office osiect Glzatu, ૩૧૬/૧, સિદ્ધિ વિનાયક સોસાયટી, હિંગવાલા લેન એસ્ટેન્શન, ઘાટકોપર પૂર્વ), મુંબઈ ૪૦૦૦૭૭ ફોનઃ પ૧૨૫૬૫૮, ૫૧૫૫૪૭૬ પ્રાપ્તિસ્થાન (૨): નવભારત સાહિત્ય મંદિર, ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦૦૦૨ તથા ગાંધી રોડ, મહાવીર સ્વામી દેરાસર પાસે, અમદાવાદ-૧ ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ - ૩૮૦૦૦૧ મુદ્રક . ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારàલપુરા, અમદાવાદ - ૩૮૦૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ. સ્વ. શ્રી વસનજી પરસોત્તમ લાઠિયા તથા સ્વ. શ્રી બચુભાઈ વસનજી લાડ્યિાની પુણ્યસ્મૃતિને to Page #5 -------------------------------------------------------------------------- ________________ ડૉ. કાન્તિભાઈ બી. શાહનાં પુસ્તકો સંશોધન-સંપાદન: ૧. સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ (ગુ.સા. પરિષદ, ગુજરાત સા. અકાદમી અને શ્રી જયભિખ્ય ટ્રસ્ટ દ્વારા પુરસ્કૃત] ૨. શ્રી સોમસુંદરસૂરિકત ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ/ઉત્તરાર્ધ). સંપાદન: ૩. સામાયિકસૂત્ર (મો.દ. દેશાઈકૃત) ૪ જિનદેવદર્શન (મો.દ. દેશાઈકૃત) ૫. જૈન અને બૌદ્ધમતઃ સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો ભો. દ. દેશાઈકૃત) ૬. પંડિત વીરવિજયજી સ્વાધ્યાયગ્રંથ ૭. ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાયગ્રંથ - આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી અને જયંત કોઠારી સાથે). ૮. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય (જયંત કોઠારી સાથે) ૯. સરસ્વતીચંદ્રઃ વીસરાયેલાં વિવેચનો (જયંત કોઠારી સાથે) ૧૦. વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા (જયંત કોઠારી સાથે) શ્રી મો.દ. દશાઈનું જીવનચરિત્ર અને એમનાં લખાણોની ગ્રંથસૂચિ લેખસૂચિ ૧૧. પ્રેમાનંદકૃત અભિમન્યુ આખ્યાન વિનોદ અધ્વર્યું અને સોમાભાઈ પટેલ સાથે) ૧૨. ઉદય-અર્ચના (વિનોદચંદ્ર ર. શાહ અને કીર્તિદા જોશી સાથે) [ઉદયરત્ન ઉપાધ્યાયકૃત લઘુકાવ્યકૃતિઓનો સંગ્રહ]. ૧૩. શ્રાવક કવિ ઋષભદાસકૃત શ્રી હીરવિજયસૂરિરાસ (મુખ્ય સંપા. આ. શ્રી વિજયહેમચંદ્રસૂરિજી સાથે) ૧૪. શ્રી ભગવતીસૂત્ર-વંદના (આ. વિજયપ્રદ્યુમ્નસૂરિજી સાથે) ૧૫. એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ ૧૬. જોડણીવિચાર પુ.૧થી ૪ (અન્યના સહયોગમાં) લેખન : ૧૭. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પરિચય (અન્યના સહયોગમાં) ૧૮. નિબંધપ્રદીપ (0) ૧૯. લઘુનિબંધ અને વિચારવિસ્તાર (0) અનુવાદ: ૨૦. મંજિલની દિશામાં (સંત અમિતાભકૃત) Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન જૈન ગ્રંથભંડારોમાં સચવાઈ રહેલી હજારો તાડપત્રીય અને અન્ય હસ્તપ્રતોમાં લખાયેલા પ્રાચીન ગ્રંથોમાં લાખો કથાઓ, ગાથાઓ અને સુભાષિતો ગ્રંથસ્થ છે. આ ગ્રંથો દ્વારા જૈનધર્મનું દાર્શનિક તત્ત્વજ્ઞાન શ્રમણ સંસ્કૃતિના અમૂલ્ય વારસા રૂપે આપણને મળ્યું છે. આ ભંડારોમાંથી શક્ય બને તેટલું સાહિત્ય સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવાના ઉપક્રમ અંતર્ગત ઉપદેશમાલા બાલાવબોધ'નું પ્રકાશન થઈ રહ્યું છે. શ્રુતજ્ઞાનના મહાસાગરમાંથી આચમન કરવાનો આ નાનકડો પ્રયાસ છે. ત્રણ વર્ષ પૂર્વે જૈન સાહિત્યના સંશોધનમાં રસ ધરાવતા વિદ્વાનોનું એક સંમેલન સેંટર દ્વારા સ્વ. વંતભાઈ કોઠારીના પ્રમુખસ્થાને અમદાવાદ ખાતે બોલાવવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જૈન સાધુકવિઓ દ્વારા રચાયેલા વિવિધ વિષયો પરના બાલાવબોધોનું તેમજ ખંભાતના વિદ્વાન સુશ્રાવક ઋષભદાસના અપ્રગટ સાહિત્યનું સંશોધન પ્રકાશન કરવાની વિદ્વાનો તરફથી ભલામણ આવી. સંમેલન પૂર્વે જ ડૉ. કાંતિભાઈ બી. શાહ જેના પર સંશોધન સંપાદનનું કાર્ય કરી રહ્યા હતા તે આચાર્ય શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ‘ઉપદેશમાલા બાલાવબોધ’નું સેંટર દ્વારા પ્રકાશન કરવાનું નક્કી થઈ ચૂક્યું હતું. આ સમ્મેલન દ્વારા સેંટરની પ્રવૃત્તિને નવું બળ મળ્યું. વીર સંવતના છઠ્ઠા શતકમાં શ્રી ધર્મદાસ ગણીએ મૂળ પ્રાકૃત ભાષામાં ઉપદેશમાલાની રચના કરી. જૈન જ્ઞાનભંડારોના તાડપત્રો પર લખાયેલા ગ્રંથોની કાગળ પર નકલ કરી લેવાનું કાર્ય આચાર્યશ્રી સોમસુંદરસૂરિ (વિ.સ. ૧૪૩૦)ના સમયથી શરૂ થયું. શ્રી સોમસુંદરસૂરિએ ગુજરાતી ભાષામાં બાલાવબોધો રચ્યા. તેમણે ‘ઉપદેશમાલા’, ‘ભક્તામરસ્તોત્ર’ અને ‘ગૌતમપૃછા' જેવી કૃતિઓ ૫૨ બાલાવબોધ રચ્યા છે. મધ્યકાલીન ગુજરાતી ગદ્યના અભ્યાસ માટે બાલાવબોધનું મહત્ત્વ છે. બાલાવબોધ એટલે, ઉચ્ચ કક્ષાના તત્ત્વજ્ઞાનની સમજણશક્તિમાં જે જીવો ५ Page #7 -------------------------------------------------------------------------- ________________ બાલકક્ષાના છે તેઓને, જ્ઞાનની સમજણ આપવા માટે જૈનાચાર્યોએ કરેલી રચના. ઉપદેશમાલા બાલાવબોધ'માં સંક્ષેપમાં સાધુજીવનની સમાચારી અને શ્રાવકાચા૨ અભિપ્રેત છે. પ્રસ્તુત ગ્રંથમાં સાધુઓના પ્રકારો, સાચા સાધુ અને શિથિલાચારી સાધુઓનો તફાવત, ગુરુશિષ્યના સંબંધો, સંવેગી સાધુનાં લક્ષણો, સાધુઓના આહાર-વિહાર અને જ્વણાપાલન એમ સાધુજીવનનાં અનેક પાસાંઓ બતાવવા માટે સર્જકે અનેક મહાત્માઓની દૃષ્ટાંતકથાઓનું નિરૂપણ કર્યું છે. હળુકર્મી અને ભારેકર્મી જીવ, રાગ, દ્વેષ, પશ્ચાત્તાપ, મનુષ્યભવની દુર્લભતા, શ્રાવકે ત્યજ્ઞાના અભક્ષ્યો, પરિગ્રહ ત્યાગ, શ્રાવકજીવનના આદર્શો, વ્રતો, ન્યાયસંપન્ન વૈભવ, ગુરુભક્તિ અને જિનશાસનના હિતચિંતનની વાર્તા સમજાવવા આદર્શ શ્રાવકોના દૃષ્ટાંતોનું નિરૂપણ કર્યું છે. અહીં, વાચકના કથા૨સને પોષે તેવી સરળ ગુજરાતીમાં ૬૮ દૃષ્ટાંતકથાઓ ગાથાના વિવરણને છેડે અલગ કથારૂપે રજૂ થઈ છે. અને વિવરણ અંતર્ગત ૫૭ સુભાષિતો પણ અહીં રચિયતા દ્વારા મુકાયાં છે, આ બન્નેની યાદી સંપાદકશ્રીએ પરિશિષ્ટોમાં રજૂ કરી છે. ધર્મ, નીતિ અને સદાચારમય જીવનની પ્રેરણા માટે, મધ્યકાલીન ગદ્યના અભ્યાસ માટે, જૈનદર્શનના વિવિધ પાસાને ઊંડાણથી સમજવા માટે જનસાધારણ, વિદ્વાન અને જિજ્ઞાસુઓને આ ગ્રંથ ઉપયોગી થશે. આમાંની પ્રત્યેક ગાથા અને કથા પર ચિંતન કરવામાં આવે તો પ્રસ્તુત ગ્રંથ સુસાધુમહાત્મા અને વૈરાગ્યવંત સુશ્રાવક માટે ગ્રંથરત્ન બની રહેશે. આ સેંટરને પૂજ્ય આચાર્યશ્રી વિજ્યપ્રદ્યુમ્નસૂરિજી તથા પૂજ્ય બાપજીનાં શિષ્યા પૂ. ડૉ. તરુલતાજી સ્વામીના આશીર્વાદ મળ્યા છે તે અમારા માટે ગૌરવની ઘટના છે. પ્રકાશનકાર્યમાં સહયોગ આપવા બદલ સ્વ. વંતભાઈ કોઠારી, કાંતિભાઈ બી. શાહ, રોહિતભાઈ કોઠારી, પન્નાલાલ શાહ તથા શારદા મુદ્રણાલયના સંચાલકોનો આભાર. પ્રકાશનના આર્થિક સહયોગી શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ઍન્ડ ચેરિટીઝ મુંબઈ-૧૯, શ્રી સંઘ, તેમના કાર્યવાહકો તથા ટ્રસ્ટીમંડળનો આભાર માનીએ છીએ. મુંબઈ ડિસેમ્બર-૨૦૦૧ ६ ગુણવંત બરવાળિયા માનદ્ સંયોજક સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લીટરી રીસર્ચ સેંટર – મુંબઈ Page #8 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન ૧૯૯૮ના જુલાઈમાં મારા પીએચ.ડી.ના મહાનિબંધ સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદના પ્રકાશનકાર્યમાંથી પરવારીને જરી હળવાશ અનુભવતો હતો ત્યાં જ પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીનો પત્ર આવી પડ્યો. તેઓશ્રી લખતા હતા કે હવે તમે તમારા મહાનિબંધના કામમાંથી મુક્ત થયા હો તો ઉપદેશમાલા બાલાવબોધ'ના સંપાદનનું કામ હાથ પર લેવા જેવું છે. પ્રારંભ કરી જ દો.” પત્ર સાથે પ્રસ્તુત ગ્રંથની બે હસ્તપ્રતોની ઝેરોક્ષ નકલ પણ એમણે મોકલી આપી હતી. એક લા.દ.ભા. વિદ્યામંદિર, અમદાવાદની અને બીજી કોડાય ભંડારની. બંનેનાં લેખનવર્ષ અનુક્રમે સં૧૪૯૯ અને સં.૧૫ર૭ હતાં. આ ઉપદેશમાલા બાલાવબોધ એટલે આજથી પોણા છસો વર્ષ પહેલાં સં.૧૪૮૫માં તપાગચ્છના શ્રી સોમસુંદરસૂરિએ રચેલી જૂની ગુજરાતીની નોંધપાત્ર ગદ્યકૃતિ. શ્રી ધર્મદાસગણિએ પ્રાકૃતમાં રચેલા ઉપદેશમાલા' ગ્રંથ પરનો ગુજરાતી ભાષાનો આ સૌથી જૂનામાં જૂનો બાલાવબોધ. આ બાલાવબોધ રચાયાના ૧૪ વર્ષ પછીની જ સં.૧૪૯૯ની હસ્તપ્રત સામેથી મારા ખોળામાં આવીને પડી હતી. મારે માટે તો જાણે ઘરઆંગણે ગંગા, ભૂલ્યો, સરસ્વતી વહી આવ્યાં હતાં. મન ઉલ્લસિત બની ગયું. અને ન કેમ બને? પ્રાચીન ગુજરાતીનો અદ્યાપિપર્યત અપ્રગટ રહેલો અતિ મહત્ત્વનો બાલાવબોધ’ સંશોધિત-સંપાદિત થઈને પ્રકાશિત થવામાં નિમિત્ત બનવાનું થતું હોય તો ? પૂ. આચાર્ય વિજયપ્રદ્યુમ્નસૂરિજીની પ્રેરણા અને મારા વડીલ મિત્ર શ્રી જયંત કોઠારીનું માર્ગદર્શન એ બેના સુમેળથી Page #9 -------------------------------------------------------------------------- ________________ આ કામ હાથ પર લેવાનો નિર્ણય કર્યો. જયંતભાઈ તો હંમેશાં ઊંચું નિશાન તાકનારા માણસ. એટલે આ ગ્રંથની બે જ હસ્તપ્રતોથી એમને સંતોષ થાય ? હસ્તપ્રતસૂચિઓમાંથી અન્ય પ્રતિઓની યાદી મેળવી. એમાંથી જીર્ણ, અપૂર્ણ, લેખનસંવત વિનાની, મોડા લેખનસંવતવાળી એવી પ્રતિઓ રદ કરીને, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની સં.૧૫૪૬ની હસ્તપ્રત મેળવવાનું નક્કી કર્યું. આ ત્રીજી હસ્તપ્રત પણ પૂજ્ય આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ ઉપલબ્ધ કરાવી આપી. ઉપદેશમાલા બાલાવબોધ'ના સંશોધન-સંપાદનનું મારું કામ લગભગ અડધે પહોંચવા આવ્યું હશે એ ગાળામાં જયંતભાઈને વિદ્યાકીય કામે મુંબઈ જવાનું થયું. ત્યાં એમને સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટરના માનદ્ સંયોજક શ્રી ગુણવંત બરવાળિયા અને શ્રી પન્નાલાલ ર. શાહ મળવા ગયા અને રિસર્ચ સેન્ટર જે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવા ધારે છે એનાથી માહિતગાર કર્યા. એમાંની એક મહત્ત્વની પ્રવૃત્તિ તે પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યની અગત્યની કૃતિઓની હસ્તપ્રતોના સંશોધનસંપાદન-પ્રકાશનનું કામ. આ માટે કેટલાક મહત્ત્વના ગ્રંથોની એક યાદી જયંતભાઈ એમને પૂરી પાડે એમ તેઓની અપેક્ષા હતી. જયંતભાઈને તો આવાં કામોનો તીવ્ર રસ. યાદી તૈયાર કરી આપવાનું તો એમણે સ્વીકાર્યું. સાથે વાતવાતમાં એમણે ઉપદેશમાલા બાલાવબોધ' પર મારા ચાલી રહેલા સંપાદનકાર્યનો પણ ઉલ્લેખ કર્યો. અને તે પછીના થોડાક જ દિવસમાં શ્રી ગુણવંત બરવાળિયાનો મારા ઉપર પત્ર આવી પડ્યો. એમાં એમણે એમના રિસર્ચ સેન્ટર તરફથી આ ગ્રંથને પ્રકાશિત કરવાની તત્પરતા દર્શાવી હતી અને મારો પ્રત્યુત્તર માગ્યો હતો. આ અંગે પૂજ્ય આ પ્રદ્યુમ્નસૂરિજીની સંમતિ અને આશીર્વાદ મેળવીને મેં મારી સ્વીકૃતિ મોકલી આપી. આ બધાની ફલશ્રુતિ તે ઉપદેશમાલા બાલાવબોધ'નું આ પ્રકાશન. પણ આ ગ્રંથનું પ્રકાશન થતાં અગાઉ એક અતિ દુઃખદ ઘટના બની ગઈ તે મારા હરકોઈ કામમાં માર્ગદર્શક રહેલા શ્રી જયંતભાઈનું નિધન. આમ તો સમગ્ર સાહિત્યજગતને Page #10 -------------------------------------------------------------------------- ________________ नमः श्रीमज्ञाय।। श्री वर्धमान जिनवर। मानम्यन ने मिबालो धान्याप्राकदवानपि। विवरणमुपदेशमालामा ।।श्न मिऊनिया शिंदा दन रिंचिएला एक माल मियामा बुद्धा मिगुरु व सांजिनवारं श्रीनी किराद दान मिऊ एक दीइ नमस्करीमा उपदेश माली अणि हामि गुरु गुरुश्रीती किर। गणधरा दिकातदन उपाद सिई मनुआपण बुद्धि श्री जिनवरिंड कि स्याब 51 इदन रिदचिए। ई६६४ नारंच कवर्तिवासुदवप्रमुखाश्व तादा निप्पू जितवन्तीं । वली किस्पा तिला मालरूपविनिलाक दिनागुरु मम्यकामा मार्गत उपसारब ई॥२ एप दिलीगा घा.पा बिलाचा चार्यनीकी भी संबंध जाणिवाणी ॥ अथ श्री धर्मदास शिशा न धुरिमंगलीकसणी पदि लाखनवी समानी कि दवन नमस्कार कढई|| जगचूडामणिन्नू । उस सोवीरा तिलाच सिरिनिलजे । एग्लागाईचा । एगारकूति स्म।।२ उमसेोकही श्रीदिनाघात कि सिउल जगचूडामणिन जगरणी इचकदरक्षात्मक दिन इंडामणि. मृत सुकट मानवाभुतिपदस्टितली अनश्वी श्री मदावी किसिउर तिला मिरि तिल शिलाकी बिन मलीनने तिलकसी तिल किड्रंकर जिम सुख शास इतिमपरमश्वरश्रीमदावी बिक्री विसुनाना एयो लागाइच।। एकश्री च्या दिनाघाला कुहरे या दित्यसमानछ । जिममता तन इसमादित्य शंकरी सकल क्रिया मार्गघयत्र । तिमसु गनइरिश्राम दिनाधिकारी सकलालाकावदार अ धर्मवदारप्रवर्तियां। नयागावरकृति एक महान वाचनसमानबई | जिमालाचे नकसिकलपदार्धप्रकाशतिम श्रमदावीरा बालिनाथ सिद्धानीका सकलतातच नवका राजश्व | श्री आदिनाथ आगइये घकार उहूरिया । तदमणी श्री आदिनाघनश्ज्जूड । म निशदित्यना उपमान दी थी। ઉપદેશમાલા બાલાવબોધ'ની સં.૧૪૯૯માં લખાયેલી હસ્તપ્રત (ક)નું પ્રથમ પાનું. Page #11 -------------------------------------------------------------------------- ________________ बाणेशामूविज्ञातमदोश्वामिति घोश्रीसोमसुंदरासमोरचणीतमयाकल्यानघाटाताऽपदेशमालाबाला, बांध दसर्वानापयोगनासंवएण्डुलिसंवझाराश्रावणवर्दिधगुरुदिानातहिने सिकाश्राविकारु पाई उसका नामलवांगात्पन्नाश्रामपटनास्तिकालपापितामकिशुनजवठालखकयातकयोला डाटा ઉપદેશમાલા બાલાવબોધ’ની સં.૧૪૯૯માં લખાયેલી હસ્તપ્રત (ક)નું છેલ્લું પાનું. Page #12 -------------------------------------------------------------------------- ________________ HEALTीमाबिजमगुरुत्यानमाचीवशास्तिवरमानयतनामियालयोनदापालतवानीरूपं विवशणमुपदेशमालादावीतयागणसरोजर नादवमुंदरसकमरेणुयाहवर्गविदिसायदनीसोन सुंदरगुहाऊसवेदारतवादियममिकातिएवातदे।दरिदचिपतिला पसाउदएसम लनिगमोबुच्छामिपुरवपमेणाजिनवरशीतीधकरदेवनमिजाकदीनितकरीक्षणमाएउपदेशनानालायणिछामिबोलिसापरवपमेण गुरमीतीकरगंगणधसदिकतेदनञ्जय देसिडीनचाएगाबुद्दिधीजिनवारंवलियाबदनारदक्षिणाइनाइसकवनिवासादवामुरबारे मरतेदेधित जितवसवली कित्यातिलाउरास्वमिळूपातालरुपजविलिलोनतेदनायुसम्यकताकतायतणावपाणदारतमयदली नासायाविनाचार्यनीकाधीसंबक्षजाणिवासीयग्रीवादीसगरीजामुनस्युरिगलोकतणापदिलायनवनवीसनाती करावयनक कदाजगडामणिरजासत्ताकीपोतिलोत्रसिरिसिलवाएगा लोगाम्चाएगोवतियणम्मान सत्ताकदीरमायादिनाधतेक्सिान जवावीरसिलाविले तिरितिला चिलानाधीविनवनज जागजडान लिजीजगत्तमीजदरजात्मकलाकातदनामसितमुटसमानवतस्यातयदलिततणाअनश्वारा ERITRA लक्ष्लीतदनतिलकसरीपदवशक्लिकिकरीजिममुरवात RERAरश्रीमदावारकरीत्रिनवनगात्तरशतना गोलोगजोपकादिनावलोकजरआदित्यसमानबजिमसातस Asanसकलकिवानाश्वत तिमयुगनस्तारणा दिनावकरीसकललोकधददारनासम्मयवदारपहियालबार " स्मारकामदावीरविसुवनकश्यदुतणीलोसम्मानमामिलोवनिकरीसकलपादाकानडातिमश्रामव्हावारबालि Pालीवहसकलनवसुननावकागऊनिहालती लश्करीमाजावसिकलतवातवप्रकाश श्रादित नामागअंधकारखइत्रिनिदत्तपत्रीयादिनाघनमलियन प्रादित्यनाउपमानदीमा त रोधामदाचारजतिलकनइलोचननाउ पतानसरधकारनप्रतिज्ञाचारपहिलनंगलोकत्ताडे अामासिवायरमससाजणाटतातावदनाराजपाबनाइयाददातानिसमा एमाणपती ઉપદેશમાલા બાલાવબોધ'ની સં.૧૫૨૭માં લખાયેલી હસ્તપ્રત (ખ)નું પ્રથમ પાનું. Page #13 -------------------------------------------------------------------------- ________________ ऐनमः श्रीवर्द्धमानाय ॥ श्रीवर्द्धमान जिन वश्मान म्यननो मिबालबोधात वात्रपिं विवर णमुप देशमा लाया। श्री तयाग सरोजर विश्री देव सुंदर पेंद्र दिनेयः । श्रदव ग्रविहिनाग्रहित श्री सोमसुंदर गुरुः कुरुतेऽद् ॥ ॥न मित्र जिवरिदेोइद नरिंदच्चियतिलो गुरुवय्स माल मिणम।। बुद्धा मिगुरु व एसे गं ॥१ जिन वरेंद्र श्री नीचे कर देवान मिकरण के ही इन मरकरी । इमे । एनपदेवा नी माला श्रेणि बुच्छा मिबोलिखागु रुपए से । गुरुआत करगलधरादिकते दन इनपदेसिन आपली बुद्धि | श्री जिन वारंडे किस्पाइद नदिचे ६४ नाडचक्रवर्त्तिवासुदेव मुखनरश्वति चिनविशेवली किस्पा बनि लोडा गुरु । स्वर्गमपातालरूप जेत्र निलो कते दारूसम्पर्ग मोक्षमार्गत उपदेस पार ॥ १९ दिल्ली गाधा या बिलां आचार्यनीकीधी। संबंधा जाणिवासी श्री धर्मदास गणिशाख धुरिमंग लीकनी पहिला नश्चन वीस माश्रीती चक रमन म स्वारकदा गचूडामणि सूजन सो वीरो निलो सिरितिल । एगो लोगा इच्चो ! एगोच रकू निटू अस्स सनो कही ई श्रीयादिनाघाते कि सिउब जगचूडामणि जगतीश्च ऊद्र ज्ञात्मक लो दिन चूडामणिमुकुट समान व मुक्तिपदस्त्रितती नरवीरो श्री महावीर किसिन बतिला सिरिति । त्रिलोक श्री त्रितुच नलक्ष्मी तदन तिलक सरीषा तिलक करी जिममुख सोतिम परमेश्वरश्री महावीरेकरी विनो इछ। एगो लोगा इच्चे।। एक श्री आदिनाथ लोक द्विआदित्य समान जिमान इस मया दिव्यकरी |सकल किया मार्गप्रवर्त्त। तिमयुगन रधुरि श्री आदि नाघि करी सकल लोकव्यवहारानधर्मव्यवहार ઉપદેશમાલા બાલાવબોધ'ની સં. ૧૫૪૬માં લખાયેલી હસ્તપ્રત (ગ)નું પ્રથમ પાનું. Page #14 -------------------------------------------------------------------------- ________________ એમની ખોટ વરતાશે, પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં પડેલા અમારા જેવાઓ માટે તો ભૂકંપ પછીનો આ બીજો મોટો ભૂકંપ જ હતો. સમસ્યા પાઠનિર્ણયની હોય કે શબ્દનો અર્થ શોધવાની હોય – દોડી જતા જયંતભાઈ પાસે. આ પૂછવાવાટ જ જાણે ઝૂંટવાઈ ગઈ. હવે, એમનો આભાર તો શું માનું, પણ મારા આ ગ્રંથસંપાદનકાર્ય થકી જ એમને હૃદયાંજલિ અર્ધું ! પૂજ્ય આચાર્યશ્રી વિજ્યપ્રદ્યુમ્નસૂરિજીનાં પ્રેરણા અને પ્રોત્સાહને જ મારો વિદ્યાવ્યાસંગ ચાલતો રહ્યો છે. અત્યંત ઉમળકાભેર એમણે આ ગ્રંથની પ્રસ્તાવના પણ લખી આપી છે. એમને હું મારા હ્રદયભાવે વંદના કરું છું. જે-જે સંસ્થા/ જ્ઞાનભંડારમાંથી આ હસ્તપ્રતો ઉપલબ્ધ થઈ શકી છે એનું ઋણ માથે ચડાવું છું. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસૉફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર’ના માનદ સંયોજક શ્રી ગુણવંત બરવાળિયાએ આ ગ્રંથનું પ્રકાશન કરવામાં જે ઉમંગ ને તત્પરતા દર્શાવ્યાં છે એ માટે એમના પ્રતિ અને સંસ્થા પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરું છું. સ્નેહીભાઈશ્રી પન્નાલાલ ૨. શાહે પ્રકાશન સંસ્થા અને મારી વચ્ચે સેતુરૂપ બનીને જે રસ લીધો છે એ માટે એમનો પણ આભારી છું. જૂની ગુજરાતી ભાષાના આ ગ્રંથનું અત્યંત ચીવટપૂર્વક ટાઇપસેટિંગ કરી આપવા માટે ભાઈ રોહિત કોઠારીનો અને સુઘડ મુદ્રણ માટે ભગવતી ઑફસેટના શ્રી ભીખાભાઈ પટેલનો આભાર માનું છું. પ્રાચીન-મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્ય જેટલું પ્રકાશિત થયું છે એનાથી અનેકગણું હજી હસ્તપ્રતોનાં પોટલાંઓમાં અને દાબડાઓમાં પ્રગટ થવાની પ્રતીક્ષા કરી રહ્યું છે. આશા રાખું કે શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ઉપદેશમાલા બાલાવબોધ'નું આ પ્રકાશન પ્રકાશિત પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી ગદ્યસાહિત્યમાં એક નોંધપાત્ર પ્રદાન બની રહેશે. કાન્તિભાઈ બી. શાહ તા. ૨૩-૧૨-૨૦૦૧ અમદાવાદ Page #15 -------------------------------------------------------------------------- ________________ ॥ નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે ॥ આનંદ સાથે આવકાર ઉપદેશમાળા એ ચરણકરણાનુયોગનો સંગ્રહગ્રંથ છે. કહો કે ગ્રંથમણિ છે. પ્રાચીન તો છે જ પણ તેના ઉ૫૨ કેટકેટલા સર્જક ગ્રંથકારોની કલમ ફરી છે. અને સાક્ષી પાઠ તરીકે આ ગ્રંથની ગાથા તો સહસ્રાધિક સ્થાનોમાં સાંપડે છે તે જ તે ગ્રંથની જીવંતતાની સાબિતી છે. આ ગ્રંથ ઉપર સંસ્કૃત વિવરણ સારી સંખ્યામાં મળે છે. સંક્ષિપ્તમાં મળે છે તો વિસ્તારથી પણ મળે છે. કથા વિનાનું વિવરણ મળે છે તો વિસ્તૃત કથા સાથે પણ મળે છે. શ્રી સિદ્ધર્ષિમહારાજ જેવા દિગ્ગજ વિદ્વાન પુરુષ આ ગ્રંથ ઉપર વૃત્તિ રચે તે જ એ ગ્રંથનું મૂલ્ય સમજવા માટે પર્યાપ્ત છે. પછીના તમામ વૃત્તિકારોએ એ સિદ્ધર્ષિમહારાજે રચેલી ટીકાને મૂલટીકા કહી છે. એ છે તો સંક્ષેપમાં પણ તેમાં અર્થનું ગાંભીર્ય છે. એ સંસ્કૃત-પ્રાકૃત પછી ગુજરાતીમાં અવતિરત કરવાનું કામ સર્વ પ્રથમ આચાર્યશ્રી સોમસુંદરસૂરિ મહારાજે કર્યું છે. અને તે ગ્રંથને યથામતિ સંશોધિત-સંપાદિત કરીને આપણા સુધી લઈ આવવાનું સત્કાર્ય શ્રી કાન્તિભાઈ બી. શાહે કર્યું છે. તેઓએ હસ્તલિખિત પ્રત ઉપરથી આ સમગ્ર બાલાવબોધની પ્રતિલિપિ કરી તેના શબ્દોનો પણ અભ્યાસ કર્યો, અર્થો આપ્યા. સાથે બાલાવબોધનો સારાનુવાદ આપી જૂની ગુજરાતી ભાષા નહીં સમજી શકનારા માટે પણ કૃતિના અવબોધની સ૨ળતા કરી આપી. પરિશિષ્ટો પણ બડી મહેનતે તૈયાર કર્યા છે. મધ્યકાલીન સાહિત્યમાં બાલાવબોધનો ભંડાર છે અને १० Page #16 -------------------------------------------------------------------------- ________________ તે હજી રાહ જુવે છે કોઈ એવી સંશોધક વ્યક્તિ આવે, અમને ધન્ય બનાવે. જૈન ગૂર્જર કવિઓના દશ ભાગ ઉપર નજર માંડતાં હજી ૨૫૦૩૦) બાલાવબોધ નોંધાયેલા જોવા મળે છે. એકલા ઉપદેશમાળા ઉપર જ પંદર નોંધાયા છે. ભાષાકીય દૃષ્ટિએ પણ આ બાલાવબોધ અભ્યાસીને ઘણી સામગ્રી પૂરી પાડે તેવો છે. આને આવકારતાં મનમાં આનંદ થાય છે. આવા ગ્રંથને પ્રકાશિત કરનાર વ્યક્તિ કે સંસ્થા પણ આજકાલ ઝટ મળતાં નથી. એથી એ સંયોગમાં પ્રકાશક સંસ્થા સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલો. એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર' પણ ધન્યવાદને પાત્ર છે. આશા રાખવી ગમે છે કે આવા કાન્તિભાઈ બી. શાહ જેવા અભ્યાસીઓની સંખ્યામાં વધારો થાય તો જ પ્રાચીન મૂલ્યવંત સાહિત્યનો પ્રસાર થશે અને અજ્ઞાનનું અંધારું ઉલેચાશે, પ્રજ્ઞાના પ્રકાશનો પ્રસાર થશે એ જ અભિલાષા સાથે – દશા પોરવાડ જૈન ઉપાશ્રય, શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિપાલડી, અમદાવાદ-૭ શિષ્ય જન્માષ્ટમી વિ.સં.૨૦૫૭ પ્રદ્યુમ્નસૂરિ 99 Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોમસુંદરસૂરિકત ઉપદેશમાલા બાલાવબોધઃ અભ્યાસ ૧. શ્રી ધર્મદાસગણિ ઉપદેશમાલા એ મૂળ પ્રાકૃત ભાષામાં રચાયેલો વૈરાગ્યપ્રેરક ગ્રંથ છે. આ મૂળ ગ્રંથના કર્તા શ્રી ધર્મદાસગણિ છે. કહેવાય છે કે તેઓ અવધિજ્ઞાન-ધારક હતા. પોતાના પુત્ર રણસિંહને આ ગ્રંથ ઉપયોગી બનશે એમ અવધિજ્ઞાનથી જાણીને ધર્મદાસગણિએ એની રચના કરી હતી. ધર્મદાસગણિના જીવનકાળ અને “ઉપદેશમાલા'ના રચનાકાળ અંગે કેટલાક મતમતાંતરો પ્રવર્તે છે. એક મત એમ કહે છે કે તેઓ ચોવીસમા તીર્થકર શ્રી મહાવીરસ્વામીના હાથે દીક્ષિત થયા હતા. જ્યારે ઇતિહાસવિદો ધર્મદ્યસગણિને શ્રી મહાવીરના સમકાલીન નહીં, પણ મહાવીરના નિર્વાણ (વીર સંવત પર૦) પછી થયાનું માને છે. ઉપદેશમાલામાં કાલિકાચાર્ય અને દત્તનો પ્રસંગ તૂરમણિમાં બન્યો છે. એ હુણસમ્રાટ તોરમાણની રાજધાની પવઇઆ હોય તો તે ઘટના વિક્રમની પાંચમી સદી પછીની બન્યાનું ગણાય એવો એક ઇતિહાસમત છે. ઉપદેશમાલા”ની પ૩૭મી ગાથામાં સંકેતથી ધર્મદાસગણિનું નામ ગૂંથી લેવામાં આવ્યું છે. તે ગાથાના આરંભના શબ્દો ધંત મણિ દામ છે. એમાં કેટલાક આ ગ્રંથના રચનાસમયનો સંકેત પણ જુએ છે. (વંત = ૧, મણિ = ૭, દામ = ૫; એટલે કે સં. પ૭૧) તો વળી એક મત એવો છે કે શ્રી મહાવીર-દીક્ષિત ધર્મદાસગણિ અને “ઉપદેશમાલાકાર ધર્મદાસગણિ એ બે અલગ અલગ છે. ધર્મદાસગણિ અંગેનું જે પ્રચલિત જીવનવૃત્તાંત છે તે આ પ્રમાણે છે: વિજયપુરમાં વિજયસેન નામે રાજા હતો. તેને અજયા અને વિજયા નામે જ બે રાણીઓ હતી. વિજયા રાણીને રણસિંહનામે પુત્ર જન્મ્યો. પણ આ પુત્રજન્મ થતાંની સાથે જ વિજયસેનની અજયા રાણીએ દ્વેષભાવથી રણસિંહને માતાથી અલગ કરાવી દીધો. રાજાને આની જાણ થતાં જ રાજા વિજયસેન, રાણી વિજયા અને વિજયાના ભાઈ સુજયને સંસારની અસારતા સમજાઈ અને તેમણે ભગવાન મહાવીર १२ Page #18 -------------------------------------------------------------------------- ________________ પાસે દીક્ષા લીધી. તેઓ અધ્યયન કરીને મહત્તર બન્યાં. ત્યારબાદ રાજા વિજયસેન ધર્મદાસગણિ મહત્તર, વિવા રાણી સાધ્વી વિજયશ્રી અને સુજ્ય જિનદાસગણિ મહત્તરને નામે ઓળખાયાં. વિજયસેનના પુત્ર રણસિંહને અયા રાણી દ્વારા એનાં માતા-પિતાથી અલગ કરી દેવાયો હતો તે એક ખેડૂતને ત્યાં મોટો થયો. પાર્શ્વનાથની પૂજા કરતાં કરતાં તે અધિષ્ઠાયકની સહાયથી વિજયપુરનો રાજા બન્યો અને કનકવતી, કમળાવતી અને રત્નવતી એમ ત્રણ કન્યાઓને ૫૨ણી પોતાના પુત્રપરિવારસહ સુખી જીવન ગાળવા લાગ્યો. કર્મયોગે ક્રમશઃ તે ધર્મવિમુખ બન્યો અને પાપસભર જિંદગી ગુજારવા લાગ્યો. એના અન્યાયોથી પ્રજા ત્રસ્ત બની. બીજી તરફ ધર્મદાસગણિને અવધિજ્ઞાન પ્રાપ્ત થતાં પોતાના પુત્રની ધર્માભિમુખતા માટે તેમણે પ્રાકૃત ભાષામાં ‘ઉપદેશમાલા'ની રચના કરી રાખી હતી. જિનદાસ મહત્તરને આ ઉપદેશમાલા' કંઠસ્થ હતી. જિનદાસગણિ અને સાધ્વી વિજ્યશ્રીએ વિજ્યનગરના ઉદ્યાનમાં પધારી રાજા રણસિંહને ન્યાયિક અને ધાર્મિક વૃત્તિવાળો કરવા માટે ઉપદેશ આપ્યો. રાજા રણસિંહ આ ‘ઉપદેશમાલા’થી પ્રભાવિત થયો. પોતાના આચરણ અંગે પશ્ચાત્તાપ કરવા લાગ્યો અને આ ગ્રંથનો મુખપાઠ કરી ધર્મમાં સ્થિર થયો ને શુદ્ધ સમ્યક્ત્તધારી શ્રાવક બન્યો. કેટલાક સમય પછી પોતાની એક રાણી કમળાવતીના પુત્રને રાજ્યસિંહાસને બેસાડી રાજા રણસિંહે આચાર્ય મુનિસુંદરસૂરિ પાસે દીક્ષા લીધી. અને વિશુદ્ધ સંયમની આરાધના કરીને દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયો. તે પછી રણસિંહના પુત્ર અને એની પ્રજાએ ‘ઉપદેશમાલા'નું પઠનપાઠન ચાલુ રાખ્યું. આમ ધર્મદાસગણિએ પુત્રને પ્રતિબોધિત કરવા માટે ‘ઉપદેશમાલા’ની રચના કરી. ૨. ‘ઉપદેશમાલા’ પર રચાયેલા સંસ્કૃત-પ્રાકૃત ટીકાગ્રંથો કહેવાય છે કે ‘કલ્પસૂત્ર’ અને ‘તત્ત્વાર્થસૂત્ર’ને બાદ કરતાં ‘ઉપદેશમાલા’ પ૨ જેટલા ટીકાગ્રંથો રચાયા છે તેટલા કદાચ કોઈ ગ્રંથ પર રચાયા નથી. આ ગ્રંથ ઉપર સંસ્કૃત-પ્રાકૃતમાં ટીકા, વિવરણ, અવસૂરિ, વૃત્તિ, કથા અને ગુજરાતીમાં રચાયેલા બાલાવબોધોની સંખ્યા ઘણી મોટી છે. ઉપદેશમાલા’ ઉપરની સૌ પ્રથમ ટીકા આચાર્ય હરિભદ્રસૂરિની મળે છે. યોગશતક’ની ૪૯મી ગાથામાં એનો ઉલ્લેખ મળે છે. તે પછી સં. ૯૧૩માં શ્રી કૃષ્ણર્ષિશિષ્ય આચાર્ય જ્યસિંહસૂરિની પ્રાકૃત ટીકા રચાયેલી છે જેનો નિર્દેશ બૃહદ્શપનકમાં મળે છે. પણ સૌથી મહત્ત્વનો ટીકાગ્રંથ પ્રાપ્ત થાય છે સં. ૯૭૪માં આચાર્ય સિદ્ધર્ષિગણિ પાસેથી. એમણે ઉપદેશમાલા' ઉપર સંસ્કૃત હેોપાદેય १३ Page #19 -------------------------------------------------------------------------- ________________ ટીકાગ્રંથની રચના કરી. આ ગ્રંથ દ્વારા એમણે “ઉપદેશમાલા'ના પાઠોને વ્યવસ્થિત કરી આપ્યા અને ઉપની ગાથાઓમાં જે કથાઓનો ઉલ્લેખ કરાયો છે એ કથાઓને શ્રી સિદ્ધર્ષિગણિએ સંક્ષેપમાં સંસ્કૃત ભાષામાં રજૂ કરી. પાછળના ટીકાકારો ઘણુંખરું શ્રી સિદ્ધર્ષિગણિની આ બહેયોપાદેય ટીકાને અનુસર્યા છે. આ. રત્નપ્રભસૂરિએ સં. ૧૨૩૮માં રચેલી “ઉપ પરની દોઘટ્ટી ટીકામાં અને આ. મુનિચંદ્રસૂરિએ લલિતવિસ્તરાની પંજિકામાં શ્રી સિદ્ધર્ષિગણિને આથી જ વ્યાખ્યાતચૂડામણિ' તરીકે ઓળખાવ્યા છે. આ હેયોપાદેય ટીકા' આશરે ૪૨૬૦ ગ્રંથાઝની છે. સિદ્ધર્ષિગણિના આ ગ્રંથ પછી મોટું કામ આચાર્ય વર્ધમાનસૂરિએ કર્યું. એમણે ‘ઉપદેશમાલા' પરની થકા સં. ૧૦૫૫માં ખંભાતમાં રચી. એમાં એમણે હેયોપાદેય કાનો પાઠ સ્વીકાર્યો અને સાથેસાથે એ ગ્રંથનાં સંસ્કૃતભાષી સંક્ષિપ્ત કથાનકોને સ્થાને પોતાનાં વિસ્તૃત પ્રાકૃત કથાનકો જોડ્યાં. આવાં પ્રાકૃત કથાનકો સાથેનો “હેયોપાદેય ટીકા' ગ્રંથ આશરે ૯૫૦૦થી ૧0000 ગ્રંથાઝનો બન્યો. જોકે એમાં કેટલાક અપવાદો જોવા મળે છે. જેમકે દર્દાંકની કથા પ્રાકૃતને બદલે સંસ્કૃતમાં રચી છે, ક્યાંક મૂળની જ સંસ્કૃત કથાઓ રહેવા દીધી છે તો ક્વચિત્ જ્યાં કથા ન હોય તેવાં સ્થાનોએ પણ કથા આપી છે. શ્રી શાલિભદ્રશિષ્ય આ. જિનભદ્રસૂરિએ સં.૧૨૦૪માં પ્રાકૃતમાં કથાસમાસની રચના કરી. નાગેન્દ્રગચ્છીય આ. વિજયસેનસૂરિશિષ્ય આ. ઉદયપ્રભસૂરિએ સં.૧૨૯૯માં આ ગ્રંથ પર કર્ણિકાટીકાની રચના કરી. સં. ૧૪૬૪માં આ. શ્રી રત્નસિંહસૂરિએ સંસ્કૃતમાં “ઉપદેશમાલા વિવરણ' ગ્રંથની રચના કરી. તે ઉપરાંત શ્રી અમરચંદગણિએ સં. ૧૫૧૮માં રચેલી, અંચલગચ્છીય આ. મહેન્દ્રપ્રભસૂરિશિષ્ય આ જયશેખરસૂરિએ રચેલી, શ્રી ધર્મનંદગણિએ સં. ૧૫૯૯માં રચેલી અવસૂરિઓ મળે છે. સં. ૧૭૮૧માં શ્રી સુમતિગણિશિષ્ય શ્રી રામવિજયે ઉપદેશમાલા પર સંસ્કૃત ટીકાગ્રંથ રચ્યો છે. આ સિવાય પણ બીજા કેટલાક ટીકાગ્રંથો સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચાયેલા છે. ઉપદેશમાલાની ગાથાસંખ્યાઃ ઉપ૦ની ભિન્નભિન્ન ગાથાઓવાળી અનેક હસ્તપ્રતો પ્રાપ્ત છે. પણ ઘણીબધી હસ્તપ્રતોમાં એની ગાથાસંખ્યા ૫૪૦ હોવાનો ઉલ્લેખ આવે છે. ગાહાણું સવાણે પંચસયા ચેવ ચાલીસા. જેસલમેર ભંડારની તાડપત્ર પરની પ્રતિમાં ૫૪૨ १४ Page #20 -------------------------------------------------------------------------- ________________ ગાથાઓ છે. ખંભાત ભંડારની તાડપત્રપરની પ્રતમાં ૫૩૯ ગાથાઓ છે. પણ બાકીની હસ્તપ્રતોમાં ૫૪૪ ગાથાઓ છે. સામાન્ય અનુમાન એવું છે કે વિષયવસ્તુ સાથે સંબંધ ધરાવતી ગાથાઓ મૂળમાં ૫૪૦ હશે. ૩. ‘ઉપદેશમાલા’ ગ્રંથ ૫૨ના ગુજરાતી બાલાવબોધો / સ્ત્રબકો જૈન ગૂર્જર કવિઓ' ભા.૭ (બીજી આવૃત્તિ)માંની કૃતિ-વર્ણાનુક્રમણીમાં ઉપદેશમાલા’ ગ્રંથ ૫૨ રચાયેલા/લખાયેલા જે બાલાવબોધો/સ્તબકો દર્શાવાયા છે તે આ પ્રમાણે છે : ૧. તપાગચ્છના આચાર્યશ્રી સોમસુંદરસૂરિષ્કૃત ઉપદેશમાલા બાલાવબોધ’ (૨.સં. ૧૪૮૫) (અપ્રગટ) ૨. કોરંટગચ્છના શ્રી નન્નસૂરિચિત ‘ઉપદેશમાલા બાલાવબોધ' (૨.સં. ૧૫૪૩, ખંભાતમાં) પ્રકાશિત) [A study of the Gujarati Language in the 16th Century (V. S.) by Dr. T. N. Dave, પ્રકા. રોયલ એસિએટિક સોસાયટી, લંડન, ૧૯૩૫.] ૩. કવિ વૃદ્ધિવિજયકૃત ઉપદેશમાલા બાલાવબોધ' (૨.સં. ૧૭૩૩) (અપ્રગટ) ૪. કવિ રામવિજયકૃત ‘ઉપદેશમાલા ટીકા’ (૨.સં.૧૭૮૧)નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત) આ સિવાય જૈ. ગૂ, કવિઓ' ભાગ-૨થી ૬ (બીજી આવૃત્તિ)માં અજ્ઞાત કવિકૃત ઉપદેશમાલા બાલાવબોધ/સ્તબક/ટબો'ની જુદા જુદા સમયે લખાયેલી હસ્તપ્રતોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. (લે.સં. ૧૫૪૬, ૧૬૭૩, ૧૬૮૩, ૧૬૯૪, ૧૬૯૯, ૧૭૩૨, ૧૭૬૫, ૧૭૭૧, ૧૭૮૭, ૧૭૯૧ તથા બે લેખનસંવત વિનાની.) પણ આ અજ્ઞાત કવિને નામે દર્શાવાયેલ ઉપ૰ બાલાવબોધોમાંથી કોઈ કોઈ તો કવિશ્રી સોમસુંદરસૂરિકૃત ઉપ૰ બાલાવબોધ” જ હોવાનું જણાયું છે. આ બધી અપ્રગટ રચનાઓ હોવાથી એમાંની કેટલી અલગ અલગ કવિની કૃતિઓ હશે એ હસ્તપ્રતો જોયા વિના સ્પષ્ટ થાય એમ નથી. ૪. કવિ શ્રી સોમસુંદરસૂરિ શ્રી સોમસુંદરસૂરિનો જન્મ વિ.સં. ૧૪૩૦, મહા વદ ૧૪, શુક્રવારના રોજ પાલનપુરમાં થયો. તેઓ પ્રાપ્વાટ (પોરવાડ) જ્ઞાતિના હતા. પિતાનું નામ સજ્જન અને માતાનું નામ માલ્હણદેવી. કવિનું સંસારી નામ સોમ હતું. માતાપિતાની સંમતિથી તેમને સાત વર્ષની ઉંમરે સં. ૧૪૩૭માં દીક્ષા આપવામાં આવી. તેમના દીક્ષાગુરુ શ્રી જયાનંદસૂરિ હતા. દીક્ષિત થયા પછી તેઓ સતત અભ્યાસરત રહેવા લાગ્યા. પરિણામે એમણે પ્રમાણમાં નાની વયમાં જ અસાધારણ વિદ્વત્તા પ્રાપ્ત કરી. 9 Page #21 -------------------------------------------------------------------------- ________________ વીસમા વર્ષે સં. ૧૪૫૦માં એમને વાચકપદ – ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને સં. ૧૪૫૭માં ૨૭ વર્ષની યુવાન વયમાં પાટણમાં એમને આચાર્યપદ - સૂરિપદ આપવામાં આવ્યું. આ આચાર્યપદવીનો મહોત્સવ તપાગચ્છના ૪૯મા પટ્ટધર આ. શ્રી દેવસુંદરસૂરિની નિશ્રામાં યોજવામાં આવ્યો. પ્રતિષ્ઠાનોમ નામના શિષ્ય સંસ્કૃતમાં કરેલી “સોમ-સૌભાગ્ય' કાવ્યરચનામાં આ આચાર્યપદ-પ્રદાન મહોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે. - શ્રી સોમસુંદરસૂરિ પાછળથી ગચ્છાધિપતિ અને તપાગચ્છના ૫૦મા પટ્ટધર થયા. તેઓ સાધુઓના શુદ્ધાચારના આગ્રહી હોઈ, સાધુઓમાં પ્રવેશેલી આચારશિથિલતા દૂર કરવા તરફ લક્ષ આપ્યું. એમની નિશ્રામાં અનેક તીર્થયાત્રા યોજાઈ. શત્રુંજય, ગિરનાર, સોપારક વગેરે ધાર્મિક સ્થાનોની અનેક યાત્રાઓમાં એમની ઉપસ્થિતિ હતી. એ જ રીતે ગુજરાતનાં ઘણાં ચૈત્યોનાં જિનબિંબોની પ્રાણપ્રતિષ્ઠા પણ એમની નિશ્રામાં થઈ હતી. જેમકે સં. ૧૪૭૯માં તારંગાના અજિતનાથ ભગવાનના બિંબની પ્રતિષ્ઠા તેમજ શેઠ ધરણાશાએ બંધાવેલ, રાણકપુરના સુવિખ્યાત જિનાલયની પ્રતિષ્ઠા શ્રી સોમસુંદરસૂરિની નિશ્રામાં થઈ હતી. એમણે કરેલી બિંબ-પ્રતિષ્ઠાના સં. ૧૪૭૧થી ૧૪૯૮ સુધીના ઘણા લેખો મળી આવ્યા છે. જૈન જ્ઞાનભંડારોના તાડપત્રો પર લખાયેલા ગ્રંથોની કાગળ પર નકલ કરી લેવાનું ભગીરથ કામ આ.શ્રી સોમસુંદરસૂરિના સમયમાં શરૂ થયું. આ. શ્રી દેવસુંદરસૂરિ અને આ.શ્રી સોમસુંદરસૂરિએ ગુરુશિષ્યની જોડીએ પોતાના અનેક શિષ્યોની સહાયથી આ કામ પાર પાડ્યું. અને એ રીતે મોટી સંખ્યામાં હસ્તપ્રતો કાગળ પર તૈયાર કરવામાં આવી. ખંભાતના મોઢ જ્ઞાતિના પર્વત શેઠે ૪૫ આગમો. પૈકીનાં ૧૧ અંગો ભારે ખર્ચ કરીને શ્રી સોમસુંદરસૂરિ દ્વારા લખાવડાવ્યાં. આ રીતે ગુજરાતના જ્ઞાનભંડારોના સમુદ્ધારનું જે મોટું કામ થયું એમાં આ. સોમસુંદરસૂરિ અને એમના શિષ્યમંડળનું યોગદાન મહત્ત્વનું છે. કહેવાય છે કે આ સોમસુંદરસૂરિના પ્રભાવથી જ, માંડવગઢના સંગ્રામ સોની નામના ધનાઢ્ય ભગવતીસૂત્રના વાચન વખતે જ્યાં જ્યાં ગોયમા” (ગૌતમ) શબ્દ આવે ત્યાં ત્યાં એક એક સોનામહોર મૂકતા જઈ આવી ૩૬000 સોનામહોરો વાપરી હતી. ઉપરાંત એમાં અન્ય દ્રવ્ય ઉમેરી કાલિકાચાર્યની કથાની સચિત્ર પ્રતિઓ સુવર્ણ અને રૂપેરી અક્ષરોમાં તૈયાર કરાવી હતી. શ્રી સોમસુંદરસૂરિ તપાગચ્છના ગચ્છાધિપતિ હોવા સાથે પ્રકાંડ પંડિત પણ હતા. એમણે સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં રચનાઓ કરી છે. સંસ્કૃતમાં એમણે “ભાષ્યત્રયચૂર્ણિ’, ‘કલ્યાણકસ્તવ', “રત્નકોશ', “નવસ્તવમાં આદિ રચનાઓ કરી છે. ૧૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ એમના ગુરુભાઈ શ્રી કુલમંડનસૂરિએ તત્કાલીન ગુજરાતી ભાષામાં મુગ્ધાવબોધ ઔક્તિકની રચના સં. ૧૪૫૦માં કરી એને અનુસરીને શ્રી સોમસુંદરસૂરિએ ગુજરાતીમાં બાલાવબોધો રચ્યા અને સાથે કેટલીક પદ્યકૃતિઓ પણ આપી. એમણે ઉપદેશમાલા', યોગશાસ્ત્ર', “પડાવશ્યક', ‘આરાધના પતાકા', “ષષ્ટિશતક' (શ્રાવક નેમિચંદ્રભંડારીકૃત) – એ મહત્ત્વના ગ્રંથો પર બાલાવબોધો રચ્યા છે. આ ઉપરાંત “ભક્તામરસ્તોત્ર', “વિચારગ્રંથવિચારસંગ્રહ/અનેક વિચારસંગ્રહ, ગૌતમપૃચ્છા' વગેરે કૃતિઓ પર પણ બાલાવબોધ રચ્યા છે. નવતત્ત્વ' પરનો બાલાવબોધ એમણે રચ્યો હોવાનું મનાતું હતું પણ ગુજરાતી સાહિત્યકોશ' ખંડ-૧ દર્શાવે છે એ પ્રમાણે સમયદૃષ્ટિએ વિચારતાં એ બાલાવબોધ શ્રી સોમસુંદરસૂરિશિષ્યનો હોય એમ જણાય છે. મધ્યકાલીન ગુજરાતી ગદ્યના અભ્યાસ માટે આ બાલાવબોધોનું ગદ્ય વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સામગ્રી પૂરી પાડે છે. ખાસ કરીને “ઉપદેશમાલાનો ઉપદેશ અને “યોગશાસ્ત્રના સિદ્ધાંતો સમજાવવા માટે એમણે કેટલીક દૃર્શતકથાઓ આપી છે. ગુજરાતી ગદ્યમાં પ્રયોજાયેલી આ દચંતકથાઓનું ગદ્ય સાદું, સરળ અને તત્કાલીન બોલચાલની સાહજિક લઢણવાળું છે. આરાધના રાસ' એ એમની સંભવતઃ પ્રાકૃતમાં રચાયેલી પદ્યાત્મક કૃતિ છે. આ રાસ એમણે સં. ૧૪૫૦માં રચ્યો. આ રાસમાં મરણોન્મુખ જીવને અંતકાળ સુધારી લેવાના, દુષ્કતની ગહના, સુકૃતની અનુમોદનાના, જીવમાત્ર પ્રતિ મૈત્રીભાવ કેળવવાના પ્રાણીમાત્રની ક્ષમાયાચનાના, સદ્ગુરુ-સવ-સદ્ધર્મનું શરણું લેવાના વગેરે ૧૦ અધિકારોનું વર્ણન છે. ૩૩ કડીનું ‘અર્બુદાચલ સ્તવન', ૨૫ કડીનું ગિરનાર સ્તવન', ૯ કડીનું નવખંડન સ્તવન' એ એમની પદ્યરચનાઓ છે. શ્રી સોમસુંદરસૂરિનો શિષ્ય પરિવાર ઘણો બહોળો હતો. આ શિષ્યો પૈકીમાંથી અનેકને એમણે આચાર્યપદવી આપી છે. એમના સમુદાયમાં મુનિસુંદરસૂરિ, જયસુંદરસૂરિ, ભુવનસુંદરસૂરિ, જિનસુંદરસૂરિ જેવા વિદ્વાન સાધુઓ હતા. ઉપરાંત જિનમંડન, જિનકીર્તિ, સોમદેવ, સોમજય, વિશાળરાજ, ઉદયનંદી, શુભરત્ન વગેરે શિષ્યો-પ્રશિષ્યો હતા. શ્રી સોમસુંદરસૂરિ સં.૧૪૯૯માં સ્વર્ગવાસી થયા. કોઈ એમના સ્વર્ગવાસનું વર્ષ સં.૧૫૦૧ કે ૧૫૦૩ પણ જણાવે છે. પ્રકાંડ પંડિત એવા આ આચાર્યે વિક્રમના ૧૫મા શતકના ગુજરાતી ગદ્યને ઘાટ આપવાનું તેમજ જ્ઞાનોદ્ધારનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. તેથી જ જૈન સાહિત્યના १७ Page #23 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસમાં વિ.સં.૧૪૫૦થી ૧૫૦૦ સુધીના અર્ધશતકના ગાળાને “સોમસુંદરયુગ’ તરીકે ઓળખવામાં આવે છે. ૫. ઉપદેશમાલા બાલાવબોધ'ની સમીક્ષા આરંભના બાલાવબોધકારો ધર્મદાસગણિનો પ્રાકૃત ભાષામાં રચાયેલો મૂળ ઉપદેશમાલા’ ગ્રંથ એના શીર્ષકમાં નિર્દિષ્ટ છે. એ પ્રમાણે ઉપદેશપ્રધાન, વૈરાગ્યપ્રેરક, ધર્માભિમુખ કરનારો ગ્રંથ છે. ભલે એનું નિમિત્ત બન્યું હોય કર્તાના પુત્ર રણસિંહને પ્રતિબોધિત કરવાનું પણ એ સમગ્ર જૈન સમુદાયને પ્રભાવિત કરનારો ગ્રંથ બન્યો છે. આ ગ્રંથ ઉપર અત્યાર સુધીમાં જે સંસ્કૃત-પ્રાકૃત ટીકાગ્રંથો રચાયા અને પ્રાચીન-મધ્ય. ગુજરાતીમાં જે બાલાવબોધો રચાયા એ જ એની પ્રભાવકતાનો એક પુરાવો છે. ગુજરાતીમાં ‘ઉપદેશમાલા’ ઉપર જે બાલાવબોધો રચાયા તેમાં સૌથી જૂનો બાલાવબોધ તપાગચ્છના આ. શ્રી દેવસુંદરસૂરિના શિષ્ય અને પમા પટ્ટધર કવિશ્રી. સોમસુંદરસૂરિનો ઉપલબ્ધ છે. આ બાલાવબોધ એમણે એમની ઉત્તરાવસ્થામાં ૫૫ વર્ષની પાકટ વયે સંવત ૧૪૮૫માં ૨ચ્યો છે. જોકે કવિશ્રી સોમસુંદરસૂરિ અગાઉ ખરતરગચ્છના આ. શ્રી જિનચન્દ્રસૂરિના શિષ્ય આ. શ્રી તરુણપ્રભસૂરિએ સં. ૧૪૧૧માં પાટણમાં પડાવશ્યક/શ્રાદ્ધ ષડાવશ્યકસૂત્ર / શ્રાવક પ્રતિક્રમણસૂત્ર' પર બાલાવબોધ ૨ચ્યો છે. તે ઉપરાંત એક મેરુતંગસૂરિએ સંસ્કૃત ગ્રંથો પરના ‘વ્યાકરણચતુષ્ક-બાલાવબોધ’ અને ‘તદ્ધિત-બાલાવબોધ' એ બાલાવબોધો રચાયેલા છે. આ મેરતંગસૂરિ કયા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી પણ જો તે અંચલગચ્છના હોય તો અંચલગચ્છના આ. મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય અને સં. ૧૪૦૩/પથી સં. ૧૪૭૧/૭૩ વચ્ચે થયા હોવાનું ઠરે. આમ કવિશ્રી સોમસુંદરસૂરિ પહેલાં ગણ્યાંગાંઠ્યા બાલાવબોધો મળે છે પણ ‘ઉપદેશમાલા’ ગ્રંથ પરનો સૌ પ્રથમ બાલાવબોધ શ્રી સોમસુંદરસૂરિ પાસેથી મળે છે. ઉપદેશમાલા બાલાવબોધ’ સિવાય પણ આ કવિએ અન્ય જે બાલાવબોધો રચ્યા છે એની વાત આપણે કવિપરિચયના લખાણમાં જોઈ ગયા. આમ તરુણપ્રભસૂરિ અને સોમસુંદરસૂરિ આપણા ગુજરાતી સાહિત્યના આરંભના બાલાવબોધ-લેખકો ઠરે છે. બન્નેએ રચેલા બાલાવબોધોમાં મૂળ ધર્મગ્રંથોના અનુવાદને દૃષ્ટાંતકથાઓથી પુષ્ટ કર્યાં છે. શ્રી અનંતરાય રાવળના શબ્દોમાં કહીએ તો એ રીતે ગદ્યમાં લખાયેલી લઘુ બોધવાર્તાઓના પહેલા ગણનાપાત્ર લેખકો તરીકે તેઓ યશભાગી બને છે.’ મધ્યકાળનું ગદ્યસાહિત્ય પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યસાહિત્યની તુલનાએ १८ Page #24 -------------------------------------------------------------------------- ________________ ગદ્યસાહિત્ય પ્રયોગક્ષેત્ર અને પ્રકારવૈવિધ્યની દૃષ્ટિએ ઘણું સીમિત છે. મધ્યકાળનું જે ગદ્યસાહિત્ય ઉપલબ્ધ છે તેમાં પ્રકારોની દૃષ્ટિએ બાલાવબોધો, બાલાવબોધ અંતર્ગત દૃષ્ટાંતકથાઓ, ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ જેવી પ્રાસબદ્ધ ગદ્યમાં સમાયેલી દીર્ઘ ગદ્યકથાઓ, મૂળ ગ્રંથની પંક્તિઓના શબ્દશઃ અનુવાદ આપતા ટબો/સ્તબક’ વ્યાકરણની સમજૂતી આપતા ઔક્તિકો અને કેટલાક સંસ્કૃત ગ્રંથના સારાનુવાદોને ગણાવી શકાય. બાલાવબોધ' સ્વરૂપ શ્રી અનંતરાય રાવળ બાલાવબોધના સ્વરૂપની લાક્ષણિકતા સંક્ષેપમાં આ રીતે દર્શાવે છે : બાલાવબોધ એટલે સમજશક્તિ અને જ્ઞાનભંડોળ પરત્વે બાલદશાના ગણાય એવા લોકોના અવબોધ (= જ્ઞાન, સમજણ) અર્થે સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓના સાદી ભાષામાં કરેલા સીધા અનુવાદ અથવા તેમના પર લખેલાં ભાષ્યાત્મક વ્યાખ્યાન. એવાં વ્યાખ્યાનમાં કેટલીક વાર દૃષ્ટાંતકથાઓથી મૂળનો અર્થાવબોધ કરાવવામાં આવતો.' ઉપદેશમાલા-બાલાવબોધ'નું વિષયવસ્તુઃ ધર્મોપદેશ આમ તો ‘ઉપદેશમાલા બાલાવબોધ’નું વિષયવસ્તુ તે ‘ઉપદેશમાલા'નું જ વિષયવસ્તુ હોય. કેમકે બાલાવબોધકારે તો મૂળ ગ્રંથની ગાથાઓમાં જે વિષય નિરૂપાયો છે એને જ તત્કાલે બોલાતી ભાષામાં વિશદપણે અનુવાદ/વિવરણ કરીને મૂકવાનો છે. એટલે વિષયવસ્તુ પરત્વે પ્રસ્તુત બાલાવબોધ અને મૂળ ગ્રંથની અભિન્નતા સ્વીકારીને ચાલવાનું છે. સંક્ષેપમાં કહીએ તો આ આખોયે ગ્રંથ જાણે કે સાધુજીવનની આચરસંહિતા જેવો બન્યો છે. સાચો સાધુ કેવો હોય અને એને માટે શું હેયોપાદેય હોઈ શકે એની જ વાત મુખ્યતયા અહીં ઉપસાવવામાં આવી છે. આ નિમિત્તે સાધુઓના વિવિધ પ્રકારો, સાચા સાધુ અને શિથિલાચારી સાધુઓ વચ્ચેનો ભેદ, ગુરુ-શિષ્યના સંબંધો, સુશિષ્યના ગુણો અને દુર્તિનીત શિષ્યના દોષો, ગુરુવચનમાં શિષ્યની શ્રદ્ધા, ગુરુ-આદેશના પાલનમાં શિષ્યની તત્પરતા, સાધુજીવનમાં તપ-સંયમ-નિયમવ્રતની દઢતા, સંવેગી સાધુનાં લક્ષણો, સાધુનાં આહાર-વિહાર, ચારિત્રપાલન માટે સાધુજીવનમાં દસ બોલની જ્વણા – એમ સાધુ જીવનનાં અનેક પાસાંઓનું નિરૂપણ અહીં થયું છે અને એ માટે કવિએ અનેક મહાત્માઓનાં દૃષ્ટાંતો કે દૃષ્ટાંતકથાઓનું નિરૂપણ કર્યું છે. આ સિવાય, હળુકર્મી જીવ અને ભારેકર્મી જીવ, વસ્તુનું અનિત્યપણું, મોક્ષસુખની શ્રેષ્ઠતા, કર્મોનું સ્વરૂપ, રાગદ્વેષથી સર્જાતા અનર્થો, વિવેકી અને નિર્વિવેકી જીવનો તફાવત, સ્વાર્થી સગાંઓ દ્વારા જ આચરાતું અહિત, મોહાસક્ત १९ Page #25 -------------------------------------------------------------------------- ________________ અને સંસારગ્રસ્ત જીવનો પશ્ચાત્તાપ, કામનું સ્વરૂપ, મોક્ષમાર્ગની વિરાધનાનાં નિમિત્તો, કર્મનું સામર્થ્ય, દેવ-નરક-મનુષ્ય-તિર્યંચલોકનાં સ્વરૂપો, મનુષ્યભવની દુર્લભતા જેવા અનેકવિધ વિષયો પરનો ધર્મોપદેશ અહીં રજૂ થયો છે. જેમ સાધુજીવનની આચારસંહિતા અહીં પ્રાપ્ત થાય છે તેમ શ્રાવકધર્મને પણ અહીં નિરૂપવામાં આવ્યો છે. સાચા શ્રાવકે પાળવાની ધર્મનિશ્ચલતા, શ્રાવકે ત્યજવાનાં અભક્ષ્યો, શ્રાવકે આજીવિકા કે વ્યવસાયમાં જાળવવાની શુદ્ધિ, એણે કરવાનો સત્સંગ, સાધુમહાત્મા માટેનો આદ૨-ભક્તિભાવ, પરિગ્રહત્યાગ, જિનશાસનનું હિતચિંતન – એમ શ્રાવકને ધર્માભિમુખ કરતી અનેક વાતો અહીં રજૂ કરવામાં આવી છે. અને એ માટે કામદેવ શ્રાવક કે પૂરણ શ્રેષ્ઠી જેવાનાં દૃષ્ટાંતો ટાંકવામાં આવ્યાં છે. ઉપદેશમાલા’ના અંતમાં કવિ ધર્મદાસણ કહે છે કે ધર્મ-અર્થ-કામ અને મોક્ષ પરત્વે જીવો ભિન્ન રુચિવાળા હોવાથી સર્વને આ ‘ઉપદેશમાલા’ સુખ ન આપે. ઉંદરને સુવર્ણનો કશો અર્થ નથી ને કાગડાને રત્નમણિ અપાતો નથી તેમ આ ઉપદેશમાલા પ્રમાદી જીવને ન અપાય. આ ધર્મોપદેશ સાંભળ્યા પછી પણ જો ધર્મરુચિ કે વૈરાગ્ય ન થાય તો જાણવું કે એ જીવ અનંતસંસારી છે અને એનાં કર્મો જ ભારે છે. તેથી આ ઉપદેશમાલા સુસાધુ મહાત્માને, વૈરાગ્યવંત સુશ્રાવકને અને સંવિગ્નપાક્ષિકને દેવાનું કવિએ ઉચિત ગણ્યું છે. આ ગ્રંથની લશ્રુતિ અને આ ગ્રંથને આશીર્વચન સાથે કવિ ગ્રંથસમાપ્તિ કરે છે. વિષયવસ્તુની વિશેષ વીગત માટે જુઓ ગાથાવાર વિષયનિર્દેશ) ઉપદેશમાલા બાલાવબોધમાં દૃષ્ટાંતકથાઓ ‘ઉપદેશમાલા બાલાવબોધ'નું જો કોઈ વિશેષ આસ્વાદ્ય અંગ હોય તો એમાં વિવિધ ઉપદેશ અર્થે અપાયેલી નાની-મોટી દૃષ્ટાંતકથાઓ. એક સ્પષ્ટતા કરવી જોઈએ કે અહીં જે-જે દૃષ્ટાંતકથાઓ આલેખાઈ છે તે વસ્તુતઃ ધર્મદાસગણિની મૂળ પ્રાકૃત ગાથાઓમાં નિર્દેશાઈ છે. પણ બાલાવબોધકારે એને પોતાની રીતે નાનામોટા કદમાં વિસ્તારીને રજૂ કરી છે. અહીં નાની-મોટી ૬૮ દૃષ્ટાંતકથાઓ ગાથાના વિવરણને છેડે અલગ કથારૂપે રજૂ થઈ છે. જેમાં ધર્મબીજ હાથમાં આવતાં ચાર પ્રકારના જીવો રૂપી ચાર પ્રકારના ખેડૂતો એનું શું કરે એની એક વિસ્તૃત રૂપકકથાનો પણ સમાવેશ થાય છે. આ દૃષ્ટાંતકથાઓના કેન્દ્રમાં જંબૂસ્વામી, વય૨સ્વામી, ચિલાતીપુત્ર, નંદિષણ, ગજસુકુમાલ, સ્થૂલભદ્ર, સિંહગુફાવાસી મુનિ, મેતાર્ય મુનિ, દત્તમુનિ, વારતક મહાત્મા, દૃઢપ્રહારી મુનિ, કુમાર, મેઘકુમાર, પુંડરીક-કુંડરીક જેવા २० Page #26 -------------------------------------------------------------------------- ________________ સાધુમહાત્માઓ, ભરતેશ્વર ચક્રવર્તી, સનસ્કુમાર ચક્રવર્તી, બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા ચક્રવર્તીઓ, મૃગાવતી, સુકુમાલિકા જેવી સતી સ્ત્રીઓ, શાલિભદ્ર અને ધન્ના જેવા શ્રેષ્ઠીઓ, ચંદ્રાવતંસક, પ્રદેશી, શ્રેણિક, પર્વતક, દશાર્ણય કૃષ્ણ જેવા રાજાઓ, ચાણક્ય જેવા મંત્રી આદિ કેન્દ્રમાં છે. તે ઉપરાંત મહાવીરસ્વામીના મરીચિભવની કથા, મુગલો, માસાહસ પંખી, ગિરિશુક-પુષ્પશુક એ બે પોપટ જેવાં પશુ-પંખીની, નાપિત અને ત્રિદંડની, ભીલની, ધૂર્ત બ્રાહ્મણની, દરાંકદેવ આદિની દઝંતકથાઓ કહેવાઈ છે. ધર્મબીજ વાવતા ચાર પ્રકારના ખેડૂતોની કથા રૂપકકથા બની છે, તો માસાહસ પંખીની કથા માર્મિક વિનોદકથા બની છે. દરેક દેવની કથા કર્મસિદ્ધાંત પર આધારિત સમસ્યાના તત્ત્વવાળી છે, તો કાલસુરિયા ખાટકીના પુત્ર સુલસની કથા નાટ્યાત્મક અંશોથી યુક્ત છે. તે ઉપરાંત જેમની અલગ કથા રજૂ થઈ નથી પણ કોઈ વિષયને સંદર્ભે જેમનાં દૃષ્યતો યંકવામાં આવ્યાં છે તેમાં 28ષભદેવ, મહાવીરસ્વામી, અભયકુમાર, અર્ણિકાપુત્ર, કરકંડુ, ગોશાલો, ગૌતમસ્વામી, ચંદનબાળા, પૂરણશ્રેષ્ઠી, મરુદેવી, વસુદેવ, યદુનંદન કૃષ્ણ વગેરે ચરિત્રોનો સમાવેશ થાય છે. આવાં ૧૫ જેટલાં દૃષ્યતો અહીં નિર્દિષ્ટ થયાં છે. બાલાવબોધકાર સોમસુંદરસૂરિની સર્જકતા અને ગદ્યશૈલીનું સાચું પ્રતિબિંબ આવી દચંતકથાઓમાં પડે છે. ગદ્યશૈલીની દષ્ટિએ આ દૃષ્ટાંતકથાઓ વિશેષ અભ્યાસનો વિષય બને એમ છે. આ દૃશ્ચંતકથાઓ વાચકના કથારસને પોષે છે અને ધર્મોપદેશ જેવા વિષયની શુષ્કતાને હળવી કરવામાં સહાયક બને છે. વિશેષ માહિતી માટે જુઓ પરિશિષ્ટ-૧ : “શ્રી સોમસુંદરસૂરિરચિત “ઉપદેશમાલા બાલાવબોધ' અંતર્ગત દઝંતકથાઓ') ઉપદેશમાલા બાલાવબોધમાં સુભાષિતો આ બાલાવબોધમાં શ્રી સોમસુંદરસૂરિએ અવાંતરે કુલ ૫૭ સુભાષિતો મૂક્યાં છે. જેમાં ૨૯ સુભાષિતો સંસ્કૃતમાં અને ૨૮ સુભાષિતો પ્રાકૃત ભાષામાં છે. થત ઉક્તમ્ કે ઉક્ત ચ” કહીને બોલાવબોધકાર સુભાષિત યંકે છે. ઘણુંખરું તો જે વિષય નિરૂપાયો હોય તેની સાથે સંબદ્ધ આ સુભાષિત હોય છે. આ સુભાષિતો સ્વરચિત ન હોતાં અન્યત્રથી પ્રક્ષિપ્ત કર્યા હોવાનો સંભવ વિશેષ જણાય છે. કેમકે આમાંના કેટલાક સુભાષિત-શ્લોકના સંદર્ભો સોમસુંદરસૂરિએ આપ્યા છે. જેવા કે ઉત્તરાધ્યાયનસૂત્ર કે દશવૈકાલિક સૂત્ર કે ઉમાસ્વામીના સિદ્ધાંતમાંથી લીધેલાં હોવાનો એમણે નિર્દેશ કર્યો છે. પણ આવા સંદર્ભ-નિર્દેશો બહુ ઓછા સુભાષિતોના અપાયા છે. ર૭મી ગાથાના બાલાવબોધ-અંતર્ગત આવતી બે પદ્યકડીઓ સુખદુઃખનાં પલ્યોપમના અંક દર્શાવનારી છે. ૨૨૭મી ગાથાના બાલાવબોધમાં જે બે સંસ્કૃત ૨9 Page #27 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-શ્લોકો છે તે કથા-અંતર્ગત રાજાને સંબોધીને કહેતા પોપટની ઉક્તિ રૂપે આવે છે, અને તે અર્થાન્તરન્યાસનું એક સુંદર ઉદાહરણ બને છે. વિશેષ માહિતી માટે જુઓ પરિશિષ્ટ-૨: ‘ઉપદેશમાલા બાલાવબોધ’ અંતર્ગત સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો) ઉપદેશમાલા બાલાવબોધ'નું ગદ્ય ‘ઉપદેશમાલા બાલાવબોધ ના ગદ્યમાં તત્કાલીન ભાષાસ્વરૂપનો, બોલચાલની લઢણોનો, એ સમયે પ્રયોજાતા રૂઢિપ્રયોગોનો, ભાષા અંતર્ગત શબ્દભંડોળનો અને એની આગવી અર્થચ્છાયાનો પરિચય મળી રહે છે. બાલાવબોધકાર ઉપદેશમાલા'ની પ્રત્યેક મૂળ ગાથાનો ક્રમશઃ આંશિક નિર્દેશ કરતા જઈ, બહુધા એના શબ્દપર્યાયો આપતા જઈ ગાથાના કથ્ય વિષયને તત્કાલીન ગુજરાતી ભાષામાં અનુવાદના સ્વરૂપે મૂકી આપે છે. પણ એ કેવળ અનુવાદ રહેતો નથી. ભાવકને કથ્ય વિષયનો વિશદપણે અવબોધ થાય તે માટે બાલાવબોધકાર ખપ જોગો વિસ્તાર કરીને વિષયને સમજાવે છે. આ વિસ્તૃતીકરણમાં લેખકે ભારે સંયમ-વિવેક જાળવ્યાં છે. બાલાવબોધ એ લાંબુંચોડું વિવરણ ન બની જાય કે વિષયનો અતિવિસ્તાર કે બિનજરૂરી વિસ્તાર ન થઈ જાય એની એમણે એકંદરે કાળજી લીધાની છાપ પડે છે. કથ્ય મુદ્દાને ચાતરીને કોઈ વિષયાંતરમાં સરી પડ્યાનું પણ ક્યાંય જણાતું નથી. બાલાવબોધકારોની કદાચ આ સહજસ્વીકૃત લેખનશિસ્ત પણ હોય. આગળ જોયું તેમ કવિએ નાનીમોટી દઝંતકથાઓને અહીં પ્રયોજી છે જે કથારસને પોષવા સાથે ધર્મોપદેશને મિષ્ટતાપૂર્વક વાચકના ગળે ઉતારવામાં સહાયક બને છે. દર્દરાંક દેવની કથા કે કાલસુરિયા ખાટકીના પુત્ર સુલસની દઝંતકથામાં તો સરસ મઝાની સંવાદકળાના અંશો પણ જોવા મળે. તો માસાહસ પક્ષીની કથામાં માર્મિક વિનોદની લકીર ખેંચાયેલી જોઈ શકાય છે. અહીં અલગ રીતે મુકાયેલી દષ્ટાંતકથાઓ તો રસપોષક બને જ છે, પણ ગ્રંથકાર ધર્મદાસગણિએ વિષયની પુષ્ટિ માટે કે વિષયને ચોટદાર બનાવવા માટે મૂળ ગાથામાં નિર્દેશેલાં દખ્રતો અને પ્રયોજેલા ઉપમારૂપાકાદિ અલંકારોનું બાલાવબોધકારે જે રીતે ગદ્યમાં રૂપાંતરણ- વિસ્તરણ કર્યું છે એ માટે તે પણ જશના અધિકારી અચૂક બને છે. આરંભની ગાથામાં જ આદિનાથ પ્રભુને માટે મુકુટ અને સૂર્યની ઉપમાઓ અને મહાવીરસ્વામીને માટે ત્રિભુવનના તિલક અને ચક્ષુની ઉપમાઓ નોંધપાત્ર બની છે. (ગાથા ૨) રર Page #28 -------------------------------------------------------------------------- ________________ સાચી સંયમક્રિયા વિના, કેવળ સાધુવેશથી કાંઈ નીપજે નહીં એ વાત ઠસાવવા માટે કેવળ ગારુડીનો વેશ ધારણ કરવાથી ઝેરનું નિવારણ થતું નથી એ દૃષ્ટાંત ચોટદાર બન્યું છે. (ગાથા ૨૧) સંસારમાં વિષયવાસનાને લઈને અનેક જીવોને દુઃખ પામતા જોઈ મહાત્મા જાતે જ તપ રૂપી પાંજરામાં આસનસ્થ બને છે એ વાત પાંજરે નંખાયેલો સિંહ મદની વેળા થતાં ખડ્ગ સાથે ઊભેલા સુભટોને જોઈને સ્વેચ્છાએ જ મદરહિત બની શાંત થઈ જાય છે એ દૃષ્ટાંત દ્વારા વિશદતાથી અને રસિક રીતે આલેખાઈ છે. (ગાથા ૫૯-૬૦-૬૧) કર્મની કલુષિતતા જુદી જુદી ઉપમાઓથી દર્શાવાઈ છે. પાણી ધૂળમાં ભેળવતાં ડહોળાય એમ, લોઢાને કાટ લાગતાં કટાઈં જાય એમ, મેલથી વસ્ત્ર ખરડાય એમ આ જીવ કર્મથી કલુષિત થાય છે. (ગાથા ૨૪૯) આ સિવાય પણ કેટલાંક માર્મિક દૃષ્ટાંતો અહીં પ્રયોજાયાં છે જેની સાથે ઉપમા-રૂપકાદિ અલંકારો પણ ગૂંથાઈ ગયા છે. કેટલાંક ઉદાહરણ જોઈએ : જેમ વસ્ત્ર વણતાં મૂળ તાણો ઉજ્જ્વળ હોય, પણ એને વાણાનો વિરૂપ રંગ લાગતાં એની ઉજ્જ્વળ શોભા વરવી બને છે એમ સમ્યક્ત્વ મૂળ તાણા સરખું નિર્મળ છે, પણ પછી વિષય-કષાયાદિનો રંગસ્પર્શ થતાં એ જીવનવસ્ત્રને ખરાબ કરે છે. (ગાથા ૨૭૩) વિષવેલિના વનમાં પ્રવેશનાર ત્યાંના વાયુનાં ગંધ-સ્પર્શથી જ મરે એમ માયાની વિષવેલિવાળું આ સંસારવન છે જેની ગહનતા માણસ જાણતો નથી. (ગાથા ૩૧૩) સાધુ નારીરૂપ જોઈને એ રીતે દૃષ્ટિ વાળી લે છે, જેમ માણસ સૂર્ય સામે ગયેલી દૃષ્ટિને પાછી વાળી લે છે. (ગાથા ૩૨૮) ગચ્છમાંથી નીકળી ગયેલા સાધુ પ્રમાદરૂપ જંગલમાં જ્યાં અનર્થ કરનારા અનેક વિષય-કષાયાદિ ચોરોનો વાસ છે ત્યાં જઈ ક્રિયારહિત બને છે. (ગાથા ૪૨૨) ચંદન-સુખડનો ભાર વહેતો ગર્દભ કેવળ ભારનો જ ભાગીદાર થાય છે, ચંદનની સુગંધને અનુભવી શકતો નથી તેમ ચારિત્રક્રિયારહિત જ્ઞાની કેવળ પોથાંમાંના જ્ઞાનનો જ ભાર વહે છે, પણ એના ફળસ્વરૂપ મોક્ષને પામી શકતો નથી. (ગાથા ૪૨૬) જેમ કોઈ રાજા સિંહાસને બેસી પોતાની મેળે જ છત્ર-ચામર-ધ્વજાદિકનો આડંબર કરાવે, પણ પૃથ્વી, લક્ષ્મી કે હાથીઘોડાની રાજ્યરિદ્ધિ ન હોય તો કેવળ છત્ર-ચામર ધરાવવાથી લક્ષ્ય સિદ્ધ ન થાય, તેમ ક્રિયાનુષ્ઠાન વિના કેવળ વેશમાત્રથી મહાત્મા ન થવાય. (ગાથા ૪૩૬) २३ Page #29 -------------------------------------------------------------------------- ________________ કોઈ મૂર્ણ ખીલો, દોરડું, મોરંગી, ગળે બાંધવાની ઘંટડી – એવાં ઢોરને યોગ્ય સાધનો વસાવે, પણ ઘેર ઢોર જ ન હોય તો બધું નિરર્થક. તેમ સાધુ વસ્ત્ર, પાત્ર, ડાંડો, દડાસન આદિ ઉપકરણો એકઠાં કરી જો જયણા જ ન કરે તો બધું નિરર્થક. (ગાથા ૪૪૬) જેમ બળી ચૂકેલી લાખ ને ભાંગેલો શંખ કામમાં રહેતાં નથી તેમ પ્રમાદી દીક્ષિત જીવન નકામું છે. (ગાથા ૪૮૯) ઉપરની કેટલીક ગાથાઓમાં રજૂ થયેલાં દચંતો અને એની સાથે ગૂંથાયેલાં ઉપમા-રૂપકાદિ અલંકારો ઉપરાંત ક્યારેક કવિ રોજિંદા જીવનવ્યવહારમાંથી પણ ઉપમાનો ખોળી લાવે છે. જુઓ: ગાંધીને ત્યાંથી વસાણું પણ રોકડ નાણાંથી જ મેળવાય છે, એમ આવતા ભવનાં લબ્ધિ-સુખ આ ભવમાં કરેલી ધમરાધનાથી જ મેળવાય. (ગાથી ર૯૨) માણસ કામવાસનાજનિત દુઃખને પણ સુખ માને છે, જેમ ખરજવાને ખંજવાળતો માણસ એના દુઃખને સુખ માને છે. (ગાથા ૨૧૨) જેમ વૈદ્ય કોઈ વાયવિકારના દર્દીને સૂંઠ-પીપળનું વાયુનાશક ઔષધ ઘસીને પિવડાવે તેમતેમ રોગના પ્રબળપણાને લીધે પેલા રોગીનું પેટ વાયુથી ભરાઈ જાય તેમ વીતરાગરૂપી આપ્તવૈદ્ય કર્મરૂપી રોગના નાશ માટે સિદ્ધાંતમદ રૂપી ઔષધ પિવડાવે તોપણ ગાઢા બહુકર્મી પાપી સંસારી જીવરૂપી રોગીનાં ચિત્તરૂપી પેટ પાપરૂપી વાયુથી ભરાઈ જાય છે. ગાથા ૪૮૮) - કમળપત્રોને એક ઉપર એક મૂકી તીક્ષ્ણ સોયથી તત્કાલ વીંધવામાં આવે પણ હકીકતે તે પત્ર એક પછી એક ક્રમશઃ ભેદાય છે, તથા કોઈ પુરુષ જૂનું વસ્ત્ર તત્કાલ હાથથી ફાડે છે પણ હકીકતે એક તાંતણા પછી બીજો તાંતણો તૂટતો હોય છે. તે રીતે સમય સૂક્ષ્મ છે અને એવા અસંખ્યતાના સમયમાં કર્મબંધ બંધાય છે. (ગાથા ૨૪) ગાથા ૨૪ના બાલાવબોધમાંની આ બન્ને કલ્પના બાલાવબોધકારની મૌલિક છે, મૂળ ગાથામાં નથી.) જેમ વાઘણ પોતાના બાળકને ભદ્ર અને સૌમ્ય જ માને છે, પણ એમ ન જાણે કે એ મોટા હાથીઓનો પણ વિનાશક છે. (ગાથા ૮) આમ જોઈ શકાશે કે આખાયે ગ્રંથનો વિષય વૈરાગ્યપ્રેરક ઉપદેશનો. ધર્મગ્રંથ તરીકે એની ઉપયોગિતા ઘણીબધી છતાં એક સાહિત્યકતિ તરીકે આખોયે ગ્રંથ નીરસ અને શુષ્ક બની જવાનું મોટું ભયસ્થાન. પણ જાણે કવિ આ ઉપદેશ તત્ત્વ હૃદયસ્પર્શી બનાવવાનો પડકાર ઝીલતા હોય એમ એમણે કથાઓ અને દાંતોને સાંકળી લઈને, ઠેરઠેર ઔચિત્યપૂર્ણ, ચોટદાર અને માર્મિક એવાં ઉપમા-રૂપકાદિથી २४ Page #30 -------------------------------------------------------------------------- ________________ અલંકૃત કરીને ગદ્યને સરળ અને રસાળ બનાવ્યું છે. ધર્મપ્રેમીને જો આ ગ્રંથના ઉપદેશમાં રસ પડશે તો સાહિત્યપ્રેમીને એ ઉપદેશને ભાવક સુધી પહોંચાડતા ગદ્યમાં પણ એટલો જ રસ પડશે એ નિઃશંક છે. આ બાલાવબોધ દ્વારા મધ્યકાલીન ગુજરાતી ભાષાનું કેવડું મોટું શબ્દભંડોળ અહીં ઉપલબ્ધ બને છે! આજથી પોણા છસો વર્ષ પહેલાં રચાયેલા આ ગ્રંથમાં તત્કાલીન ગુજરાતી ગદ્યનું સાહજિક સ્વરૂપ જોવા મળે છે એ રીતે એનું દસ્તાવેજી મૂલ્ય પણ છે. છ સૈકા પૂર્વે થયેલા અને મધ્યકાળના “બાલાવબોધ' જેવા ગદ્યસાહિત્યસર્જનમાં પોતાનો પ્રભાવ પાડી જનારા આ કવિની અદ્યાવિપર્યત અપ્રકાશિત રહેલી આ કૃતિ પ્રગટ થતાં મધ્યકાળના પ્રકાશિત ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરણ બની રહેશે. ૬. પ્રતપરિચય અને પાઠસંપાદન પ્રાપ્ય પ્રતોઃ જૈન સાધુકવિ શ્રી સોમસુંદરસૂરિકૃત ‘ઉપદેશમાલા બાલાવબોધ' (રચના સંવત ૧૪૮૫)ની સાત હસ્તપ્રતો જૈન ગૂર્જર કવિઓ ભાગ-૧ (બીજી આવૃત્તિ)માં નોંધાયેલી છે. આ સિવાય પણ આ કૃતિની લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ), પાટણ, કોડાય વગેરેના ભંડારોમાં અન્ય હસ્તપ્રતો ઉપલબ્ધ છે. આ પ્રતોમાંથી લેખન સંવત વિનાની, ઘણા મોડા લેખન સંવતવાળી, અપૂર્ણ કે જીર્ણ પ્રતોને છોડી દઈને, વહેલાં લેખનવર્ષ ધરાવતી અને સંપૂર્ણ એવી ત્રણ પ્રતોને કૃતિના પાઠસંપાદન અને પાઠાંતરો માટે અહીં પસંદ કરવામાં આવી છે. આ ત્રણ હસ્તપ્રતો આ પ્રમાણે છે: (૧) લા. દ. ભા. સં. વિદ્યામંદિર, અમદાવાદની (ક. રજિ. ૮૫૮/૨૨૦૧૪૩ વાળી) પ્રત. (૨) કોડાય ભંડારની (જ. ૧૪૭/૧૬૭૦ વાળી) પ્રત. (૩) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની (જ. ૧૬૩૪૬/ડા. ૩૪૧ વાળી) પ્રત. (આ પ્રત “જે. ગૂ. ક.માં હાલા ભંડારની પ્રત તરીકે દર્શાવાઈ છે. પણ હવે તે પાટણના ભંડારમાં સમાવિષ્ટ છે.) આ ત્રણ હસ્તપ્રતોને અહીં અનુક્રમે ક, ખ, ગ હસ્તપ્રત તરીકે નામાંકિત કરવામાં આવી છે. ક હસ્તપ્રત (લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદ)ને “ઉપદેશમાલા બાલાવબોધ'ની મુખ્ય વાચના માટે સ્વીકારી છે. જ્યારે ખ પ્રત (કોડાય ભંડાર) અને ગ પ્રત (શ્રી હે. છે. જ્ઞાનમંદિર, પાટણ)માંથી પાઠાંતરો નોંધવામાં આવ્યાં છે. ક પ્રતને વાચના માટે સ્વીકારવાનું મુખ્ય કારણ એ છે કે કૃતિની ઉપલબ્ધ ૨૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતોમાં એ સૌથી જૂની અને કૃતિના રચના વર્ષ સંવત ૧૪૮૫ પછી કેવળ ૧૪ વર્ષ પછીની સંવત ૧૪૯૯ના લેખનવર્ષવાળી આ પ્રત છે. તે ઉપરાંત પ્રત સંપૂર્ણ હોવા સાથે સ્વચ્છ હસ્તાક્ષરોમાં લખાયેલી છે. જ્યારે ખ પ્રતનું લેખનવર્ષ સંવત ૧૫૨૭ અને ગ પ્રતનું લેખનવર્ષ સં. ૧૫૪૬નું છે. તે બન્નેને પાઠાંતર માટે અહીં ઉપયોગમાં લીધી છે. પ્રતપરિચય : (૧) કૈં પ્રત લા. દ. ભા. સં. વિદ્યામંદિર, અમદાવાદ. હસ્તપ્રત સૂચિક્રમાંક રજિ. ૮૫૮/ ૨૨૦૧૪૩, પ્રતનાં કુલ પત્ર ૧૦૨ છે. પ્રતનાં પાનાંની લંબાઈ ૨૨.૦ સે.મિ. છે તથા પહોળાઈ ૯.૫ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉ૫૨ અને નીચે ૧.૦ સે.મિ. જગા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડ આકૃતિ કરી કોરી જગા છોડી છે. હસ્તપ્રતની દરેક બાજુએ ૧૫ લીટી છે. એક લીટીમાં ઘણુંખરું ૫૦થી ૫૨ અક્ષરો છે. પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે આપેલો છે. પ્રત અતિ સ્વચ્છ, સુવાચ્ય છે. અક્ષરો પ્રમાણમાં નાના, મરોડદાર, સુઘડ, સુંદર અને એકધારા સુરેખ લખાયેલા છે. મુખ્યત્વે પડિમાત્રાનો પ્રયોગ થયો છે, ક્વચિત જ ઊભી માત્રાનો ઉપયોગ થયેલો દેખાય છે. પ્રતની લિપિ જૈન જણાય છે. ष બ' માટે હુ અને પ બન્નેનો ઉપયોગ થયો છે. જેમકે સુલ, રેહા પણ છે અને નિીરૂ, દ્વેષજ્ઞ પણ છે. ‘ને’ અનુગ માટે બધે હુઇં’ પ્રત્યય વપરાયેલો છે. જેમકે “મહાવીરહ્રદ’, મહાસતીÇઇ' ‘આત્માહૂઇં' ક્વચિત જ રહઈં' મળે. છે. મહાત્મારહઈં.’ ઉપદેશમાલા બાલાવબોધ'ની આ પ્રતની લેખનસંવત ૧૪૯૯ શ્રાવણ વદ ૪ ગુરુવાર મળે છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છેઃ | ૢ || ૐ નમઃ શ્રી સર્વજ્ઞાય ! અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિ શ્રી ઉપદેશમાલા બાલાવબોધઃ સમાપ્તમિતિ. છ. ગ્રંથાગ્રમ્ ૫૦૦૦. છે. છ. શુભં. બાણેશમૂત્યુંદધિશીતમહો ૧૪૮૫ મિતિઽબ્દે. શ્રી સોમસુંદરગુરુપ્રવરે પ્રણીતઃ. આકલ્યાનષયતાદુપદેશમાલા બાલાવબોધ ઇહ સર્વજનોપયોગી. શુભં, સંવતુ ૧૪૯૯ દુંદુભિ સંવત્સરો શ્રાવણ વદિ ૪ ગુરુદિને. તદ્દિને પુસ્તિકા શ્રાવિકા २६ Page #32 -------------------------------------------------------------------------- ________________ રુપાઈ ઓસવાલ વંશોત્વના આત્મપઠનાર્થે પુસ્તિકા લેખાપિત. છ. છ. છ. શુભં ભવતુ લેખક પાઠક્યોઃ છ.છ.છ. પ્રતમાં ધર્મદાસગણિકૃત ઉપદેશમાલા’ની કુલ ૫૪૪ મૂળગાથાઓ આપવા સાથે એનો બાલાવબોધ રચવામાં આવ્યો છે. બ' પ્રત કોડાય ભંડાર, હસ્તપ્રત સૂચિક્રમાંક ૧૪૭/૧૬૭૦ (ડા.પૂ. પ્ર. ૪૩). પ્રતનાં કુલ પત્ર ૭૯ છે. પ્રતના પાનાની લંબાઈ ૩૫.૫ સે.મિ. છે. તથા પહોળાઈ ૧૫.૫ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જેટલી જગા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડઆકૃતિ કરી કોરી ગા છોડી છે. હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૭ લીટી છે. એક લીટીમાં ઘણુંખરું ૫૫થી ૬૦ અક્ષરો છે. પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે આપેલો છે. પ્રત સુવાચ્ય છે. અક્ષરો પ્રમાણમાં મોટા, મરોડદાર છે પણ એકધારા સુરેખ નથી. પડિમાત્રા અને ઊભી માત્રા બન્નેનો ઉપયોગ થયેલો દેખાય છે, પ્રતની લિપિ જૈન જણાય છે. ખ’ માટે રૂ અને રૂ બન્નેનો ઉપયોગ થયો છે. જેમકે પ્રભુત્વ, તુલ પણ છે અને તેષજ્ઞ, રાત્રિય, હવે પણ છે. ને' અનુગ માટે બધે ઇં પ્રત્યય વપરાયેલો છે. જીવહુઇ, ત્રિભુવનહુઇં, ગણધરહુઇં આ પ્રતની લેખન સંવત ૧૫૨૭ આષાઢ વદ ૧ મળે છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે. | પ્॰ | શ્રી સાધુવિજ્ય ગુરૂભ્યો નમઃ ॥ અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : શ્રીમત્તપાગણ નભોગણ ભાસ્કરાભઃ શ્રી સોમસુંદરગુરુઃ પ્રવરૈઃ પ્રણીતઃ આકલ્પમેષજ્જતા ઉપદેશમાલાવબોધ મિઇહભધજનો પક્ષથૈ ॥ ૧ ॥ શ્રી ઉપદેશમાલાવબોધ સંપૂર્ણ. સંવત ૧૫૨૭ વર્ષે આસાઢ વિદ પિડવે લિખિતં મંડપદુર્ગે શુભં ભવતુ. યાદશં પુસ્તકે દૃષ્ટ તાદશં લિખિતં મયા. દિ શુદ્ધમશુદ્ધ વા. મમ દોષો ન દીયતે. શ્રીરસ્તુ. પં. સાધુવિજ્યગણિશિષ્ય २७ Page #33 -------------------------------------------------------------------------- ________________ સોમસાધુગણિ લિખિતં. શ્રીર્ભવતુ. છ. શ્રી. છ. ગ′ પ્રત શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ. હસ્તપ્રત સૂચિક્રમાંક ૧૬૩૪૬ (ડા. ૩૪૧). પ્રતનાં કુલ પત્ર ૧૧૦ છે. પ્રતના પાનાની લંબાઈ ૨૬.૦ સે.મિ. છે. તથા પહોળાઈ ૧૧.૦ સે.મિ. છે. બન્ને બાજુએ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જેટલી જગા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડ આકૃતિ કરી કોરી જગા છોડી છે. હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૬ લીટી છે. એક લીટીમાં ઘણુંખરું ૪૭થી ૫૦ અક્ષરો છે. પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે આપેલો છે. પ્રત સ્વચ્છ અને સુવાચ્ય છે. અક્ષરો મધ્યમસરના, મરોડદાર, સુઘડ, સુંદર અને એકધારા સુરેખ લખાયેલા છે. મુખ્યત્વે ઊભી માત્રાનો પ્રયોગ થયો છે. ક્વચિત જ પડિમાત્રા જોવા મળે છે. ખ માટે રૂ અને ષ બન્નેનો ઉપયોગ થયો છે જેમકે ‘મુહ’ પણ છે અને ‘સરીષ” પણ છે. ‘ને’ અનુગ માટે પ્રતની પૂર્વાર્ધ મોટેભાગે બધે ‘હૂઇં’ પ્રત્યય વપરાયેલો છે. પણ પાછળથી ‘રહઈં’ પ્રત્યય પણ સારા પ્રમાણમાં વપરાયો છે. આ પ્રતની લેખન સંવત ૧૫૪૬ જેઠ વદ રવિવાર છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : | ॰ || ૐ નમઃ શ્રી વર્ધમાનાય. અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિ શ્રી ઉપદેશમાલા પ્રકરણ બાલાવબોધઃ, સમાપ્તઃ, છ, સંવત ૧૫૪૬ વર્ષે જ્યેષ્ટ દિ વિદિને. શ્રી સોમસુંદરસૂરિ તત્પદે શ્રી જ્યચંદ્રસૂરિ તત્પદે શ્રી લક્ષ્મીસાગરસૂરિ શ્રી સોમયસૂરિ તત્પદ્યે શ્રી સુમતિસાધુસૂરિ શ્રી શ્રી શ્રી ઇંદ્રનંદિસૂરિ. પં૰ તીર્થજયગણિશિષ્ય અભયકીર્તિગણિના લિખિતં સ્વકૃતે પરોપગારાયા. શ્રીરસ્તુ. શ્રી અહમ્મદાવાદનગરે. છ. શ્રી. શ્રી. શ્રી, શ્રી. શ્રી. પાઠસંપાદનપદ્ધતિ ૧. ‘ક' પ્રતને આધારે વાચના તૈયાર કરવામાં આવી છે. ખ’ અને ‘ગ' પ્રતમાંથી પાઠાંતરો નોંધ્યાં છે. ૨. ઘણી જગાએ ‘ખ’ પ્રતનો પાઠ સ્વીકારવાનું બન્યું છે. ત્યાં ‘ક’ પ્રતનો પાઠ २८ Page #34 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતરમાં મૂક્યો છે. ક્વચિત “ગ” પ્રતનો પાઠ પણ વાચનામાં સ્વીકારાયો છે. ૩. “ક પ્રતના કોઈ શબ્દમાં કેટલાક અક્ષરો છટકી જઈને શબ્દ આંશિક લખાયો હોય તો તે “ખ” અને “ગ” પ્રતને આધારે પૂરો કરી લીધો છે. ૪. “ગ” પ્રતનાં લગભગ અડધાં પત્રો પછી, શબ્દોથી માંડીને પંક્તિઓની પંક્તિઓ લેખનકારને હાથે છૂટી ગઈ છે. જેમકે ક અને ખ પ્રતમાં જે સંસ્કૃતપ્રાકૃત સુભાષિતો આવે છે તે પાછળથી “ગ” પ્રતના લેખનકારે છોડી દીધાં છે, આવાં સ્થાનોના ભ્રષ્ટ પાઠો પાઠાંતર તરીકે નોંધવાનું જતું કર્યું છે, ક'ની વાચનાથી જુદા પડતાં ખ પ્રતનાં પાઠાંતરો જ્યાં નોંધ્યાં છે તેવાં સ્થાનોએ ગ” પ્રત કોની સાથે છે એ નોંધવા માટે “ગ' પ્રતનો મહદંશે ઉપયોગ કર્યો છે. એ સિવાય એવા ભ્રષ્ટ પાઠોને લક્ષમાં લીધા નથી. ૫. સામાન્ય ઉચ્ચારભેદવાળા પાઠોને પાઠાંતરમાં નોંધ્યા નથી. ૬. ત્રણેય પ્રતોમાં કેટલેક સ્થાને લેખનકારોએ ભૂલથી કૃતિના ગદ્દાંશને બેવડાવ્યો હોય છે. લેખનકારની આ સ્પષ્ટ સરતચૂક છે એમ સ્વીકારીને એવાં મોટા ભાગનાં સ્થાનોને પાઠાંતર તરીકે નોંધવાનું જતું કર્યું છે. ૭. ગાથાક્રમાંકોની ભૂલો સુધારી લીધી છે. ૮. ક પ્રતના લેખનકાર બધે જ પ્રામત', પ્રામઈ', પ્રામીઈ' જેવા શબ્દોમાં “ર” કાર કરે છે તે કાઢી નાખીને બધે પામત', પામઈ', પામી' કરી લીધું છે. એ જ રીતે કહઈ છુઈ' જેવાં ક્રિયારૂપોમાં લેખનકાર બધે જ ચુ જોડે છે. ત્યાં “ચ્છને બદલે બધ “છ” કરી લીધું છે. ૯ વાચનામાં અવાંતરે અંગ્રેજી આંકડા હસ્તપ્રતના પત્રક્રમાંકનો નિર્દેશ કરે છે. A અને B અનુક્રમે જે-તે પત્રક્રમાંકનું આગવું/પાછલું પૃષ્ઠ સૂચવે છે. २९ Page #35 -------------------------------------------------------------------------- ________________ વિષયનિર્દેશ ગાથી. ૧૦-૧૧ ૧૩ ૧૪-૧૫ વિષય તીર્થંકરદેવને નમસ્કાર. આદિનાથ અને મહાવીરસ્વામી કેવા છે? તપ વિશે આદર કરવો – ઋષભદેવ અને મહાવીરની જેમ. ૨ સર્વ સાધુઓએ ક્ષમા આણવી – મહાવીરની જેમ. ઉપસર્ગો આવે નિશ્ચલ રહેવું – મહાવીરની જેમ. વિનયને વરેલા ગૌતમસ્વામી. ગુરુવાણી વિનયથી સાંભળવી. સંઘમાં કે ગચ્છમાં ગુરુ સર્વપ્રધાન છે. ગુરુ વયમાં નાના હોય તોપણ નીચા નથી. ગુરુના ગુણ – કેવા હોય ? વર્તમાનમાં આચાર્ય પ્રવચનશાસનના ધારક હોઈ તીર્થકર સમાન છે. માન – ગર્વ ન ધરો – ચંદનબાળાની જેમ. ચંદનબાળાનો વિનય. મહાસતીએ આવો વિનય એટલા માટે કરવો કે ધર્મ પુરુષમૂલ છે. પુરુષની મુખ્યતા ૯-૧૦ આત્મા સાક્ષી આપે – સાખ પૂરે તે જ કર્તવ્ય પ્રમાણ. ૧૦ માત્ર સાધુવેશે કાંઈ ન નીપજે. ૧૧ – છતાં સાધુવેશ પણ જરૂરી, કેમકે વેશ ધર્મને સાચવે છે. ૧૧ વેશ વ્યવહારથી જ પ્રમાણ છે, છેવટે તો મનના ભાવ જ ૧૨ શુભાશુભ બંધનું કારણ છે. સમય એ સૂક્ષ્મકાલ છે. જીવ જે સમયે જે શુભાશુભ ૧૨ ભાવમાં વર્તે છે તે સમયે તેવાં શુભાશુભ કર્મ બાંધે છે. ક્રોધ-અહંકારાદિ અશુભ ભાવથી કાર્ય સિદ્ધ ન થાય. ૧૩ ગુરુ-ઉપદેશને ટાળી સ્વેચ્છા-બુદ્ધિએ કામ કરનાર શિષ્ય ૧૩ આત્મહિત સાધે નહીં. અભિમાની, કૃતબ, અવિનયી તેમજ ગુરુને નહીં નમનારો ૧૪ શિષ્ય નિદ્ય બને. ૧૬ ૧૭-૧૮ ૨૦ ૨૧ ૨૪ ૨૫ ૨૭ ३० Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૮ 2O ૩૧ ૩૪ ૩૬ ૨૦ 1s ર૧ 3 X0 હળુકર્મી જીવ થોડામાં પણ બોધ પામે. ૧૪ સર્વ વસ્તુનું અનિત્યપણું ૧૫ અનિત્ય સુખને સુખ ન કહેવાય; સાચું તો મોક્ષસુખ જ. ભારેકર્મી જીવ કેમેય બોધ પામે નહીં. ૧૬ બોધ ન પામનારા જીવો દુર્ગતિમાં પડે. પૂર્વભવનાં અને આ ભવનાં કેટલાંયે પાપ એવાં હોય છે ૧૭ જે બોલાય જ નહીં. સમ્યફપણે પોતાના દોષ સ્વીકારવા ને ખમાવવા. કષાયાગ્નિને જે ઓલવે તે મુનિ ઉત્તમ મહાત્મા. કષાયનું સ્વરૂપ. કષાયનો હેતુ ભોગની ઇચ્છામાં છે. માટે ભોગ તજવા જબૂની જેમ અને ત્યાગીનું આલંબન લેતા પ્રભવની જેમ. કૂરકર્મા જીવ ધર્મના પ્રભાવે બોધ પામે. વિવેકી માણસ પોતાની પ્રતિજ્ઞા નિભાવે – ઢંઢણકુમારની ૨૨ જેમ. મહાત્માનો અધિકાર તપનિયમસંયમનાં અનુષ્ઠાનો જેવાં ૨૪ ધર્મકાર્યને વિશે છે. આહાર, વસ્ત્રપાત્રાદિક, ઉપાશ્રયને વિશે નહીં. મહાત્મા ભૂખતૃષાદિ સહે પણ અશુદ્ધ આહાર તો ન જ લે. વિપત્તિમાં મહાત્મા દઢધર્મ બને; ક્રોધ ન કરે. -- જેમ સ્કંદાચાર્યના શિષ્યોએ ક્રોધ ન કર્યો. ધર્મવિચારમાં હલુકમપણું જ પ્રધાન કારણ; કુળ નહીં. ૪૫-૪૭ જીવ ભવભવે નવાં નવાં કુળ પામે માટે કુળાભિમાન ન કરવું. ૨૮ મહાત્મા ધન-કામિની પ્રત્યે નિલભતા કેળવે - ૨૯ વયરસ્વામીની જેમ. પરિગ્રહ અનર્થનો હેતુ છે. અસંખ્ય દુષ્કૃત્યો માણસ અર્થધન)ને લઈને કરે છે. ૫૧ ચારિત્ર અને દ્રવ્ય(અર્થ)ને પરસ્પર વિરોધ છે. પર ' મહાત્મા પરિગ્રહ કરે તો એમનો સાધધર્મ પ્રપંચ જ જાણવો. ૩૧ ૫૩-૫૪ પાછલા ભવમાં કરેલા વૈયાવૃત્યાદિ તપનું ફળ મળે. કુળ ૩૧ ભલે મોટું ન હોય, કર્તવ્ય રૂડું ને મોટું જોઈએ. ૫૫ તપમાં ક્ષમા મુખ્ય મોક્ષાંગ છે. ૪૧ ૪૨ ૪૩ ૪૪ ४८ ४८ 39 Page #37 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૫૭-૫૮ ૫૯-૬૨ ૬૩-૬૪ ૬૫ ૬૬-૬૭ ૬૮ ૬૯ ৩০ ૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ ૭૭ ૭૮ * × ૨ ८० ૮૧ ૮૪ સાધુ સર્વકાંઈ સહન કરે છે. ૩૪ મહાત્મા જેમ ક્રોધ ન કરે તેમ માન પણ ન કરે – ચક્રવર્તી ૩૪ સાધુની જેમ. જે સાધુ ગુરુનું વચન ન માને તે દોષમાં પડે – ૩૫-૭ સિંહગુફાવાસી મુનિની જેમ. શાસ્ત્રનું પઢવું-ગણવું તો પ્રમાણ, જો તે બ્રહ્મચારી હોય. જે પાપોને આલોચે એને ગયેલું સાધુપદ પણ મળે. ગુણમત્સર એ નિર્વિવેકીપણું છે. મહાત્માની ગુણપ્રશંસા ન સાંખી શકનાર પુરુષ મટીને સ્ત્રીપણું પામે. ઈર્ષ્યાથી જીવ હીનપણાને પામે. વઢવાડિયા ઇહ-પરલોકમાં બહાર ફેંકાઈ જાય. અકાર્ય કરનાર તો દુઃખી થાય જ, પણ એની વિકથા કરનાર પણ પાપ ઉપાર્જે. આત્મપ્રશંસા, પરનિંદ્ય, જીભની અવશતા, કામભોગની અવશતા, કષાયોનું સેવન જેવા દોષોથી ધર્મનો ભંડાર ખાલી થાય. અવર્ણવાદનો વિશેષ દોષ છે. ધ્રુવિન્દ્રત શિષ્યના દોષ. ગુરુ પ્રત્યે ભક્તિ-વિનય-ગૌરવ ન હોય એ શિષ્યને ગુરુ પાસે રહેવામાં કાંઈ ફ્ળ નથી. – ગુરુની વાત ન માનનાર શિષ્ય ગુરુ માટે અનર્થ છે. સુશિષ્યનું સ્વરૂપ. સારા સાધુ કેવા હોય ? સાધુ કેવાં વચન બોલે ? ૩૮ ૩૯ ૩૯-૪૦ ૪૦ ૪૧ ૪૧ ૪૨ ૪૪ ૪૪ સાધુ સમુદ્રની પેઠે ગંભીર છે. પોતાનાં સુખદુઃખ નિષ્કારણ ૪૫ પરને ન કહે. ३२ ૪૨ ૪૫ ૪૬ અજ્ઞાન તપનું અલ્પળ મળે – તામલિ તાપસીની જેમ. ૪૬ મિથ્યાત્વી તપનું અલ્પળ મળે. ૪૭ ૪૭ ઉપસર્ગો સહન કરનાર સુસાધુનું થોડું તપ પણ મોક્ષફળ આપે. મૂર્ખ લોક અજ્ઞાતપણાથી જે વાસ્તવમાં છે તેનાથી જુદું જ માને. ૪૮ ૪૩ ૪૩ ૪૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૮૫-૮૭ ८८ ૮૯ ८० ૯૧ ૯૨ ૯૩ ૐ ૐ ૐ ૐ ૐ ૧૦૦ ૧૦૧ ૧૦૬ વિવેકીનું કામ સરે શાલિભદ્ર અને ધાની જેમ. ૪૮ ધર્મ ખાતર કેટલાકે પ્રાણ ત્યજ્યા છે – અવંતી સુકુમારની ૫૦ જેમ ૧૦૭ ૧૦૮ - શરીર અને જીવ જુદા છે. એ બેને કેવળ આ ભવનો જ સંબંધ છે તો શરીરનો મોહ શાને ? ભલે થોડીક પળ, પણ જો જીવ એકાગ્ર મનથી દીક્ષાપાલન ૫૧ કરે તો મોક્ષ પામે. ધર્મને કારણે ઘણા મહાત્માએ શરીર ત્યજ્યાં મુનિની જેમ, સાચા સાધુ સમભાવ રાખે. ગુરુવચનમાં સાચા ભાવથી શ્રદ્ધા રાખવી સિંહગિરિના શિષ્યોની જેમ. - - - ગુરુના આદેશપાલનમાં શિષ્ય વિચાર કે વિલંબ ન કરે. ગુરુવચનમાં શિષ્યે આસ્થા રાખવી. ગુરુ પર આસ્થા રાખવાથી શિષ્યને ગુણ થાય. સુશિષ્યના ગુણ. ગુણવંત શિષ્યને મળતા લાભો, નિર્ગુણ શિષ્યને થતા ગેરલાભો. મેતાર્ય ૫૨ આર્ય ३३ ૯૯ ગુરુના અનાદરથી શિષ્યને મહાદોષ લાગે જેમ. સુશિષ્ય ગુરુભક્તિ રાખે સુનક્ષત્ર મહાત્માની જેમ. ગુરુની સેવા કરતાં ઇહ લોકમાં પણ જ્ઞાન-લક્ષ્મી મળે. પરલોકમાં કલ્યાણ ઇચ્છનારે ગુરુભક્તિ કરવી. ૧૦૨-૧૦૩ ગુરુ સર્વ સુખના આપનાર અને સર્વ દુઃખના ફેડનાર છે. ૬૦ ૧૦૪ ગુરુએ શિષ્યને રૂડી રીતે શિક્ષા દેવી. ૧૦૫ ૫૧ યથાસ્થિત ધર્મ ન કહે તો આવતે ભવે ધર્મ ન પામે મરીચિની જેમ. સાધુ પ્રાણ ત્યજે, પણ પોતાનાં નિયમવ્રત વિરાધે નહીં. તપ-દાન-અનુમોદના કરે તે ત્રણેય સદ્ગતિ પામે અનુક્રમે બલદેવ, રથકાર અને મૃગલાની જેમ. 222 223 ૫૩ - ૫૩ # હૃદ ૫૬ દત્તમુનિની ૫૭ ૬૧ દેહ જવા છતાં પાપમય વચન ન બોલવું – કાલિકાચાર્યની ૬૧ જેમ. ૫૬ ૫૯ ૫૯ ૬૩ ૬૪ ૬૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯ તપથી મોક્ષ પામે – પૂરણ શ્રેષ્ઠીની જેમ. ૬૬ અશક્ત સાધુનો નિત્યવાસ હોવા છતાં તે આરાધક બને. ૬૬ નિષ્કારણ નિત્યવાસ કરનાર દોષમાં પડે. ૬૭ વૃક્ષ આદિ છેદી-છંદાવી ઘર સમરાવે તે મહાત્માનું ૬૭ મહાત્માપણું જાય જ. મહાત્માએ ગૃહસ્થનો પ્રસંગ ન પાડવો. મહાત્માને સ્ત્રીના પરિચયનો વિશેષ દોષ છે. મહાત્માએ જ્યોતિષ - નિમિત્તશાસ્ત્ર આદિ કર્તવ્યો ન કરવાં. મહાત્મા નિમિત્તાદિકનો પ્રસંગ ન કરે. જીવ જેમ જેમ પ્રમાદ કરે તેમ ધર્મમાં શિથિલ થાય; કષાયપ્રેરિત થઈ ગુણ ચૂકે. દૃઢતાથી ધર્માનુષ્ઠાન કરનાર મોક્ષ પામે રાજાની જેમ. ૧૨૩ ૧૨૪-૧૨૯ રાગદ્વેષ વિશે વિચાર : ૧૨૪ ૧૨૫ ચંદ્રાવતંસક ધૃતિવાન અને નિશ્ચલચિત્ત હોય તે સહન કરીને તપ કરે; ૭૧ દૃઢ મનનો ન હોય તે ધર્મ-વિરાધના કરે. અવિવેકી જીવ કોપ કરતાં દુર્ગતિને પામે ક ભિખારીની જેમ. -- ગૃહસ્થ પણ જો વ્રતપાલનમાં દૃઢ હોય તો સાધુનું તો પૂછવું ૭૧ જ શું ? એ તો હોય જ. સાગરચંદ્રની જેમ. ગૃહસ્થે ધર્મમાં દઢતા નિશ્ચલતા રાખવી કામદેવ ૭૨ શ્રાવકની જેમ. વિવેક માટે યત્ન કરવો, ધર્મમાં પ્રમાદ ન કરવા. -- પ્રમાદનો હેતુ મુખ્યત્વે રાગદ્વેષ છે. રાગદ્વેષના વશમાં ન આવવું. રાગદ્વેષ સમ્યક્ત્વના વિનાશક ३४ ૬૮ ૬૯ ૬૯ ૬૯ છે. રાગદ્વેષ વૈરી અને અનર્થકારી છે. રાગદ્વેષ કયા અનર્થો કરે ? રાગદ્વેષનાં ફળ કડવાં છે એ જાણવા છતાં રાગદ્વેષનું પાપ કરવું એ વિરૂપતા છે. રાદ્વેષને લઈને જ સઘળાં દુઃખ છે. છુ ৩০ ૭૩ ૭૪ ૭૪-૭૬ ૭૪ ૭૪ ૭૫ ៩ ៩ ៩ ૭૫ ૭૫ ૭૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ જે ગર્વ કરે તેનું તપ નિષ્ફળ છે – ગોશાલની જેમ. ૭૬ વઢવાડિયા, રિસાળ જીવનાં સંયમ-ચારિત્ર નિષ્ફળ જાય. કષાયથી વર્તતો જીવ તપ-સંયમને બાળી મૂકે છે. ૭૭ કષાયના ઉત્કટ પરિણામે તપસંયમ અધિક થાય, મંદ ૭૭ પરિણામે ઓછો થાય. કષાયના મધ્યમ પરિણામે તપ-સંયમના નાશનું રૂપ. ૭૮ રિસાઈને જે જીવ મારે તો તપસંયમ ગુમાવે, નવાં કર્મ બાંધે. ૭૮ મહાત્મા શાપ, નિર્ભર્લ્સના, માર, અપમાન, નિંદા -- આ ૭૮ બધું સહન કરી લે – દઢપ્રહારી મુનિની જેમ. મહાત્મા વળતો ઘા કે શાપ ન દે. દુર્જનના મુખે નીકળેલાં કુવચનોનાં બાણ સાધુમહાત્માને લાગતાં નથી, મહાત્મા ક્ષમારૂપી ઢાલ ધારણ કરે છે. કશોક અનર્થ થતાં નિર્વિવેકી જીવ અને વિવેકી જીવ કેવી ૮૧ રીતે વર્તે? આ બેનો તફાવત. ધીર મહાત્મા પીડાવા છતાં વિહ્વળ ન થાય; પોતાનાં કર્મોનો ૮૧ દોષ જુએ. મહાત્મા સગાંના સ્નેહપાશમાં બંધાય નહીં – છંદકુમારની ૮૨ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ જેમ. ૧૪૨ માબાપ, સંતાન, ભાયનો સ્નેહ ત્યજવો દોહ્યલો છે, ૮૩ સંસારનો હેતુ ગહન છે. ૧૪૩ પરમાર્થ તત્ત્વનો જ્ઞાતા સર્વ પર સમભાવ રાખે, એનું હૃદય ૮૩ રાગદ્વેષ રહિત હોય. ૪૪-૧૫૧ સગાં મનદુખ કરે છે, તેમનો સ્નેહ ન કરવો: ૮૪-૯૧ ૧૪૫ માતા પુત્રને પણ અનર્થ કરે – ચલણી માતાની જેમ. ૮૪ ૧૪૬ પિતા પુત્રને પણ અનર્થ કરે - કનકકેતુ રાજાની જેમ. ૮૫ ૧૪૭ ભાઈ ભાઈને પણ અનર્થ કરે – ભરતેશ્વર ચક્રવર્તીની જેમ. ૮૬ ૧૪૮ પત્ની પતિને પણ અનર્થ કરે – સૂર્યકાંતા રાણીની જેમ. ૮૬ પુત્ર પિતાને પણ અનર્થ કરે – કુણિકની જેમ. ૮૭ મિત્ર મિત્રને પણ અનર્થ કરે – ચાણક્ય બ્રાહ્મણની જેમ. ૧૫૧ સગા સગાને પણ અનર્થ કરે - પરશુરામની જેમ. ૮૯ મુનિ કોઈનું આલંબન ન લે, અનિશ્ચિતપણે વિહરે – ૯૧ મહાત્મા આર્યમહાગિરિની જેમ. ૧૪૯ ૧૫૦ ૧૫૨ ३५ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ૧૫૪-૧૫૬ ગવાસી વિશે : ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૧૫૭-૧૬૧ એકલવાસ વિશે : ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૫ ૧૬૬ રૂપ, યૌવન, કલા, કામિની અને લક્ષ્મીથી સાધુ કદી લોભાય નહીં – જંબૂસ્વામીની જેમ. ૧૭૧ ૯૩-૯૬ મોટા રાજકુળમાંથી દીક્ષિત થયેલા મુનિઓએ પરીષહ કર્યો ૯૩ છે – મેઘકુમારની જેમ. ગચ્છવાસનું કપરાપણું. ૯૫ ગચ્છવાસ વિના એકલાં ધર્મ ન થાય. તપ-પાઠ-ક્રિયા ૯૬ એકલાં ન થાય. સૂત્ર-અર્થ-અભ્યાસ એકલાં ન થાય. એકલાનાં ભયસ્થાનો એકલા મુનિનાં ભયસ્થાનો. એકલાં ધર્મ ન થાય. અશુભ પરિણામોમાં પ્રવત્તતાં સંયમ છૂટે. એકાકીનાં તપ-સંયમ નાશ પામે, આચા૨ ભાંગે. ગચ્છવાસ વિના. ૯૩ ૯૬-૯૮ ૯૬ ૯૬ ૯૭ ૯૭ ૯૮ સરાગ સ્ત્રીઓ. ૯૮ સ્વહિત વિચારતા મહાત્મા આવી સ્ત્રીને વેગળી જ રાખે. ૯૮ સમ્યગ્દષ્ટિવાળા, આગમસિદ્ધાંતના જ્ઞાતા પણ વિષયરાગને કા૨ણે સંસા૨સંકટમાં પ્રવેશે છે. ૯૯ ૧૬૭ કેટલાક સુશિષ્યો એવા સુશીલ-નિર્મળ-ધર્મવંત હોય કે ૧૦૨ ગુરુજનને વૈરાગ્ય ઉપજાવે. ૧૦૩-૧ ૧૬૮-૧૬૯ ક્યારેક ગુરુ અભવ્ય હોઈને શિષ્ય એમને ત્યજે. સંસાર-કર્દમમાં પડેલા ભારેકર્મી જીવો વિષયસુખને જ રૂડું ૧૦૫ માને. ૧૭૦ સાધુની અવિરત ભક્તિ કરનારના ગુણ. ૧૦૧ સાધુ મહાત્માની વંદન-સ્તુતિ-સુખશાતાની પૃચ્છના વગેરે ૧૦૨ કર્મોને હઠાવે, ઓછાં કરે. સાધુમહાત્મા સર્વ જીવરક્ષા અને સંપૂર્ણ તપસંયમ મરણને ૧૦૭ અવસરે કરે તોયે થોડા સમયમાં મોક્ષ પામે. ૧૭૨-૧૭૩ દુઃખી તપસંયમ કરે, સુખી ન કરે એ વાત સત્ય નથી;૧૦૭-૮ હલુકર્મીપણું મુખ્ય કારણ છે જેનાથી તપ-સંયમ આચરાય જેમ ચક્રવર્તી અને દ્રમક ભિખારી. ३६ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ૧૮૦ ૧૭૪-૧૭૫ મહાત્મા કીડી જેવા નાના જીવ પ્રત્યે પણ પાપ-દ્વેષ ન રાખે ૧૦૮ તો મનુષ્યાદિ અન્ય જીવ પ્રત્યે તો શું? – ચિલાતીપુત્રની જેમ. ૧૭૬ ખગ આદિના પ્રહાર કરી પ્રાણ લેનાર ઉપર પણ મહાત્મા ૧૦૯ વિપરીત ચિંતવતા નથી; કરુણા જ ચિંતવે. ૧૭૭ હત્યા, આળ, ચોરી વગેરે પાપોનું ફળ બીજા ભવમાં દસ ૧૦૯ ગણું મળે. ૧૭૮ તીવ્ર દ્વેષ આદિનું ફળ ક્યારેક સોગણું, સહસ્ત્રગણું ૧૧૦ કરોડગણું, કોડાકોડિગણું થાય. જગમાં આશ્ચર્યભૂત ઘટનાનું આલંબન ન લેવાય – જેમકે ૧૧૦ મરુદેવી તપસંયમના કષ્ટ વિના મોક્ષે ગયાં તેમ અમે પણ મોક્ષે જઈએ એવું આલંબન ન લેવાય. જે રીતે કરકંડુ પ્રત્યેકબુદ્ધ થયા એનું આલંબન લઈને ૧૧૧ તપસંયમના વિષયમાં પ્રમાદ કરનાર સ્વયં સંસારમાં પડે ને બીજાને પાડે. ૧૮૧ મનુષ્યભવ જેવી સામગ્રી મળ્યા છતાં તપસંયમનો ઉદ્યમ ૧૧૧ ન કરે તે ગુમાવે. ૧૮૨ રાગાદિકનો વિશ્વાસ નહીં, એ માટે મરણ લગી સાવધ રહેવું. ૧૧૨ ૧૮૩ હાથી-ઘોડા આદિ પ્રાણીઓને વશ કરવાં સહેલાં પણ તપસંયમરૂપી અંકુશથી રહિત બનેલા આત્માને દમવો મુશ્કેલ. આપણે સ્વયં આત્માને દમવો. ૧૧૩ આત્માને દમતાં સુખહેતુ થાય. ઉફૅખલ આત્મા અનર્થ- ૧૧૪ હેતુ બને. આત્માને મોકળો મૂકનાર કુકર્મોમાં પ્રવર્તે, હાનિ થાય. ૧૧૪ ૧૮૭ પૂજાતો-વંદાતો-રૂવાતો જીવ ગર્વ થકી નીચો પડે. ૧૧૫ પાંચ મહાવ્રત મોક્ષાદિ ફળ અપાવે એવાં શીલ-વ્રત લોપીને ૧૧૫ જે મૂર્ખ વિષયસુખ ઇચ્છે તે સુવર્ણ કોડી કાજે હારી જવા બરાબર છે. ૧૮૯ મનમાં ચિંતવેલાં કલત્રાદિનાં સુખનું સ્વરૂપ કેવું છે? ૧૧૬ જાગ્યા પછી સ્વપ્નના સુખને માત્ર યાદ જ કરવાનું રહે ૧૧૬ છે, એ ટકતું નથી તેમ વિષયસુખ ભોગવાયા પછી સ્વપ્નસુખ સરખું થાય છે. ૧૮૪ ( 6 ૧૮૫. ૧૮૬ ૧૮૮ ૧૯૦ ३७ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ૧૯૧ સાધુએ જીભનો સ્વાદ ન કરવો – મંગુ આચાર્યની જેમ. ૧૧૬ ૧૯૨-૨૦૮ મોહાસક્ત – સંસારગ્રસ્ત જીવનો પશ્ચાત્તાપઃ ૧૧ ૨૪ ૧૯૨ આત્માને સાવધાન ન કર્યો. ૧૧૭ ૧૯૩ શિથિલપણે વર્તતાં આયખું વિતી ગયું. ૧૧૮ ૧૯૪ વિતરાગનો ધર્મ આરાધ્યો નહીં. ૧૧૮ ૧૯૫ મોક્ષસુખના ઉપાયરૂપ તપસંયમ કંઈ ન કર્યો. ૧૯૬ શ્રેણિકરાયનું દષ્ટાંત. ૧૧૯ ૧૯૭ જીવે કેટલાંયે શરીર કર્યા પણ જીવ વિશરીર ન થયો. ૧૧૯ ૧૯૮ જીવે પાછલા ભવોમાં છોડેલાં શરીરનો ઢગ કૈલાસ ને મેરુ ૧૨૦ જેવડો થાય. ૧૯૯ જીવે પાછલા ભવોમાં કરેલો આહાર મેર, દ્વીપ-સમુદ્ર ને ૧૨૦ સાત પૃથ્વીના ઢગને વળોટી જાય. ૨૦૦ જીવે પાછલા ભવોમાં પીધેલું પાણી સમુદ્ર કરતાંયે ૧૨૦ અનંતગણું. ૨૦૧ જીવે પાછલા ભવોમાં સમુદ્રથીયે અધિક સ્તન્યપાન કર્યું છે. ૧૨૧ ૨૦૨ જીવે અનંતવાર વિષયસુખ માણ્યા છતાં નવું જ માને અને ૧૨૧ અતૃપ્ત રહે. રિદ્ધિસિદ્ધિ ધર્મનું ફળ છે તે જાણવા છતાં જીવ વિષયાસક્ત ૧૨૧ રહ્યો. ૨૦૪ જન્મ-જરા-મરણનું દુઃખ વિષયસંગમાંથી પેદા થાય છે એ ૧૨૨ જાણવા છતાં જીવ એમાંથી નિવર્તતો નથી. મરણ અને દેહશૈથિલ્ય નિશ્ચિત છતાં જીવ સંસારવિમુખ ૧૨૨ ન થયો. ૨૦૬ સર્વ જીવોને મરણ નિશ્ચિત છે. ૧૨૩ ર૦૭-૨૦૮ મૃત્યુ નિશ્ચિત છતાં સંસારઆશમાં બંધાયેલા જીવે ધર્મ ન ૧૨૩ ૨૦૩ ૨૫. કર્યો. ૨૦૯-૨૧૪ કામનું સ્વરૂપ ૧૨૪ ૨૬ ૨૦૯ શરીરમાં જે અંગો જુગુપ્સાજનક ને અપવિત્ર એ માટે ૧૨૪ જીવની ઇચ્છામાં અનંગશત્રુ કારણરૂપ છે. ઉન્માદનું ઉત્પત્તિસ્થાન કામ છે, તે પરસ્ત્રીગમનદોષનો ૧૨૪ ૨૧) ३८ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ૨ ૧૩ ૨૧૭. પ્રવર્તક છે. ૨૧૧ કામસેવનથી તૃપ્તિસુખ ન મળે; ક્ષયરોગ ને દુઃખ મળે. ૧૨૫ મોહવશ જીવ કામના દુઃખને સુખ માને છે. ૧૨૫ જેમ વિષ પીતાં અજીર્ણ થાય તેમ વિષયવિષથી સંસારમાં ૧૨૫ અનંતીવાર મરણાદિ દુખ પમાય. ૨૧૪ રાગવાહિત જીવો આ સંસારમાં સાતમી નારકીનું દુઃખ ૧૨૬ સહન કરે છે. ૨૧૫ વીતરાગનો ધર્મ ન આચરનાર સંસારમાં અનંતા ફેરા ફરે છે. ૧૨૬ ૨૧૬ નિકાચિત કર્મ બાંધનાર જીવો ધર્મ સંભાળે પણ કરે કાંઈ ૧૨૭ નહીં. 'હિંસાદિ પાંચ બાબત ત્યજે ને અહિંસાદિ પાંચ બાબત પાળે ૧૨૭ તો કર્મરૂપી રજથી રહિત બનેલા જીવો મોક્ષગતિએ પહોંચે. ૨૧૮-૨૧૯ મોક્ષનું કારણ આ બધું કરે તો મોક્ષ મળે. ૧૨૭ ૨૮ ૨૨૦ મોક્ષમાર્ગની વિરાધનાનાં નિમિત્તો – કારણો. ૧૨૮ ૨૨૧-૨૨૭ સુસાધુએ પાસત્યા - શિથિલાચારી સાધુનો સંગ ત્યજવોઃ ૧૨૯ ૩૨ પાસત્યાદિક સાથે સુસાધુને વસતાંયે દોષ લાગે. ૧૨૯ ૨૨૨ પાસત્કાદિક સાથે રહેતાં સુસાધુને વ્રતલોપ થાય. ૧૨૯ પાસત્યાદિક સાથે વસવા-બોલવાનો વ્યવહાર ન થાય. ૧૩૦ ૨૨૪ ધર્મધ્યાન ચકાય. ૧૩૦ પાસત્કાદિકના સંસર્ગથી સુસાધુ પણ નિદ્ય બને. ૧૩૦ ૨૨૬ અકાર્ય કરનાર સાધુ શંકાશીલ જ રહે. ૨૨૭ બે સૂડાની દઝંતકથા. ૧૩૧ ૨૨૮ સુવિહિત સાધુ શિથિલચારિત્ર સાધુને ધર્મનિર્વાહને લઈને ૧૩૨ વાંદે છે. એમાંના જે તત્ત્વના જ્ઞાતા છે તે એમને વંદન કરતાં રોકે છે. જે શિથિલ સાધુ સુવિહિત સાધુ પાસે વંદન કરાવે છે તે ૧૩૩ મહાત્મા અને ગૃહસ્થ એ બન્ને માર્ગેથી ભ્રષ્ટ થયેલા છે. ૨૩૨૪૬ શ્રાવક ધર્મની વિધિઃ ૧૪૧ ૨૩૦ શ્રાવકત્રિકાલવીતરાગ-મૂર્તિનદર્શન-વંદન-સ્તુતિ-સ્તવનકરે. ૧૩૩ ૨૨૧ ૨૨૩ ૨૨૫ ૧૩૧ ૨૨૯ ૧૩૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ શ્રાવક પરસિદ્ધાંતમાં ખેંચાય નહીં. ૨૩૨ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૪૦ ૨૪૧ ૨૪૨ ૨૪૩ ૨૪૪ ૨૪૫ ૨૪૬ ૨૪૭ ૨૪૮ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫૨ ૨૫૩ ૨૫૪ ૧૩૪ શ્રાવક સર્વજ્ઞના ધર્મમાંથી ચલિત ન થાય. ૧૩૪ શ્રાવક ગુરુભક્તિ-વંદન-અભ્યાસ કરે. ૧૩૫ શ્રાવક ધર્મક્રિયા, વ્રતપાલન કરે, બાવીસ અભક્ષ્ય ત્યજે. ૧૩૫ શ્રાવક આજીવિકા અર્થે કેવો વ્યવસાય કરે – કેવો ન કરે. ૧૩૬ પચ્ચક્ખાણ લે, પરિગ્રહનું પ્રમાણ નક્કી કરે. શ્રાવક કલ્યાણકોને વાંદે, યાત્રા કરે, સાધુરહિત પ્રદેશમાં ૧૩૭ ન રહે. શ્રાવક પરધર્મી સાધુને પ્રણમે નહીં, એમનાં ભક્તિરાગ, ૧૩૭ બહુમાન, વસ્ત્રાદિક દાન, પાદપ્રક્ષાલન વગેરે બાબતો ટાળે. શ્રાવક સાધુને વહોરાવીને જમે, વસ્ત્ર વહોરાવી વસ્ત્ર પહેરે. ૧૩૭ શ્રાવક મહાત્માને જે વસ્તુ ક્યારેય પણ ન વહોરાવી હોય ૧૩૮ તે ન જમે. શ્રાવક પોતાની પાસેનું થોડામાંથી થોડું ધન સાધુ માટે ૧૩૮ વાપરે. ૧૩૯ શ્રાવક પર્વ-દિવસોમાં પૂજા-તપ આદિ ધર્મ કરે. શ્રાવક જિનશાસનનું અહિત કરનારને અટકાવે. ૧૩૯ શ્રાવક હિંસા, ચોરી, કુવચન, પરસ્ત્રીગમન કરતાં અટકે ૧૩૯ શ્રાવક પરિગ્રહ કરતાં અટકે. ૧૪૦ શ્રાવક દુર્જનની મૈત્રી ત્યજે, ગુરુવચન સ્વીકારે, પનિંદા ૧૪૦ ત્યજે. શ્રાવકધર્મ આરાધ્યનાં ફળ. ગુરુ પ્રમાદી હોય તો શિષ્ય ગુરુને બોધ પમાડે. કર્મ-વિશેષે કરીને જીવ જ્ઞાની હોવા છતાં પડે. ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ સાધુએ ઘણો સંયમ સાચવ્યા છતાં મરણવેળાએ કર્મથીય ૧૪૪ કરી શુદ્ધ ન બને તો દુર્ગતિ પામે, કેટલાક મહાત્મા થોડા સમયમાં કર્મક્ષય રૂપી પોતાનું કામ ૧૪૪ સિદ્ધ કરે – પુંડરીક મહર્ષિની જેમ. ચારિત્ર મલિન કરીને નિર્મળ કરવું દોહ્યલું છે. બહુલકમાં જીવની ચારિત્રભ્રષ્ટતા, કર્મનું સામર્થ્ય. ચીકણાં કર્મોનો પ્રભાવ. ४० ૧૪૫ ૧૪૬ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫-૨૫૭ શિથિલચારિત્ર જીવ પ્રમાદનું સુખ નથી ત્યજતો. આ ભવમાં૧૪૬-૭ ધર્મના ઉદ્યમથી આધાર મળે, દુર્ગતિ પામ્યા પછી કાંઈ ન ૨૫૮ ૨૫૯ ૨૬૦ થાય. માટે શરીર પહોંચે ત્યાં સુધીમાં ધર્મ કરવો, નહિ તો પછી ૧૪૮ શોક જ કરવો રહે શશિરાયની પેઠે, M ચારિત્ર (દીક્ષા) લઈને જે સાધુ સંયમ-યોગ કરવામાં પ્રમાદી ૧૪૮ બનેતે લોકમાં નિંદ્ય બને, અને પછી પરલોકમાં કિલ્બિષિયા દેવમાં જઈને શોક કરે. જે નિર્વિવેકી પુરુષ જિનશાસન જાણતો નથી તે શોક કરે છે. ૧૪૯ ૪૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન . સંપાદકીય નિવેદન . આનંદ સાથે આવકાર/આચાર્યશ્રી વિજ્યપ્રદ્યુમ્નસૂરિજી શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ઉપદેશમાલા બાલાવબોધ' : અભ્યાસ ૧. શ્રી ધર્મદાસગણિ ૨. ઉપદેશમાલા’ ૫૨ રચાયેલા સંસ્કૃત-પ્રાકૃત ટીકાગ્રંથો . . ૩. ઉપદેશમાલા' ગ્રંથ પરના ગુજરાતી બાલાવબોધો/સ્તબકો ૪. કવિશ્રી સોમસુંદરસૂરિ ૫. ઉપદેશમાલા બાલાવબોધ'ની સમીક્ષા. . ૬. પ્રતપરિચય અને પાઠસંપાદન અનુક્રમ મહત્ત્વની સંદર્ભસૂચિ . . વિષયનિર્દેશ (૧થી ૨૬૦ ગાથા). ઉપદેશમાલા બાલાવબોધ' : વાચના [૧થી ૨૬૦ મૂળ ગાથા, બાલાવબોધ, સારાનુવાદ અને પાઠાંતરો] શબ્દકોશ પરિશિષ્ટ-૧ : ઉપદેશમાલા બાલાવબોધ' અંતર્ગત દૃષ્ટાંતકથાઓ પરિશિષ્ટ-૨ : ઉપદેશમાલા બાલાવબોધ' અંતર્ગત સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો ४२ → ५ ७ ૧૦ १२६ २९ १२ १३ 9 9 9 २५ ३० ૧થી ૧૪૯ ૧૫૦ ૧૭૯ ૧૮૬ ૧૮૯ Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોમસુંદરસૂરિકૃત ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) T 8 નમઃ શ્રી સર્વાય ? શ્રી વર્તમાન જિનવરમાન... તનોમિ બાલબોધાય, પ્રાકૃત વાર્તારૂપ, વિવરણમુપદેશમાલાયા. ૧ નમિણ જિણવરિદ, ઇંદનરિદશ્ચિએ તિલોઅગુરૂ, ઉવએસમાલમિણમો, તુચ્છામિ ગુરૂવએણે. ૧ જિનવરેંદ્ર શ્રી તીર્થંકરદેવ, નમિઊણ કહીઈ નમસ્કરી. ઈસમો એ ઉપદેશમાલા શ્રેણિ તુચ્છામિ બોલિસ ગુરૂવએસે, ગુરુ શ્રી તીર્થકર ગણધરાદિક તેહનઈ ઉપદેસિ ન તુ આપણી બુદ્ધિઇ શ્રી જિનવરેંદ્ર કિસ્યા છઇં, ઇંદનરિંદચ્ચિએ. ઇંદ્ર ૬૪ નરેંદ્ર ચક્રવર્તિ વાસુદેવ પ્રમુખ નરેશ્વર તેહે અર્ચિત પૂજિત વર્નઈ, વલી કિસ્યા તિલોઅગુરૂ સ્વર્ગ-મર્ય-પાતાલ રૂપ જે ત્રિનિ લોક તેહના ગુર, સમ્યક મોક્ષમાર્ગ તણા ઉપદે હાર છઇં. ૧. એ પહિલી ગાથા પાછિલાં આચાર્યની કીધી સંબંધ જાણિતા ભણી. અથ શ્રી ધર્મદાસગણિ શાસ્ત્રનઈ ધુરિ મંગલિક ભણી પહિલા અનઈ ચઉવીસમા તીર્થંકરદેવનઉ નમસ્કાર કહઈ છઈ. ૧ ખ શ્રી સાધવિજય ગુરૂભ્યો નમ: ગ છે નમ: શ્રી વર્ધમાનાય (“ૐ નમઃ શ્રી સર્વજ્ઞાયને બદલે) ૨ ખ ગ પ્રથમ શ્લોક પછી બીજો શ્લોક નીચે પ્રમાણે વધારાનો : “ી તપાગણ સરોજ રવિ શ્રી દેવસુંદર ગુરુ ઇમરે, ગ ગર્ભેદ્રવિનય) શ્રાદ્ધવર્ગ વિહિતાગ્રહ ગ ગ્રહિત) શ્રી સોમસુંદર ગુરુ કુરુતેદ. ૨. તથાપિ, ૩ ક “બોલિતુ નથી. ૪ ખ “૬૪' નથી. Page #49 -------------------------------------------------------------------------- ________________ [શ્રી તીર્થંકરદેવને નમસ્કાર કરીને, તીર્થંકર, ગણધર આદિના ઉપદેશને અનુસરીને આ ઉપદેશમાલા કહીશ. આ જિનેશ્વર ચોંસઠ ઇન્દ્ર, નરેન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ આદિ નરેશ્વરોથી પૂજિત છે. તેઓ ત્રિલોકના ગુરુ અને સમ્યક્ મોક્ષમાર્ગના ઉપદેશક છે.] ગચૂડામણિભૂઓ ઉસભો વીરો તિલોઅસિરિ તિલઓ, એગો લોગાઇઓ, એગો ચમ્બૂ તિહુઅણસ્સ. ૨ ઉસભો કહીઇ શ્રી આદિનાથ, તે કિસિઉ છઇ, જગચૂડામણિભૂઓ, જગ ભણીઇ ચઊદ રજવાત્મક તેહનઇં ચૂડામણિભૂત મુકુટ સમાન વર્ઝઇ, મુક્તિપદસ્થિત ભણી અનઇ વીરો શ્રી મહાવી૨ કિસિઉ છઇ તિલોઅસિરિ તિલઓ ત્રિલોક શ્રી ત્રિભુવનલક્ષ્મી તેહનě તિલક સરીખઉ છઇ, તિલકિર્દી કરી જિમ મુખ શોભઇ, તિમ પરમેશ્વર શ્રી મહાવીરિ કરી ત્રિભુવન શોભઇ છઇ, તથા એગો લોગાઇઓ, એક શ્રી આદિનાથ લોકહૃò આદિત્ય સમાન છઇ, જિમ પ્રભાતનઇ સમઇ આદિત્યઇ કરી સકલ ક્રિયામાર્ગ પ્રવર્ત્તઇં, તિમ યુગનઇ ધુરિ શ્રી આદિનાથે કરી સકલ લોકવ્યવહાર અનઇ ધર્મવ્યવહાર પ્રવત્તિયા, તથા એગો ચમ્મૂ તિહૂયજ્ઞસ્સ, એક શ્રી મહાવીર ત્રિભુવનઙૂઇં ચક્ષુભરી લોચન સમાન છě, જિમ લોચન કરિ સકલ પદાર્થ પ્રકાશ હુઇ, તિમ શ્રી મહાવીર બોલિઉ જે શ્રી સિદ્ધાંતુ તીણð કરી ભવ્ય જીવહૂě સકલ તત્ત્વાતત્ત્વ' વસ્તુનઉ પ્રકાશ હુઇ છઇ, શ્રી આદિનાથ આગઇ ગ્રંથકાર તુ રિ હૂયા, તેહ ભણી શ્રી આદિનાથનð ચૂડામણિ અનઇ આદિત્યના ઉપમાન દીધાં,^ અનઇ શ્રી મહાવીર તીણઇ જિ ટૂકડા જયવંતા વર્તાઇ, તીણě કરી શ્રી મહાવીરહ્ě તિલક અનઇ લોચનનાં ઉપમાન દીધાં, એ ગ્રંથકારનઉ અભિપ્રાય. ૨. પહિલઉં મંગલિક ભણી તપનઉ ઉપદેશ કહીઇ. [ઋષભદેવ અને મહાવીરસ્વામી કેવા છે ? ઋષભદેવ (આદિનાથ) ચૌદ લોકના મુકુટ સમાન અને મહાવીરસ્વામી ત્રિભુવનના તિલક સમા છે. આદિનાથ સૂર્ય સમાન છે જેને લઈને સકલ લોકવ્યવહાર અને ધર્મવ્યવહાર પ્રવર્તમાન થયો. મહાવીરસ્વામી ત્રિભુવનના ચક્ષુ સમાન છે જેને લઈને ભવ્ય જીવોને સકલ તત્ત્વાતત્ત્વ સમજાય છે.] સંવત્સરમુસભજિણો, છમ્માસા દ્વમાણ જિણચંદો, ઇઇ વિહરિઆ નિરસા, ઇજ્જ એઓવમાણેણં. ૩ ૧ ખ તત્ત્વ. ૨ ખ વસ્તુનઉ’ પછી પ્રકાશ કુસિદ્ધાંત તીણě કરી ભવ્ય જીવ હૂઇ, સકલ તત્ત્વાતત્ત્વ' પાઠ વધારાનો – બેવડાયેલો છે. ૩ ખ જિ કાલિ ગ કાલિ. શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #50 -------------------------------------------------------------------------- ________________ સંવત્સર વરસીસ ઉસભજિણો શ્રી આદિનાથ, છ માસ વમાણ જિણચંદે, શ્રી મહાવીર, ઇઇ ઇસી પરિð નિરસણા ચતુર્વિધાહાર ઉપવાસ કરતા વિહરિયા, છદ્મસ્થકાલિ વિહારકર્મ કીધા એઓવમાણેણં, એ શ્રી આદિનાથ અનઇ શ્રી મહાવીરનઇ ઉપમાનિઇં દૃષ્ટાંતિઇં ઇજ્જ, તપનઇ વિષઇ જાણ યત્ન કરઇ, ભગવંત તીર્થંકરદેવ ચિહઉં જ્ઞાનના ધણી ઈંણઇ જિ ભવિ અવશ્ય આપણપાનઇ મોક્ષગમન જાણતાઇ જુ એવંવિધ ઘોર તપ સમાચરઇ, તઉ જેહનઇ મોક્ષગમન સંદિગ્ધ છઇ તીણð મોક્ષ વાંછતð શક્તિનÛ અનુસારિð તપનઇ વિષઇ અત્યર્થ આદર રિવઉ. યત ઉક્ત. દેહ દુર્ગમુદગાણિ, તાવત્કણિ દેહિનાં, નોજ્યંતિ યાવદન્તાંબુ, પ્રવેશોન્ન નિરર્ગલ: ૧ હાં શ્રીઆદિનાથ અનઇ મહાવીરનાં ચરિત્ર સુપ્રસિદ્ધ તેહ ભણી નથી કહીતાં. ૩. અથ તપ કીધઉ સફલ તઉ ક્ષમા સહિત કરઇ, એહ કારણ ક્ષમાન વિષઇ ઉપદેશ કહીઇ છઇ. [ઋષભદેવ એક વર્ષ સુધી અને મહાવીરસ્વામી છ માસ સુધી ચઉવિહાર ઉપવાસ કરતા વિહર્યા. ચારે જ્ઞાનના ધણી આ ભવમાં જ મોક્ષ છે એમ જાણતાં છતાં આવું ઘોર તપ કરે તો જેમનું મોક્ષગમન અનિશ્ચિત છે તેવા મોક્ષવાંછુએ શક્તિ અનુસાર તપને વિશે અત્યંત આદર કરવો.] જઇ તા તિલોઅનાહો વિસહઇ બહુઆઇ અસરિસજગ઼સ્ટ, ઇઇ જીઅંતકરાઇ, એસ ખમા સવ્વ સાહૂણં. ૪ જઇ કિમઇ તિલોઅનાહો, ત્રિભુવનસ્વામી શ્રી મહાવીર અસરિસØસ્સ સામાન્ય નીચ ગોપાલાદિ જનનાં કીધાં બહુઆð અનેક દુશ્ચેષ્ટિત વિસહઇ કહીઇ સહઇ, સમ્યગ્ અહીંયાસઇ, નTM તુ લગારઇ કોપ આણઇ, કિસ્યાં છઇ દુશ્ચેષ્ટિતઇ ઇસી રિ જિમ લોક માંહિ પ્રસિદ્ધ વલી કિસ્યાં છઇપ, બીજાં જીવનાં જીવિતવ્યનાં વિનાશકરણહાર જેહે ઉપસર્ગે બીજાં જીવનાં જીવિતવ્ય જાંઇં, એસ ખમા સ સાહૂણં, એ ક્ષમા સકલ સાહૂઈં. ૪. ભગવંતિ શ્રી મહાવીરિ જિમ પ્રાકૃત જનના કીધા ઉપસર્ગ સહિ, તિમ અનેરેઇ મહાત્માએ પ્રાકૃત જનકૃત તર્જન તાડન નિંદન હનનાદિકનઇ વિષઇ ૧ ક... ભજિણો. ૨ ખ માસ લગઇ (ઇઇ'ને સ્થાને). ૩ ગ છમાસ ઉપવાસ. ૪ ખ ન તુ.... પ્રસિદ્ધ પાઠ નથી. ૫ ખ, ગ કિસ્યાં છઈં જીવંત કરાઇ. હું કે ૭ કે જનકૃત' નથી. .......ca. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાઈ જિ આણવી. ઉપસર્ગ આવ્યઈ જિમ ભગવંત નિપ્રકંપ હૂયા તિમ કહઈ છઈ. શ્રી મહાવીરે સહેજ પણ ક્રોધ કર્યા વિના સામાન્ય ગોવાળિયા આદિ જનોની દુશષ્ટ અને ઉપસર્ગો સહી લીધાં. તે રીતે સર્વ મહાત્માએ પ્રાકૃત જનોનાં તર્જન-તાડન-નિંદા-હત્યા જેવાં દુષ્કૃત્યોને વિશે ક્ષમા જ આણવી.] ન ચઈજ્જઈ ચાલેઉં, મહઈ મહા વદ્ધમાણ જિણચંદો, ઉવસગ્ય સહસ્તેહિ વિમેરુ જહા વાયગુંજાહિં. ૫ ન ચઇજ્જઈ ન શકીઇ, ચાલેઉં, કંપાવી, ધ્યાનતઉ ક્ષોભવી ન સકીઇ, કઉણ, મહામોટઉં, વદ્ધમાણ જિનચંદ્ર શ્રી મહાવીર, કિસિઉ છઈ શ્રી મહાવીર મહઈ મહામોટી જે મોક્ષ તેહનઈ વિષઈ એકાગ્રચિત્ત છઇ, કુણઈ કંપાવી ન સકીઇ, ઉવસગ્ગ સહસ્તેહિ વિ. દેવમનુષ્યતિર્યંચના કીધા ઉપસર્ગ સહસ્ત્ર તેણે જિમ મેરુ પર્વત વાયુરેંજાહિં મહાવાયને સમૂહે કંપાવી ન સકીઇ, તિમ ભગવંત શ્રી મહાવીર ઉપસર્ગસહસે ધ્યાન તજે ખોભવી ન સકિયા, ઈમ જાણી અનેરે ઉપસ િઆવિઇ ધીરજિ થાવઉ૫. હવઈ ક્ષમા વિનઈ કરી આવઈ, એહકારણ શ્રી ગૌતમસ્વામિનઈ દાંતિઇ વિનયનઈ વિષઈ ઉપદેશ કહીએ છઈ. [જેમ વાયુ મેરુને કંપાવી ન શકે તેમ દેવ-મનુષ્ય-તિર્યંચના હજારો ઉપસર્ગો છતાં મહાવીરને કોઈ ધ્યાનથી ચળાવી ન શક્યા. ગમે તેવા ઉપસર્ગો આવ્ય ધીરજ ધરવી.] ભદ્દો વિણીયવિણઓ, પઢમ ગણહરો સમસ્તસુઅનાણી, જાણતો વિ તમë, વિહિયહિયઓ સુણઈ સર્વ. ૬ ભદ્દો કહીઇ ભદ્રકલ્યાણ હેતુ સૌમ્ય તથા, વિણીયવિણઓ, વિનીત કહીઈ પામિક કર્મક્ષયહેતુ વિનય છઈ જીણઇ, એ€ઉ પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામિ, સમરસઅનાણી, સમસ્ત શ્રુતજ્ઞાનનઉ ધણી ૧૧ આંગ ૧૪ પૂર્વનઉ કરણહાર શ્રતકેવલી, જાણંતો વિ. આપણાઇ અર્થ જાણતુ હૂંતઉ લોકના પ્રતિબોધન કારણિ શ્રી મહાવીર કન્ડઇ પૂછીનઈ વિહિય. વિસ્મિત હૃદય કહિયઈ હર્ષિલ થિકઉ આશ્ચર્ય પૂરિઉ સુણઈ સત્વ, સહૂ સાંભલઈ, ઈમ બીજે એ શ્રી ગુરુરહઇ વિનય કરિવ૬, ૬. એહ ઊપરિ લોકિક દગંત કહઈ છઇ. ૧ ખ ખોભાવીઈ ગ ખોભવી. ૨ ખ ખોભાવી. ૩ ખ ધીરઇજિ થાઇવઉં. ૪ ક વિન્ડિયઓ. ૫ ખ, ગ કહીએ. ગ “સુણઈ નથી. શ્રી સોમસુંદરસૂરિકત Page #52 -------------------------------------------------------------------------- ________________ [[વિનયને વરેલા પ્રથમ ગણધર, સમસ્ત શ્રુતજ્ઞાનના ધણી, અગ્યાર અંગ ને ચૌદ પૂર્વના જ્ઞાતા શ્રુતકેવલી ગૌતમસ્વામી પોતે સર્વસ્વ જાણતાં છતાં લોકોના પ્રતિબોધને કારણે શ્રી મહાવીરને પ્રશ્ન કરે છે અને વિસ્મિત હૃદય અને સહર્ષ સર્વ સાંભળે છે.] જે આણવેઈ રાયા, પગઈઓ તે સિણ ઇચ્છતિ, ઇઅ ગુરુજણમુહભણીએ, કર્યજલિ ઉહિં સોઅd. ૭ જે કહોઇ જે વસ્તુ રાજા ઠાકુર આણવેઈ કહી આદેસઈ કહઈ', પગઈઓ કહીઈ પ્રકૃતલોક તે કહી, તે વસ્તુ સિરણ માથઈ કરી ઇચ્છતિ વાંછઈ, હર્ષા થિકા પડિવજઈ, ઇય ઈસી પરિ ગુરુજણ ગુરુજનના મુખનઉં બોલિઉં', કર્યજલિ અંજલિ પુટ કરી બે હાથ જોડીનઈ સંભલિવઉં, ઈમ ગુરુનઉં વચન કાં સાંભળવઉં, જેહ ભણી ગુરુ સર્વ પ્રધાન છે. ૭. તેહ ઊપરિ દૃગંત કહઈ છઈ. (રાજા-ઠાકુર જે આદેશ કરે તેને પ્રાકૃત જન માથે ચઢાવે તે રીતે ગુરુજનના મુખેથી બોલાયેલાં વચનો હાથ જોડીને સાંભળવા જોઈએ.] જહ સુરગણાણ ઇંદો, ગહગણતારાગણાણ જહ ચંદો, જહ ય પયાણ નરિદો, ગણસ્સ વિ ગુરુતહાણંદો. ૮ જહજિમ સુરદેવતા તેહના ગણસમૂહ માહિ ઇંદ્ર પ્રધાન, અનઈ ગહગણ, ગ્રહગણ મંગલાદિક ૮૮ ગણ“ કહીઇ, નક્ષત્ર અશ્વિની પ્રમુખ ૨૮ બીજા સવે તારા, તેહના ગણ સમૂહ માહિ ચંદ્રમાં પ્રધાન, જહ ય પયાણ અનઈ જિમ પ્રજા ભણી સર્વ લોક તેહ માહિ નરેંદ્ર રાજા પ્રધાન, ગણન્સગણ ભણી ગચ્છ શ્રી સંઘ તેહ માહિ તિમ શ્રી ગુર, આણંદો, આજ્ઞાનઉ દેણહાર, અથવા આણંદો હર્ષકાર પ્રધાન જાણિવ8. ૮. કેતી વારછે ગુરુવય પર્યાય કરી લઘુ હુઈ તઉઈ પરાભવિક નહી, એહ ઊપરિ દૃષ્ટાંત કહઈ છઇ. જેમ દેવોમાં ઇંદ્ર, ગ્રહોમાં ચંદ્ર, પ્રજામાં નરેન્દ્ર સર્વોપરી તેમ ગચ્છ કે સંઘમાં ગુરુ આજ્ઞાકારી છે, સાધુજનોને આનંદકારી છે. બાલુ તિ મહીપાલો, ન પયા પરિભવઈ એસ ગુરુઉવમાં, જે વા પુરઓ કાઉં, વિહરતિ મુણી મહા સો વિ. ૯ ૧ ખ કહીઈ. ર ક પ્રકૃતિલોક. ૩ ગ મસ્તકે. ૪ક પડવજઇ ૫ ગ બોલિવિઉં. ખ “અંજલિ નથી. ૭ ગ ગણ નથી. ૮ ખ ગણગ્રહ. ગ ગ્રહ. ૯ ખ ગુરુવયવ્રત. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) Page #53 -------------------------------------------------------------------------- ________________ કેતી વારઈં રાજા બાલક લહુડ હુઇ, તો ઈ બાલ ત્તિ. એ મહીપાલ રાજા બાલઉ લહુડી ભોલઉ ઇતિ ઇમ, ન પયા પરિભવ પ્રજા લોક પરાભવઈ નહીં એસ ગુરુઉવમા, ઇસી ગુરુદ્ધઈ ઉપમા જાણિવી, ઇમ ગુરુ લહુડઉઈ પરાભવિવઉ નહીં, જે વા પુરઓ. અથવા, જે સામાન્યઈ મહાત્મારહઈ ગુરુનઇ આદેસિઈ આગલિ કરી વિહરતિ, મુનિ મહાત્મા વિહાર કરશું તહાં સો વિ, તે સામાન્ય મહાત્મા ગુરુની પરિઈ દેખિવઓ', સર્વથા પરાભવિવઉ નહી. ૯. હવ શ્રી ગુરુના ગુણ કહઈ છએ. રાજા વયમાં નાનો હોય તોપણ પ્રજા એનો પરાભવ કરતી નથી. એમ જ ગુરુ નાના હોય તોપણ સાધુઓ એમનો પરાભવ કરે નહીં અને એમના આદેશને માન્ય રાખે.) પડિફવો તેઅસ્સી, જુગપ્રહાણાગમો મહુરવક્ટ, ગંભીરો ધિમંતો, ઉવએસપરો અ આયરિઓ. ૧૦ અપરિસ્સાવીર સોમો, સંગહસીલો અભિગ્ગહમઈ અ, અવિકત્થણો અવલો, પસંતતિઓ ગુરૂ હોઈ. ૧૧ પડિરૂવો પ્રતિરૂપ વિશિષ્ટ રૂપવંત ગુરુ જોઈઇ, અથવા તીર્થકર ગણધર હુઈ પ્રતિરૂપ સરીખી હુઇ, જીણઇ દીઠ તીર્થંકર ગણધર દીઠા ઇસી પ્રતીતિ હુઇ. ૧ અનઇ તેઅસ્સી, તેજસ્વી આશાશૂર જોઈઇ, ૨ જુગપ્રહાણા યુગવર્તમાનકાલ તેહ માહિ પ્રધાન બીજા લોક આશ્રી ઉત્કૃષ્ટ, આગમની જાણ જોઈ૬, ૩ મહુરવક્કો, મધુર સુકુમાલ આખ્યાયક વચન જોઈઈ ૪ તથાગંભીર અતુચ્છ સ્વભાવ હુઈ ૫ ધિમંતો, ધૃતિમંત પરીષહ ઉપસર્ગિ આવિધ નિપ્રકંપ ચિત્ત હુઈ, ૬ ઉવએસ પરો ઉપદેશનાં વિષઈ ટપ્તત્પર, અનેક ભવ્યલોક બૂઝવઈ, ૭ ઇસિઉ આચાર્ય ગુરુ કહીએ. તથા અપરિસ્સાવી નિછિદ્ર ભાજન જલની પરિ જે શિષ્યલોકનાં આલોયાં ગુપ્ત બોલ કહિ આગલિ શ્રવઈ નહીં, ૮ સોમો સૌમ્ય સર્વ લોકહૃઇ આફ્લાદક મૂર્તિ હુઇ, ૯ સંગહસીલો, ગચ્છ શ્રી ધર્મનિર્વાહ તુ નિરવદ્ય લાભનાં વસ્ત્રપાત્રાદિક નઉ સંગ્રહ કરઈ ૧૦ અભિગ્રહમઈય, અનેક દ્રવ્યાદિક વિષયા. અભિગ્રહ નિયમ વિશેષ લિઈ ૧૧ અવિકંથાણો, વિકથા ઘણઉ બોલિવઉં ન કરઈ, અથવા આપણી પ્રશંસા ન કરઈ ૧૨ અવલો વચન તથા ગતિ કર્તવ્ય આશ્રી ચપલ ઉત્સુક ન હુઇ, ૧૩ પસંત હિયઓ, પ્રશાંત ૧ ગ લેખવિવલ. ૨ ખ અપસાવી. ૩ ગ ગુરુમતિ. ૪ ગ ગુરુ નથી. પ ગ “આશ્રી પછી અક્રિય આશ્રી’ વધારાનો. ૬ ખ હોઈઈ. ૭ ક અધ્યાપક. ૮ ગ “શ્રવઈ નહીં પછી “કહઈ નહી. ૯ ખ હેતુ ૧૦ ગ તણઉં. શ્રી સોમસુંદરસૂરિકત Page #54 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત ક્રોધમાનાદિકિ કરી રહિત ચિત્ત હુઈ૧૪ ઇસિઉ શ્રી ગુરુ હુઈ, એવંવિધ ગુણે ગુરુ કહીઈ. ૧૯૧૧. એવડા ગુણ ગુરુના સ્યા ભણી જોઈએ, જેહ ભણી તે પ્રવચનના આધાર છે, એ વાત કહઈ છઇ. ગુરુ કેવા હોય એમને જોવાથી તીર્થંકર-ગણધરને જોયા એવી પ્રતીતિ થાય, તેજસ્વી ને આજ્ઞાશૂર હોય, આગમના જ્ઞાતા હોય, મધુર, સુકોમળ વાણીવાળા હોય. ગંભીર-ઉદાત્ત સ્વભાવ હોય, વૈર્યવાન પરિષહી ને ઉપસર્ગોમાં અવિચલિત હોય, ભવ્યલોકને પ્રતિબોધક હોય શિષ્યોની ગુપ્ત વાત અન્યને નહીં જણાવનારા હોય. વળી જે સૌમ્ય ને આહલાદક દીસે, ધર્મનિર્વાહાથે જ વસ્ત્રપાત્રાદિ રાખે, અભિગ્રહ ધારે વિકથા કે આત્મપ્રશંસા ન કરે, વચનકર્તવ્યમાં ઉત્સુકતા રાખે ને પ્રશાંતચિત્ત હોય.] કઈયાવિ જિણવરિદા, પત્તા અયરમરે પહ દઉં, આયરિએહિં પવયણે ધારિજઈ સંપર્ય સયલ. ૧૨ કઈઆવિ, કહીઇ ઘણા કાલ પરઇ જિનવરેંદ્ર તીર્થંકરદેવપરા અયા પહુતા અજરામર સ્થાનકિ પહં દાઉં, પથા મોક્ષનઉ માર્ગ જ્ઞાનદર્શનચારિત્ર રૂપ દાઉ દેખાડીનઈ, તીણૐ કાલિ તીર્થંકરજિના પ્રભાવ થિકઉ શાસન મહિમાવંત હુઈ હુતઉં, પુણ સંપર્વ હવડાં સયલ, સઘલઉં પ્રવચન શાસન આયરિએહિં આચાર્કેજિ ધારિજઈ ધરી છઈ, એહ ભણી આચાર્ય તીર્થકર સમાન કહી. ૧૨. શિવ મહાસતીનઈં વિનયન ઉપદેશ દિઈ છઈ. ઘણા કાળ પૂર્વે તીર્થકરના પ્રભાવે શાસન મહિમાવંત બન્યું. પણ હમણાં તો સઘળા પ્રવચન-શાસનના ધારક આચાર્ય જ છે. માટે આચાર્ય તીર્થકર સમાન અણગમ્મઈ ભગવઈ, રાયચુઅજા સહસ્સર્વિદેહિ, તહવિ ન કરેઠ માણે, પરિયચ્છઈ તે તહા નૂણે ૧૩ યસુઅજ્જામોટા રાય દધિવાહનની બેટરી આય મહાસતી ચંદનબાલા ભગવઈ રૂપસૌભાગ્યાદિ ગુણવંતિ સહસ્સર્વિહિં લોકના વૃંદ સમુદાયને સહસે આસુગમ્મઈ, અનુગામી, ભક્તિ લગઈ લોકના સહસ્ત્ર તેહે કેડાં લાગા હીંડઇ, તહવિ. તઉઇ તે માનઅહંકાર ન કરઈ, પરીકથ્થઈ જેહ ભણી જાણઈ તે તહા ૧ ખ, ગ ગુણ ૨ ખ દેવ પત્તા અયો..તીર્થકર જિના નથી: ૩ ગ પ્રભાવઇ જિસિહં. ૪ ખ, ગ હુઈ નથી. ૫ ખ, ગ વંદેહિ ૬ ખ ગ વંદેહિ. ઉપદેશમાલા બાલાવબોધ પૂવધિ Page #55 -------------------------------------------------------------------------- ________________ નૂર્ણ, નૂનં નિશ્ચð એ માહાત્મ્ય ગુણનઉં, માહઉં નહીં, જં એવડા લોક વાંદર્દી નમસ્કરÛ છઇં. ૧૩, [આર્યા મહાસતી ચંદનબાળાને મોટું લોકવૃંદ અનુસરતું હતું તોપણ તે માન-ગર્વ કરતાં નથી. વિનયના ગુણનું આવું માહાત્મ્ય છે.] દિણદિક્ખિઅસ દમગસ, અભિમુહા અચંદણા અજ્જા, નેચ્છઇ આસણગહણં, સો વિણઓ સવઅજ્જાĒ. ૧૪ દિશ૰ દિન તેહ જિ દિનનઉ દીક્ષિઉ દ્રમક રાંક જે મહાત્મા ગુરે નંદાતિવા ભણી મોકલિઓ, તેહરહě અચંદણા અજ્જા, આર્યચંદના ચંદનબાલા આર્યા મહાસતી, અભિમુહા સામ્હી આવઇ તીણઇં માહાત્મા ઊભě છતðTM આપણપð આસનનઉં લેવઉં ન વાંછઇં, ઇમ તે દ્રમક માત્ર મહાત્માનઇં વિનય કરઇ, સો વિણઓ તે એલઉ વિનય બીજીઇ સર્વ મહાસતીનઇં જોઈઇ. ૧૪. હિવ સવિ હઉં મહાસતીÇ' લહુડાઇ મહાત્મા આશ્રી વિનયવ્યવસ્થા કહઇ છઇ. [ગુરુએ દ્રમકને આર્યાં ચંદનબાળાને વંદન કરવા મોકલ્યો. પણ ચંદનબાળા એની સામે આવ્યાં ને મહાત્માને ઊભેલા જોઈ પોતે આસન ન લીધું. ચંદનબાળા જેવો વિનય અન્ય મહાસતીઓએ કરવો જોઈએ.] વરિસ સય દિક્ખિ એ, અજ્જાએ અજ્જદ્ધિમ્બિઓ સાહૂ, અભિગમણવંદણનમંસણેણ, વિસએસ સો પુજ્જો. ૧૫ વિરસસ૰ વિરસ સઉની દીક્ષી મહાસતીÇÞ અજ્જાએ અજ્જ આજનઉ દીક્ષિઉ મહાત્મા તેહૂ પૂજ્ય, અભિગમણ તીણě મહાત્મા આવતě સાહી જાઇ, વંદણ વાંદઇ સ્તવઇ॰ નમસ્ક૨ઇ, પ્રણામ કરઇ, બીજઉ ઇ આસન દાનાદિક વિનય કરઇ, એક દિન દીક્ષિત મહાત્મારહð ઇમ॰વિનય કરઇ, બહુ દિન દીક્ષિત હુઇ કહિવઉં કિસિઉં. ૧૫. ૬ મહાત્માહુઇ માહાસતી ઇમ વિનય કાં કરð, જેહ ભણી ધર્મ પુરુષમૂલ છઇ, એ વાત કહઇ છઇ. [સો વર્ષની દીક્ષિત મહાસતી આજે જ દીક્ષિત થયેલા મહાત્માને આવો વિનય કરે તો ઘણા દિવસના દીક્ષિતને માટે તો શું કહેવું ?] ૧ બે મહાત્મા ગ માત્મ્ય ૨ ખ, ગ હૂઈં. ૩ ખ, ગ આવઇ’ પછી ‘નિછઇ'. ૪ ગ થકઇ ૫ ખ, ગ ‘પૂજ્ય’ પછી કિમ’. ૬ ગ આવઇ. ૭ ગ ‘સ્તવર્ધ’ નથી. ૮ ગ ‘પ્રણામ કરઇ’ નથી. ૯ ગ દિનનું. ૧૦ ખ હુઇં ઇમ ગ હુઇં આવતઇ સામ્હઇ આવઇ ઇમ. શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ८ Page #56 -------------------------------------------------------------------------- ________________ ધો પુરિસપ્પભવો, પુરિસવરદેસિઓ પુરિસજિદો, લોએ વિ પહૂ પુરિસો, કિં પુણ લોગુત્તમે ધમે. ૧૬ ધમો ધર્મ સિદ્ધાંત ચારિત્ર રૂપઃ પુરુષ શ્રી ગણધર તેહ થિકલ ઊપનઉ, પુરિસ અનઈ પુરુષવર શ્રી તીર્થંકરદેવ તેહે ઉપદિસિઉ દેખાડિક એહ ભણી ધર્મપુરુષ જ્યેષ્ઠ કહીઈ, ધર્મ માહિ પુરુષ'વડલ, લોએ વિ. અજાણ લોકઈ માહિ પ્રભુ ઠાકુર પુરુષ જિ હુઈ, કિં પુણ લાગુ, લોકોત્તમ સર્વ લોક માહિ ઉત્તમ શ્રી સર્વજ્ઞના ધર્મ માહિ કહિવ૬ કિસિઉં, તિહાં વિશેષિઈ પરષ જિ પ્રધાન. પુરુષçઈ મુખ્યતા આથી લોકિક દાંત કહઈ છઇ. ૧૬ [ધર્મની ઉત્પત્તિ શ્રી ગણધરરૂપ પુરુષથી થઈ અને પુરુષવર શ્રી તીર્થંકરદેવે તેને ઉપદેશ્યો. એ રીતે ધર્મમાં પુરુષ વડો છે. જો લોકમાં પણ પુરુષનું પ્રભુત્વ હોય છે તો લોકોત્તમ ધર્મમાં તો કહેવું જ શું? એમાં પુરુષ જ પ્રધાન છે. સંવાહણમ્સ રનો, તઈઆ વાણારસીઈ નવરીએ, કન્ના સહસ્સમહિએ, આસી કિર રૂવનંતીર્ણ. ૧૭ તહવિ અ સા રાયસિરી, ઉલ્લતી ન તાઈઆ તાહિં, ઊઅરદ્ધિએણ ઈશ્કેણ, તાઇઆ અંગવીરેણ. ૧૮ સંવાહ સંબોધન ઇસિઈ નામિઈ રાજા, તઈયાપૂર્વિઇ વાણારસીનગરીશું અપૂત્રી પરલોક પ્રાપ્ત હૂઉં, તેહ રાયનઈ, કન્ના, કન્યાનઉ સહસ્ત્ર અધિક હૂતઉં, રૂપવંત, તહવિ અ, તઊ તે રાજ્યલક્ષ્મી, ઉલ્લદ્દેતી. વિણસતી" તેણે કન્યા એ રાખી ન સકી, ઊયર ઉદર સ્થિતિઇ ગર્ભિ છતઇ અંગવીર નામિજી બેટઇ એક હિરાખી, જે સીમાલ રાય તે રાજ્યલક્ષ્મી લેવા ચીંતવતા હૂંતા, તે નિમિત્તિકિ ઇસિલું કહી રાખ્યા, ગર્ભસ્થિત અંગવીર બેટાના પ્રભાવઉથતુહે પરાભવી સિલે, એ રાજ્ય લેવાનઉ ઉપક્રમ મ કરિસિઉ. ૧૭-૧૮. તથા. પૂર્વે વારાણસી નગરીમાં સંબોધન નામે રાજા અપુત્ર પરલોકે ગયો. તે રાજાની સહ કન્યાઓ રાજલક્ષ્મીનો વિનાશ થતો રોકી ન શકી. પણ ગર્ભસ્થા અંગવીર નામનો પુત્ર એને રોકી શક્યો. શ્રીમાળ નામનો રાજા જે આ રાજ્યલક્ષ્મી પડાવી લેવા ઈચ્છતો હતો અને જ્યોતિષીએ કહેલું કે ગર્ભસ્થ અંગવીર નામના પુત્રથી તારો પરાભવ થશે.J. ૧ ખ ધર્મ પુરુષ માહિ. ૨ ગ “લોગુ નથી. ૩ ક, ખ રત્નો. ૪ ખ “નગરી' પછી “સંબોધન રાજા'. ૫ ગ વિણાસતી. ૬ ગ હઈ. ૭ ખ પ્રભાવ તઉ. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ). Page #57 -------------------------------------------------------------------------- ________________ મહિલાણ સુબહૂણ વિમાઓ ઈહ સમરઘરમારો, રાયપુરિસહિં નિજઈ, જણે વિ પુરિસો જાઉં નત્યિ. ૧૯ મહિ. સ્ત્રીએ સુબહૂમણ વિ ધણીએ છતી માહિ, ઈહ સમસ્ત સમસ્ત ઘરનઉં સાર રાયપુ. રાજપુરુષે લીજઈ. જણે વિપુ. જીણઈ ઘરિ પુરુષ નથી ઈહ વિ એ લોકઈ માહિદ સિહ વ્યવહાર છઈ, અપૂત્રીયાની લક્ષ્મી રાજભવનિ જાઈ, એહ ભણી લોકઈ માહિ પુરુષ જિ પ્રધાન. ૧૯. - તથા એ ધર્મ આત્મસાક્ષિકઈ જિ રૂડલે, એ વાત ઊપરિ દખ્રત કહઈ છઈ. [જે ઘરમાં પુરુષ નથી એવા ઘરની લક્ષ્મી રાજભવનમાં ચાલી જાય છે. માટે લોકમાં પુરુષ જ પ્રધાન છે કિં પરજણ બહુજાણાવણાહિં, હરમપ્લસબિએ સુર્ય, ઈહ ભરહ ચવટ્ટી, પનચંદો અ દિતા. ૨૦ | કિં પર પરજન અનેરા લોક તેહરહઈ જણાવિવઇ કિસિલું, તેહે ભલી કિહિઉ, વિરૂઉ કહિઉ તઊ કાંઈ નહી, વરમM૦ સુકૃત પુણ્ય આત્મસાક્ષિકઈ જિ ભલઉં, જિહાં આપણઉં મન સાક્ષિ દિઈ એ રૂડ કીધઉં મઇ, તેહુ જ પુણ્ય સફલ એહ ઊપરિ ભરતેશ્વર ચક્રવર્તિ પ્રસન્નચંદ્ર રાજર્ષિના દૃષ્યત જાણિવા, ભરતેસર ચક્રવર્તિ ગૃહસ્થષિ અંતપુરમાહિ આદર્શ ભવનિ રૂપશોભા જોતી અનેરે સંસારભાવિ વર્તતી ગણિઉ, તીણૐ પુણ મુદ્રિકા પડીશું આંગુલી નિશ્રીક દેખી બીજોઈ આભરણ ઊતારતઈ શરીરની અસારતા ચીંતવઈ વૈરાગ્યભાવના ભાવતઇ કેવલજ્ઞાન ઊપાઉિં. અનઈ પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાઉસગ્નિ રહિલ, આતાપના દેતઉ માહાધ્યામિ વર્તત શ્રેણિક મહારાય વિસ્મયાઁ થકઈં મોક્ષ ઊષાર્જત ભણી વાંદિઉં, તીણઈ પુણ તીણ વેલાં સુમુખ-દુર્મુખનાં વચન સાંભલી આપણા બાલા“બેટાઇ પરાભવ જાણી સીમાલરાય સિઉ મનિ યુદ્ધ કરતઈ રૌદ્ર ધ્યાનિ વર્તતઈ સાતમી નરક પૃથ્વી જોગઉ ઊપાજિઉં, એહ ભણી બીજા લોકનઉ જાણિવ કાંઈ પ્રમાણ નહીં આપણી આત્મા જિહાં સાક્ષિ દિઈ તેહ જિ કર્તવ્ય પ્રમાણ. ૨૦. દિક્ષાઈ લીધીઇ વેષમાત્રિશું કાઈ ન હુઈ, ઇસીબ વાત કહઈ છઈ. [જ્યાં આપણું મન સાક્ષી આપે કે મેં આ રૂડું કર્યું તે જ સુકૃત સફળ છે. ૧ખ છઈ નથી. ૨ ગ તથા નથી. ૩ ગ “ઊપરિ દચંત નથી. ૪ ખ, ગ છે. ૫ ખ ઊતારઇ. ૬ ખ, ગ ચિંતવત. ૭ ખ, ગ લેતઉ. ૮ ખ, ગ બાલક. શ્રી સોમસુંદરસૂરિકત ૧૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ ભરતેશ્વર ચક્રવર્તીની આંગળીએથી વીંટી સરી પડતાં, આંગળી શોભા વિનાની જોઈને, બીજાં આભરણ પણ ઉતારીને ભરત શરીરની અસારતા વિચારવા લાગ્યા. વૈરાગ્યભાવ ભાવતાં કેવળજ્ઞાન થયું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાઉસ્સગ્નમાં હતા ત્યારે મનમાં યુદ્ધ કરતાં રૌદ્ધ ધ્યાને રહી સાતમી નરક ગયા. આમ આત્મસાક્ષીએ જ કર્તવ્ય પ્રમાણ છે.] વેસો વિ અધ્ધમાણો, અસંજમપએસ વમાસ્ત્ર, કિં પરિબત્તિઅનેસ, વિર્સ ન મારેઇ ખત. ૨૧ વેસોવિ. મહાત્માન વેષઈ રજોહરણ-મુખવસ્ત્રિકાદિક અપ્રમાણ, અસંજમ, જઈ અસંયમપદિ સાવધ વ્યાપારિ વર્તાઈ, કિં પરિબત્તિ. કિસિ વેષપાલટી વિષાપહાર મંત્રકલા રહિત, કો એક પુરુષ ગારડી મંત્રવાદનઉ વેષ જિ માત્ર કરી વિસ ન માત્ર જઇ વિસ ખાઈ તક કિસિઉન મરઈ, વિષાપહાર કલા રહિત મરઈ જિ, તિમ સાચી સંયમક્રિયા પાખઈ વેષ મા2િઇ સંસાર માહિ પડતી રાખી ન સકીઇ. ૨૧. હવ કો કડિસિ ભાડૂ ચોખક કીજઇ વેષ કાં લીજઇ, તેહ ઊપરિયુક્તિ કહઈ છઇ. સિાચી સંયમક્રિયા વિના કેવળ સાધુવેશ સંસારમાં પડતાને ઉગારી ન શકે. જેમ વિષ ખાનારને કેવળ ગારુડી-વેશ ધારણ કરવાથી શું વિષ મારતું નથી ?] ધર્મ રબ્બઈ વેસો સંકઈ વેણ દિમ્બિઓમિ અહ, ઉમ્મમ્મણ પડત, રમ્બઈ રાયા જણવઓ ન. ૨૨ એકાંતિ વેષ અપ્રમાણ નહીં, કાંઈ, ધર્મ રખાઈ. એ વેષ ધર્મઠ્ઠઈ રાખઈ, કિમ, સંકઈ વેસેલ વેષિ છતઇ કુમાર્ગિ પ્રવર્તતી શંકાઇ, દિક્તિઓ મઈ દીક્ષા લીધી છઇ, રાખે કો દેખઈ, ઈસઈ ભવઇ અકાર્ય કરઈ નહીં, કરઈ તકે નિવર્ત, એહ ભણી, ઉમ્મમ્મણ. ઉન્માગિ પડતાં જીવઈ વેષ રાખઈ, ચયા જણ૦ જિમ રાજા જનપદ દેસના લોકઠુઈ ચોરી પ્રમુખ અન્યાય કરતાં રાખઈ, તિમ વેષઈ જાણિવઉ, એહ ભણી વ્યવહારિઇ વેષઈ પ્રમાણ. ૨૨. હવ નિશ્ચય નય આશ્રી કહઈ છઇ. [છતાં વેશ અપ્રમાણ નથી. વેશ ધર્મને સાચવે છે. સાધુવેશ ધારણ કર્યો હોવાથી તે અકાર્ય કરતાં અટકે છે. ૧ ખ વર્તતઈ. ૨ ખ વેષઈ વેષ ૩ ખ ભાવઈ જિ. ૪ ક, ખ વેષ જોષિવઉ. ૫ ગ નઈ. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) ૧૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ અપ્પા જાણઈ અપ્પા, જહદ્ધિઓ અપ્પસખિઓ ધમ્મો, અપ્પા કરેઈ તે તહ, જહ અપ્પ સુહાવહ હોઇ. ૨૩ અપ્પા આપણઉ આત્માઇ જિ જાણઈ અાજ, જિસિઈ શુભ અશુભ ભાવિ આત્મા રહિતઉ છઇ તે અનેરઉ સિઉ જાણઈ, તેહ ભણી અપ્પસ, ધર્મ આત્મસાક્ષિકઈ જિર કહીઇ, વેષાદિક વ્યવહારિૐ જિ પ્રમાણ, તેહ ભણી, અપ્પા કરે. આત્મા જે વિવેકી તે તિમઈ જિ મનશુદ્ધિઇ જિ ધર્માનુષ્ઠાન કરઈ, જિમ જહ. આપણા આત્માÇઇ આગલિ સુખાવહ હૂઈ સુખનઉ કારણ થાઈ, બાહ્ય લોકની રંજનાંઇ કૂણ કાજ. ૨૩. મનનઉ ભાવ જિ શુભાશુભ કર્મબંધનઉં કારણ એ વાત કહઈ છઈ. નિશ્ચયનય છે કે પોતે શુભ કે અશુભ ભાવમાં છે એ તો માત્ર આત્મા જ જાણે છે; બીજો શું જાણે? ધર્મ આત્મસાક્ષીએ જ થાય. મનના ભાવ જ શુભાશુભ બંધનું કારણ છે.] જે જે સમયે જીવો, આવિસઈ જણ જેણે ભાવેણ, સો તમિ તમિ સમએ. સુહાસુહ બંધએ કર્મ. ૨૪ જે જે સએ જીવ જીણઈ જીણી સમઈ, આવિસઈ શુભ અશુભ ભાવિ પરિણામિ વર્તાઇ, સો તમિ. તે જીવ તીણઈ તીણઈ સમઈ સુહાસુ. શુભ અથવા અશુભ કર્મ બાંધઈ, અબંધક એકૂલ સમય ન હુઈ, સિદ્ધાંતમાહિ સમય ગાઢઉ સૂક્ષ્મ કાલ કહીઈ, કો એક સબલ પુરુષ જૂનઉં વસ્ત્ર તત્કાલ હસ્તમાત્ર ફાડઈ, તિહાં એક તાંતણતઉ બીજઉ તાંતણતઉ ફાટઈ જઉ વિચાલઈ અસંખ્યાતા સમય જાઇ, અથવા કમલપત્ર સઉ એકેક ઊપરિ મૂકીઈ, અનઈ તે મહાતીણ સુઈ તત્કાલ વીંધીઇ, તિહાં એક પત્ર તઉજ બીજઉં પત્ર તલ ભેદાઇ જઉ વિચાલઇ અસંખ્યાતા સમય જાઇ, સમય એહલે સૂક્ષ્મ કહીં. ૨૪. હવ ધમનુષ્ઠાન કરતાં શુભ જે ભાવ કરિવર્ડ, ક્રોધઅહંકારાદિ દૂષિત અશુભ ભાવિઇ કાજ ન સરછે, તેહ ઊપરિ બાહુબલિની દષ્ટાંત કહઈ છઈ. [જીવ જે સમયે શુભાશુભ ભાવમાં પરિણમે તે સમયે તે શુભાશુભ કર્મ બાંધે છે. સમય એ અત્યંત સૂક્ષ્મ કાલ છે. કોઈ પુરુષ જૂનું વસ્ત્ર તત્કાલ ફડે પણ હકીકતે એક તાંતણા પછી બીજો તાંતણો તૂટે છે. કોઈ કમળપત્રોને એક ૧ હિલ. ર-૩ ખ “જિ નથી. ૪ ગ “હુઈ નથી. પ ક જેણ (જેણે જેણને બદલે). ૬ ગ જીણું જીણું ૭ ખ, ગ “આવિસઈ' પછી “જિસિઈ જિસિઈ જિ. ૮ ખ ‘તણઈ' (એક જ વાર) ગ તીર્ણ એક જ વાર). ૯ ખ, ગ એ ૧૦ ગ નહી ('ન હુઈ’ને બદલે). ૧૧-૧૨ ખ તાંતણઉ. ૧૩ ખ, ગ કમલનાં સઉ પત્ર. ૧૪ ગ થઉ. ૧૨ શ્રી સોમસુંદરસૂરિકત Page #60 -------------------------------------------------------------------------- ________________ સાથે ગોઠવીને તત્કાલ તીક્ષ્ણ સોયથી વીંધે પણ હકીકતે ક્રમશઃ એ પત્રો ભેદાય છે. આમ, અસંખ્યાતા સમયમાં કર્મબંધ થાય છે.] ધમ્મો મએણ હુંતો, તો નવિ સીઉન્હવાયવિજ્ડડિઓ, સંવત્સરમણસીઓ, બાહુબલી તહ કિલિÁતો. ૨૫ ધમ્મો મ૰ જઇ અહંકારર્દી કીધð ધર્મ હુઇ તો નવ સીઉ૰ તઉ બાહુબલિ રાજર્ષિ સીઉ એવડાં સીત ટાઢિ ઉષ્ણ લૂઅ વાયુ કરી વિજ્ઝડિઉ, આણિઉ, સંવત્સર વ૨સદીસ અણસીઓ, આહારપાણી રહિત ઉપવાસી તઉ કાઉસ્સગ્નિ રહિઉ, કિલિ ક્લેશદુઃખ ન પામત, તત્કાલ જિ કેવલજ્ઞાન ઊપાર્જીત બાહુબલિનઇ મનિ દીક્ષા લીધી પૂઇિં ઇંસિઉ અભિમાન હૂંઉ, જઉ હવડાં શ્રી આદિનાથ કન્હઈ લિ જાઇસુ, તઉ માહરે લહુડે અઠાણુ ભાઈએ દીક્ષા લીધી છઇ, તે વાંદિવા થાસિઇં, તેહ ભણી કેવલજ્ઞાન ઊપના પાખઇ નહીં જાઉં, કેવલજ્ઞાન ઊપના પૂઇિં કેવલી કો કહિહૂદ વાંદઇ નહીં, ઇસી વ્યવસ્થા છઇ, ઈંગ઼હૈં અભિમાનિઇં બાહૂબલિ હુઇ વ૨સદીસ કેવલજ્ઞાન ન ઊપનઉ, જે તીવારð શ્રી આદિનાથનઇં આદેશિઇ બ્રાહ્મીસુંદરી મહાસતીએ બિહઉ બહિને આવી કહિઉં બાંધવા હાથિઆ થિકઉ ઊતરિ, તે તીવારă તીણ ચીંતવિઉં અભિમાન જિ હાથીઉ તે ટૂંકી જેતલઇ પગ ઊપાડિઉ તેતલě કેવલજ્ઞાન ઊપનઉં. ૨૫. જે અહંકારી હુઇ તે ગુરુના ઉપદેશÇð યોગ્ય ન હુઇં, તે પાખઇ આત્મહિત ન સાધઇ, એ વાત કહઇ છઇ. [અહંકારથી કરેલો ધર્મ ધર્મ નથી. બાહુબલિએ અનશન અને કાઉસ્સગ્ગ કર્યા પણ દીક્ષા લીધા પછી અભિમાન થયું કે જો હમણાં પોતે પિતા પાસે જશે તો પોતાનાથી નાના ૯૮ દીક્ષિત ભાઈઓને વંદન કરવાં પડશે. માટે કેવળજ્ઞાન ઊપજ્યા પછી પોતે જશે. કેમકે કેવલી કોઈને વાંકે નહીં. આ અહંકારથી એમને કેવળજ્ઞાન થયું નહીં ત્યારે બ્રાહ્મી અને સુંદરી બે બહેનોએ આવીને કહ્યું કે “હે ભાઈ, હાથી પરથી હેઠો ઊતર.' વિચાર કરીને અહંકાર રૂપી હાથીથી ઊતરી જેવો નીચે પગ મૂક્યો કે કેવળજ્ઞાન થયું.] નિઅગમઇવિગપ્પઅર્ચિતિએણ સચ્છંદબુદ્ધિ ૨ઈએશ, કતો પારત્તહિઅં, કીરઇ ગુરુઅણુવએસેનં. ૨૬ નિઅગ. જે શિષ્ય અભિમાની આપણી બુદ્ધિઇ કલ્પી ચીંતવી, સચ્છંદ સ્વેચ્છાબુદ્ધિŪ કાજ કઇ, કો૰ તે શિષ્ય પ૨ત્ર હિત પરલોકહિત કિમ કરઇ, ૧ કે મણ. ૨ ખ ‘ઉષ્ણ’ નથી. ૩ કે કન્હ ૪ ગ કૈવલી” નથી. ૫ ખ ન” નથી. ૬ કે કહિઉં ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) 133 ૧૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ ગુરુઅણુગુરુના ઉપદેશ વિષ્ણુ ગુરુના ઉપદેશ યલી અનેરઉ હિતની ઉપાય નથી. ૨૬. તથા. જે શિષ્ય અભિમાનથી સ્વેચ્છાબુદ્ધિએ કામ કરે તે પરલોકહિત કેમ કરી શકે ? ગુરુનો ઉપદેશ ઢળી અન્ય હિતનો ઉપાય નથી.] થો નિરોવયારી, અવિણીઓ ગવિઓ નિરુવણામો, સાહજણસ ગરહિમ, જાતિ વયણિજય લહઈ. ૨૭ થહો. જે શિષ્ય ઘાઢઉ અભિમાની નિરુ નિરુપગારી કૃતબ, અવિ. વડાં પ્રતિ આસનદાનાદિ વિનય રહિત, ગત્રિ. આપણાં ગુણનઉ જે ગર્વ કરી, નિરવ, જે ગુરુઈ પ્રતિઈ નઈ નહીં તે સાહુજ. સાધુજન ઉત્તમ મહાત્માçઈ ગહિત નિંદ્ય થાઈ, જવિ. લોકઈ માહિ એ દુરાચાર ઇસી વચનીયતા, અપવાદ પામઈ. ૨૭. ઈસિઉ જાણતાઈ ભારેકર્મી જીવ ન બૂઝઈ, હલ્કર્મઉ જીવ થોડઈ બૂઝઈ ઈસિવું કહઈ છ0. જે શિષ્ય અભિમાની, નિરુપકારી, કૃતબ, અવિનયી, ગર્વિષ્ઠ, ગુરુને નહીં નમનારો છે તે ઉત્તમ મહાત્મા છતાં નિંદ્ય બને છે.) થોણ વિ સમ્યુરિસા, સણકુમારુ વ કેઈ બુઝતિ, દેહ ખણપરિહાણી જે કિર દેવેહિ સે કહિએ. ૨૮ થોસ, કેતલાઈ સત્પરુષ થોડોં વચનમાAિઈ બૂઝઇ, સણકુસનકુમાર ચક્રવર્તિની પરિઇ, સનસ્કુમાર ચક્રવર્તિનઉં રૂપ એકવાર ઇંકિઈ વખાણિઉં, “તે જોવા બિ દેવ બ્રાહ્મણનાં રૂપ કરી આવિયા, તેણે રૂપ વખાણિઉં, ચક્રવર્તિ ગર્વિ ગિઉ તેતલઈ ચક્રવર્તિનાં શરીરિકર્મ લગઈ સાત મહારોગ સંક્રમિઆ, તિસિદ્ધ તે બ્રાહ્મણરૂપ દેવરૂપ જોવા તેડિઆ સભામાહિ વિશેષ આભરણશોભા કરી ચક્રવર્તિ ગર્વિલ બઈઠઉ છઇ, તિહાં તે દેવ સરોગ સદર દેખી કાલમુહા શિયા, દેહ ખણ૦ જ કિર૦ તાહરઈ સઈરિ આજ લગઈ ક્ષણિક્ષણિ સાતે રોગે કરી રૂપની હાણિ હુઈ જઈ, ઈસિલ તેહે દેવે કહિઉં, અસ્તે દેવ“ તાહરલે જિ રૂપ જોવા ભણી આરિઆ, હૂંતા, પહિલઉં જિસિલું ઇંઇ તાહરઉં રૂપ વર્ણવિહે તેહવું જિ હૂતઉં, હવે ક્ષણિક્ષણિ વિણસઈ છઈજે કાંઈ જાણઈ તે કરિ, ઇમ કહી દેવ સ્વર્ગિ ગયા, એતલઈ વચનમાAિઈ ચક્રવર્તિ બૂધઉ, રાજ્ય છડી દીક્ષા લીધી, ૧ ક નમઈ નથી૨ ક ગર્થિત. ૩ખ સપુસા ૪ગ દેહિ પણ તે જોવા... રૂપ વખારિઉં નથી. ૬ ક ગર્વિઉ. ૭ ખ તેતલઈ... શોભા કરી' સુધીનો પાઠ બેવડાયો છે. ૮ ખ દેવતા. ૯ ખ બૂઝિલે. શ્રી સોમસુંદરસૂરિકત ૧૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ સાતસě રિસ રોગ અહિઆસિઆ, તેહે જિ બિહુ દેવે વૈદ્ય રૂપ કરી પરીક્ષા કીધી, પુણ ન ક્ષુભિઉ, તપનઇ માહાત્મ્યð, શૂંકિર્દી આપણી આંગુલી સુવર્ણમય કરી લબ્ધિ દિખાડી, પુણ ચિકિત્સા કરાવિવા ઊપર મન ન હૂઉં, રોગ આપહણી વિલય ગિયા. પછઇ લાખ વર્ષ દીક્ષા પાલી, સનત્કુમાર રિષિ સનત્કુમાર દેવલોકિ પહુતí. ૨૮. રૂપનઉં અનિત્યપણઉં કહિઉં. બીજાંð સર્વ વસ્તુનઉં અનિત્યપણÉæ કહઇ છઇ. [હળુકર્મી જીવ થોડામાં પણ બોધ પામે. એક વાર ઈંદ્રે સનસ્કુમાર ચક્રવર્તીનું રૂપ વખાણ્યું. આનો ગર્વ થતાં સનત્કુમારને શરીરે સાત મહારોગ પેદા થયા. એક વાર સભામાં અલંકારસજ્જ થઈ સનકુમાર બેઠા છે ત્યાં દેવે આવી કહ્યું રોગે કરીને તારું રૂપ નષ્ટ થયું છે.' આ વચનોથી સનત્કુમાર પ્રતિબોધિત થયા. રાજ્ય છોડી દીક્ષા લીધી. રોગની ચિકિત્સા કરાવવા ઉપર મન ન થયું. રોગ આપમેળે દૂર થયો. અંતે દેવલોકે ગયા.. જઇ તા લવસત્તમસુર વિમાણવાસી વિ પરિવતિ સુચ, ચિતિત સેસ, સંસારે સાસર્ય કરું. ૨૯ જઇ તા૰ જઇ લવસપ્તમ સુવિમાન૰ અનુત્તર વિમાનના વસણહાર તેહઇ જઉ પરિવડઇં ચ્યવન પામð, નીરોગ સમર્થ સઇના ધણીને સાતે સાસૂસાસે એક સ્તોક કહીઇ, એહવે સાતે સ્તોકે એક એક લવ કહીઇ, એહવા સાત લવ પાછિલઇ ભવિ આઊખઉં ઓછઉં હૂંઉં, તીક્ષ્ણð કરી અનુત્તર વિનિ જે 'હૂઆ, જઇ તેતલઉં પૂરઉં આઊખઉં હુઅત, તઉ મોક્ષ જિ જાઅતા, તે લવસપ્તમ દેવ કહીઇં, તેહઇ જઉ અસ્થિર તઉ, ચિંતિતં સંસાર માહિ બીજઉં વસ્તુ ચીંતવીતઉં, કેહઉં શાસ્વતઉં હુસિઇ, એતલઈં કાંઈં શાસ્વતઉં નથી ઇસિઉ ભાવ. ૨૯. ઇહ સહૂ અનિત્ય જાણી સંસારનાં સુખ ઊપર પ્રતિબંધ ન કરિવઉં, પરમાર્થવૃત્તિÛ, સંસારનઉં સુખ સુખઇ જિ ન કહીð, ઇમ કહઇ છઈ. [અનુત્તર વિમાનના વાસી જ્યારે આવે છે ત્યારે નીરોગી લવસપ્તમદેવને પણ અસ્થિરતા હોય છે. અહીં કાંઈ જ શાશ્વત નથી.] કહ તેં ભન્નઈ સુક્ષ્મ, સુચિરેસ વિ જન્ક્સ દુક્ષ્મમલ્લિયઇ, જં ચ મરણાવસાણે, ભવસઁસાચણુબંધિ ૨. ૩૦ ૧ ગ ‘તપનઈં’ નથી. ૨ ખ ત્રીજઇ દેવલોકિ. ૭ ૭ રસ્તો... ૪ ખ દેવતા હૂઆ. ૫ ખ ભાષ (ખ) ૬ ખ, ગ ઇમ ૭ કે સુખઇ* નથી. ૮ કે મરણાવસાણો. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૧૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ કહ તં કિમ તે સુખ સુખ કહીઈ, સુચિરણ વિ. ઘણાં કાલિ જસ દુ. હ સુખ કેડાં દુઃખ અલ્લિય, આવઇ, એ વાત અનુત્તર વિમાનનાં પુણ્યાનુબંધિયા સુખ આશ્રી કહઈ, તેહઈ સુખ એવડાં તેત્રીસ સાગરોપમ લગઈ ભોગવી છેહડઈ ગર્ભવાસનઉ દુઃખ આવઇ જિ તેહ ભણી સુખ ન કહિવરાઈ. તથા. જં ચ મરડ અનઈ વલી જે સુખ મરણાવસાણે છેહડઇ મરણિ આવિધ હૂતઈ ભવસંસા. ભવનરકાદિક દુર્ગતિ તે માહિ સંસાર ફિરવઉંતેહનઉ અનુબંધ વૃદ્ધિ જે કર, તે સુખ કિમ કહીએ, એ પાપાનુબંધિયાં સુખનકાદિક દુર્ગતિ જિ હેતુ હુઈ, તે એકુ પરમાર્થિઇ સુખ ન કહિવરાંઈ, સાચઉં મોક્ષનઉં સુખ તેહ જિ સુખ કહીઇ, ઇસિક ભાવ. ૩૦ એ એલઉ ઉપદેશ ભારકમાં જીવ હુંઈ ઘણઉંઈ કહીઈ તઉઈ ન લાગઈ, એ વાત કહઈ છઈ. [અનુત્તર વિમાનનાં પુણ્યાનુબંધી સુખ ૩૩ સાગરોપમ લગી ભોગવી અંતે ગર્ભવાસનું દુઃખ આવે તેને સુખ કેમ કહેવાય? મરણ, ભવ-નરકાદિ દુર્ગતિનું દુઃખ સુખ કેમ કહેવાય ? સાચું મોક્ષનું સુખ.] ઉવએસસહસ્તેહિ વિ. બોલિજ્જતો ન બુઝઈ કોઈ, જહ બંભદત્ત રાયા, ઉદઇનિવમારઓ ચેવ. ૩૧ ઉવએ ઉપદેશને સહસેએ બોહિ બૂઝવી તકઈ કો એક ભારકર્મ જીવ ન બૂઝઇ, જહ બં, જિમ બ્રહ્મદત્ત ચક્રવર્તિ રાજા પાછિલા ભવનઈ ભાઈ ચિત્ર મહાત્મા અનેક પરિ બૂઝવિલે, પુણબૂધઉ નહીં, મરી સાતમી નરગ પૃથ્વી ગિઉ, અથવા, ઉધઈનિવમારઓ ચેવઉદાઈ રાજાનઉ મારણહાર દ્રવ્યસાધુ દૃષ્ટાંત, જિમ તણાઈ ઉદાદરાય મારવા વયરી રાઈ મોકલિઇ હૂંતઈ"ગુરુ” કન્ડઈ કપટિS દીક્ષાવેષ લેઈ બાર વરસ થાકઉ, અનેક શાસ્ત્ર પઢિયાં, અનેક ગુરુના ઉપદેશ સાંભલિઆ, તઉઊ લગારઈ વૈરાગ્ય નાવિવું, પોસહ લીધઇ ઉદાઈ રાજાÇઈ મારી ગિઉ, તે અભવ્ય. ૩૧. બીજાઈ જીવ જે ઈમ ન બૂઝઈ તે દુર્ગતિઈ પડેછે, એ વાત કહઈ છઈ. સિહસ ઉપદેશ છતાં ભારેકર્મી જીવ બોધ પામે નહીં. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તી પાછલા ભવના ભાઈએ અનેક પ્રકારે બોધ આપ્યા છતાં બોધ પામ્યા નહીં ને સાતમી નરકે ગયા. એ જ રીતે ઉદાયી રાજાને મારવા દ્રવ્યસાધુ ગુરુ પાસે કપટથી દીક્ષાવેશ લઈ બાર વર્ષ સુધી શાસ્ત્રો ભણ્યા ને ઉપદેશ સાંભળ્યા ૧ અલ્લિય વાસનઉ (‘અલિયઇ... ગર્ભવાસનઉને બદલે). ૨ ખ કહીઈ પણિ તુ9. ૩ ક પુણ ન. ૪ ખ ઉદાયિન. ૫ ક “મોકલિઈં' નથી. શ્રી સોમસુંદરસૂરિકૃત Page #64 -------------------------------------------------------------------------- ________________ તોપણ લગીરે વૈરાગ્ય પામ્યા નહીં, ને પોસહમાં હોવા છતાં ઉદાયી રાજાને માર્યો.] ગયકન્ન ચંચલાએ, અપરિચ્ચત્તાઇ રાયલચ્છીએ, જીવા સકર્મી કલિમલ – રિઅભરા તો પતિ અહે, ૩૨ ગય૰ હાથિઆનઉ કાન જિમ ચંચલ અસ્થિર તિમ ચંચલ જે રાજ્યલક્ષ્મી અપરિ૰ ત્યઇ નહીં, છાંડઇં નહીં, તે જીવ, સકમ્મ૰ આપણા કર્મ રૂપિઆ જે કલિમલ-કચરા તેહે ભરિય૰ આપણા આત્માહુઇ પૂરઉ ભાર કરી પરત નરિક પડð. ૩૨. પાછિલા ભવનાં પાપનઉં કિસિઉ કહીઇ, કેતલા ઇહલોકે જીવનાં ઇસ્યાં હુઇં, જે બોલી ન સકીઇં, એહ ઉપર દૃષ્ટાંત કહઇ છઇ. [હાથીના ચંચળ કાનની જેમ રાજ્યલક્ષ્મી ચંચળ છે. જીવો કર્મ રૂપી મળના ભારથી નરકમાં પડે છે. બુર્ણ વિ જીવાણું, સુદુક્કચયંતિ પાવ રિઆઇ, ભયર્વે જા સા સા સા, પચ્ચાએસો હુ ઇણમો તે. ૩૩ બુનૂણ જીવનાં કેતલાંě પાવ પાપચરિત્ર દુષ્ટ કર્તવ્ય બોલતાં‰ સુદુક્ક ગાઢાં દુષ્કર હુઇ, બોલાંઇ નહીં, જિમ એક ભીલ કોશાંબી નગરીઇ સમોસરણ શ્રી મહાવી૨ કન્હઇ લાજતઉ· મનિð સંદેહ પૂછઇ, પરમેશ્વર કહઇ, ભદ્ર વચનિઇં પૂછિ, પછઇ તે ભીલ કહઇ, ભયનેં જા સા. ભગવન્ યા સા, ભગવન્ જે પ્રબલ રાગ માહરી બનિ એ કિસિઉં તેહ જિ, પરમેશ્વર આઇસ દીધઉં, સાસા, એ તેહ જિ, પચ્ચાએસો, એ વાત ઊપર દૃષ્ટાંત, હે શિષ્ય તુઝઙૂઇં કહિઉં એહ ભણી પાપકર્તવ્ય કિમઇ ન કરવાં, જાસા સાસાની કથા લિખીઇ છઇ. વસંતપુષ્ટિ, અનંગસેન સોનાર સ્ત્રીલંપટ, તીણઇં પાંચસð સ્ત્રી મેલી, એકઇÇઇ બાહિરિ નીસરવા ન દિઇ, એક વાર મિત્રિઇ કિસિઇ પગરણિ આગ્રહ કરી આપણઇ વિર ડિઉ, નિવરઉં દેખી સવિહઉં સ્ત્રીએ સ્નાન-વિલેપન કરી આભરણ પહિરિયાં, હાથિ આરીસા લેઈ બઇઠી, તેતલð તે સોનાર આવિઉ, તીણě રીસાવિઇં એક સ્ત્રી મર્મિ આહણી મુઈ, બીજીએ બીહતીએ તેહ ભણી. આરિસા લાંખ્યા, તે સોનાન[૨] કૂંઉ, લોકાપવાદ બીહતી બીજી સઘલી જમહર કરી આગિ પ્રજ્વાલી મુઈ. એકઇં પાલિð એકઇં ઊંણા` પાંચસð ચોર થિયાં, ૧ ગ કિસિઉં” બે વાર. ૨ ખ, ગ ‘કેતલા' પછી પાપ’. ૩ ક પચ્ચકખાએસો હુ ણમો તે. ૪ ખ સુદુક્કર (‘ગાઢાં દુષ્કર'ને બદલે). ૫ ખ, ગ શ્રી સમોસરણિ. ૬ ખ લાઉં. ૭ ગ છઇ. ૮ ખ ભગવન્ યા સા' નથી. ૯ ગ આસિ. ૧૦ ક તેહ’ નથી. ૧૧ ૭ જણા ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૧૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ જે સ્ત્રી પહિલઉં મુઈ તે એકઈ ગામિ કહિનઉં એટલે હૂઉં, સોનારનઉ જીવ તેહની બહિનિક હુઈ, તે પાછિલા ભવનાંઇ અભ્યાસિઈ ઉત્કટ રાગ લગઈ રોતી રહઈ નહીં એક વાર ભાઈનઉ હાથ ગુહ્ય દેસિ લાગઉ, રોતી રહી, પેલતે ઉપાય જાણિઉ, વલી તેમ કરતી દેખી માયબાપે કાઢિઉ, તેહં ચોર માંહિ મિલિક, મૂલગઉ થિઉં, એક વાર તેણે ચોરે ધાડિ ગએ તે સ્ત્રી યૌવનવયપ્રાપ્ત દીઠી, તે સ્ત્રી આપહણી આવી. તે ચોરહુઈ મિલી, પાંચસઈની કલત્ર હુઈ, એક વાર તેહની દયા લગઈ ચોરે બીજી સ્ત્રી આણી, તીવ્ર રાગ ગઈ તીણ નવી સ્ત્રી સાંસહી નહીં, ભોલવી કૂઈ પાડી, તે વાત જાણી, તેહનઈ ભાઈ પલ્લીપતિ ચીંતવિલું, ઇસી તીવ્ર રાગિ કિસિઉં તે એ માહરી બહિનિ નહીં ઇસિઈ શ્રી મહાવીર સર્વજ્ઞા પાઉધારિયા સાંભલી સમોસરણિ આવી પૂછિઉં, ભગવન્ તે પાપિણી એ માહરી બહિનિ હુઈ, પરમેશ્વરિ કહિઉં એ તેહ જિમ, ઇસિલું સાંભલી વૈરાગ્ય લગઈ બુધઉં, બીજાઈ જીવ ઘણા બૂધા, ઇતિ કથા. ૩૩. હવ ઈણઈ ચોરિ બહિન નવું ગમન કીધઉં, તે દોષ પ્રકટ ન પ્રકાસિલે, હવઆપણઉ ઘેષ સમ્યગુ પડિવજઈ, તેહઠુઈ ગુણ હુઈ, એ વાત ઉપરિ દાંત મૃગાવતીનઉ કહઈ છઇ. જીવનાં કેટલાંયે પાપ એવાં ગાઢાં ને દુષ્કર છે જે બોલાય જ નહીં. એક ભીલ કોસાંબીમાં મહાવીર પ્રભુ પાસે સંદેહ પૂછે છે કે “એ સ્ત્રી તે પ્રબળ રાગવાળી મારી બહેન જ ને ?” ત્યારે ભગવાને કહ્યું “હા સાસા. એ સ્ત્રી તારી બહેન જ' જાસાસાસાની કથાઃ વસંતપુરનો અનંગસેન સોની સ્ત્રીલંપટ હતો. તેની પાંચસો સ્ત્રીઓમાંથી કોઈને બહાર ન જવા દે. એક વાર એના મિત્રે આ સૌને પોતાને ત્યાં તેડ્યાં. બધી સ્ત્રીઓ વસ્ત્રાભૂષણથી સજજ થઈ. પેલો સોની આવ્યો ને રિસાયો. એક સ્ત્રી મૃત્યુ પામી. બીજીએ ડરીને પતિ તરફ અરીસો નાખતાં પતિ મૃત્યુ પામ્યો. બધી સ્ત્રીઓ એની પાછળ ચિતામાં બળી મરી અને બીજે ભવે એક જ ગામમાં પાંચસો ચોર થઈ. જે સ્ત્રી પહેલી મારી હતી તે એક ગામમાં કોઈના પુત્ર રૂપે જન્મી ને સોનીનો જીવ તેની બહેન રૂપે જન્મ્યો. પાછલા ભવના અભ્યાસે તે બહેન ઉત્કટ રાગને લઈને રોતી રહે નહીં. એક વાર ભાઈનો હાથ બહેનના ગુહ્ય સ્થાને અડકતાં તે રોતી રહી. આમ ફરીથી આવી ચેષ્ટ જોઈ ૧ ખ પ્રદેસિ. ૨ બ પઈલ). ૩ ખ, ગ વલી વલી. ૪ ગ કરી, તે. ૫ ગ તેહ જિ. પછી એ મઈ બહિનનું ગમન કીધઉં. ૬ ગ ઇતિ કથા નથી. ૭ ખ મ નથી. ૮ખ હિવ જે ગ હવ જે. ૧૮ શ્રી સોમસુંદરસૂરિકત Page #66 -------------------------------------------------------------------------- ________________ માબાપે પુત્રને કાઢી મૂક્યો. તે પુત્ર ચોરોમાં ભળી એક દિવસ ધાડમાં ગયો. એક યૌવના સ્ત્રી એને આવી મળી ને પછી પાંચસો ચોરની પત્ની બની. પેલો ચોર બીજી સ્ત્રી લાવ્યો પણ તીવરાગવાળી પેલી પહેલી સ્ત્રીએ બીજીને ભોળવી કૂવામાં પાડી દીધી. આ વાત જાણી આ ચોરને થયું કે આ તીવરાગ કેવો? શું એ બાળપણની મારી બહેન તો નહીં ? ભગવાનને પુછાયેલા આ પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું, “હ તે જ ? ભીલ વૈરાગ્ય પામ્યો. પણ પોતે બહેન સાથે સહગમન કરેલું તે દોષ ન પ્રકાશ્યો] પડિવર્જિકણ દોસે, નિયએ સમે ચ પાયવડિઆએ. તો કિર મિગાવઈએ, ઉપને કેવલે નાણ. ૩૪ કોશાબીનગરી શ્રી મહાવીરનઈ સમોસરણિ ચંદ્રસૂર્ય આપણે મૂલગે વિમાનિ આવિઆ, તીણ અજૂઆલઈ મૃગાવતી મહાસતીઈ વેલા ન જાણી, બીજી ચંદનબાલા પ્રમુખ મહાસતી વેલાંઈ જિ ઉપાશ્રય આવી, ચંદનબાલા પ્રવર્તિની પડિકમણ કરી સઝાય કરી પોરિસિ ભણી સંથારઈ પહુડી છઈ, તિસઈ ચંદ્રસૂર્ય ગિયા પૂઠિઇ ઘાંઈસિલું અંધારઉં પ્રસરિઉં દેખી મૃગાવતી ઉપાશ્રય આવી, ચંદનબાલાં શિક્ષા દીધી તેહઠ્ઠઇં કુલીનઈ એવડી રાત્રિ એકલાં બાહિરિ રહિવઉં ન બૂઝઈ, પડિવ. પછઈ મૃગાવતી આપણઉ દોષ સમ્યગુ પડિવજી, આજ પૂઠિઇ વલી એહઉ અપરાધ નહીં કરઉ, ઇસિ કહતી ચંદનબાલાનઈ પગ પડી, તેતલઈ ચંદનબાલા હંઇનિદ્રા આવી, મૃગાવતીઈ ખમાવતાંઈ જિ કેવલજ્ઞાન ઉપનઉં, ઇસિઈ અંધારઈ સંથારા ટૂકડી સાપ જાત દિઠ, ચંદનબાલાનઉ હાથ પરહઉ કીધઉ, એતલઈ ચંદનબાલા જાગી પૂછઈ, કાં તહે માહરઉ હાથ હલાવિર્ષ, મૃગાવતીઇં કહિઉં સાપ જાઈ છઇ, તેહ ભણી, ચંદનબાલા સાપ ન દેખઈ, મૃગાવતીનઈ કહિઉં ત૬ કિમ દેખાઈ છઇ, તુજ્જ હૃઇ કાઈ જ્ઞાન છઈ, તીણઈ કહિઉં કેવલજ્ઞાન, પછઈ ચંદનબાલા પશ્ચાત્તાપ કરી મૃગાવતીને પગિ લાગી ખમાવતાં તેહઠ્ઠઇં કેવલજ્ઞાન ઊપાનઉં. ૩૪. જિમ મૃગાવતીઈ શિક્ષા દેતાં કષાય ન ઉપનઉ, ઈમ બીજાઈ જેહઈ કષાય ન ઊપજઇ તે ઉત્તમ ઇસિ કહઈ છઈ. શ્રી મહાવીરના સમવસરણમાં સૂર્ય-ચંદ્ર આવ્યા હોઈ એમના અજવાળે મૃગાવતીને સમયની જાણ થઈ નહીં. જ્યારે ચંદનબાળા યથાસમયે ઉપાશ્રયમાં ૧ ખ ભૂલગે’ પછી ‘જિ. ૨ ગ “મહાસતી' નથી. ૩ ગ મૃગાવતી નથી. ૪ ગ કહી. ૫ ખ “ચંદનબાલાઈ નથી. ૬ ખ, ગ “એતલ નથી ૭ ખ ગ છૂઈ' (“ નને બદલે). ૮ ખ ગ છS. ૯ ખ ગ કરતી. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વ ૧૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ સંથારે સૂઈ ગઈ. સૂર્ય-ચંદ્રની વિદાય પછી ગાઢ અંધારું થયું. મૃગાવતી ઉપાશ્રયે ગઈ. ચંદનબાળાએ શિખામણ આપી કે કુલીન સ્ત્રીએ મોડી રાત સુધી બહાર રહેવું યોગ્ય નથી. મૃગાવતી પોતાનો દોષ જાણી ચંદનબાળાને પગે પડી. ચંદનબાળાને નિદ્રા આવી. મૃગાવતીને કેવળજ્ઞાન ઊપજ્યું. અંધારામાં ચંદનબાળાના સંથારા નજીક સાપ જોઈને મૃગાવતીએ ચંદનબાળાનો હાથ આઘો કર્યો. ચંદનબાળાએ જાગીને હાથ ખસેડવાનું કારણ પૂછતાં મૃગાવતીએ સાપ જોયાનું કહ્યું. ચંદનબાળાને તો સાપ દેખાયો નહીં. એટલે મૃગાવતીને કેવળજ્ઞાન થયાનું જાણી ચંદનબાળાએ પશ્ચાત્તાપપૂર્વક મૃગાવતીને ખમાવતાં એને પણ કેવળજ્ઞાન થયું.] કિં સક્કા વુત્તું જે, સરાગ ધમિ કોઈ અકસાઓ, જો પુણ ધરિજ્જુ ધણિઐ, દુર્વ્યયણુજ્જાલિએ સ મુણી. ૩૫ કિં સા૰ કિસિઉં ઇમ કહી સકીઇ, હવડાંનઇ કાલિ સરાગદ્વેષિ ધર્મિ વર્ત્તતઈ કોઈ કો સર્વથા અકષાય છઇ, ઇમ ન કહવરાંÛ ઇસિઉ અભિપ્રાય, જો પુર્ણ ધરિ ઇસિઇ છતઇ જે મહાત્મા કષાય ઊપજતા ધરઇ રાખઇ, ઉપશમાવઇ, દુર્વ્યયણુ પરાયાં દુર્વચન રૂપિ ઈંધણ તેહે ઉજ્વાલ્યાઇ ઉદ્દીપ્પાઇ કષાયાગ્નિ જે ઉલ્હવઇ તે સરાગ ધર્મઇ માહિ વર્તાતઉ મુનિ ઉત્તમ માહાત્મા કહીઇ. ૩૫. હવ કષાયનઉં સ્વરૂપ કહઇ છઇ. [હવેના કાળમાં કોઈ સર્વથા અકષાય નથી. જે મહાત્મા કષાય અટકાવે, ઉપશમાવે, કષાયાગ્નિ હોલવે તે ઉત્તમ.] કડૂઅકસાયતરૂર્ણ, પુરૂં ચ ફ્ક્ત ચ દોવિ વિરસાઇ, પુપ્તેશ જાઇ કુવિઓ, ફ્લેણ પારં સમાય૨ઇ. ૩૬ કસ્તૂપ કષાય રૂપિઆ વૃક્ષ ગાઢા કડૂયા છઇં, કેતલાંઈં લીંબાદિક વૃક્ષનાં ફલ પાકાં પૂઇિં કાંઈ મધુરાં થૉઇં, પુણ પુષ્ક ચ૰ એ કષાયવૃક્ષનાં ફૂલઇ નઇ લઇ બે વિ૨સ અતિ કડૂઆં જાણિવાં, એહનાં ફૂલ કેહાં, પુપ્તેશ૰ જ કુપિઉ રીસાવિઉ થિકઉ વયરી ઊપરિ વિરૂઉં ધ્યાઇ ચીંતવઇ એ ફૂલ, ફ્લેણ અનઇ જે મા૨ણકુટ્ટનાદિ કરી સમાચરઇ રોસનઉં ચીંતવવઉં કઇર, એ ફ્લ કહી, એ કષાયવૃક્ષ આંહાં જેતલઇ માનિ ફૂલીð ફ્લીઇ, આવતઇ ભવિ તેતલઇ’ માનિઇ જીવણૢઇં દુ:ખ દિઇં, તેહ ભણી કષાય ન કિરવા. ૩૬. ૧ ક ‘થિકઉ’ (બે વાર). ૨ ખ, ગ જે મારણકુટ્ટનાદિક રીસનઉં ચીંતવિવર્ણ સમાચરઇ કરઇ. ૩ ગ ‘ફ્લીઇં’ નથી. ૪ ગ તેતલઇ’ બે વાર. ૨૦ શ્રી સોમસુંદરસૂક્િત Page #68 -------------------------------------------------------------------------- ________________ ભોગની ઈચ્છા કષાયનઉ હેતુ, તેહનઉ ત્યાગ કુણઈ વિવેકીઇ જિ કરાઈ, અનેરશું ન કરાંઠે, એહ ઉપરિ દૃષ્ટાંત કહઈ છઈ. [કપાયવૃક્ષ ખૂબ કડવાં છે. કેટલાંક લીંબવૃક્ષનાં ફળ પાક્યા પછી મીઠાં બને પણ કષાયવૃક્ષનાં ફળ-ફૂલ કડવાં જ રહે છે. ક્રોધિત જન દુશ્મન વિશે વરવું ચિતવે એ ફૂલ અને મારકૂટ કરે એ ફલ. જેટલો કષાય ફૂલેળે એટલો પરભવે જીવને દુ:ખ આપે.] સંતે વિ કોવિ ઉન્નઈ, કોવિ અસંતે વિ અહિલસઈ ભોએ, ચયાં પરપચ્ચએણ વિ. પભવો કૂણ જહ જંબું. ૩૭ સંતે વિ. કો એક વિવેકીઉ પુરુષ છતાંઇ ભોગસુખ” ઉઝઈ, છાંડઈ" શ્રી જબૂસ્વામિની પરિક તથા ચઈ કો એક પપ્રત્યયદું ભોગ છાંડઇ, એક છાંડતઉદેખી આપણાઈ છાંડઈ, પભવો. જિમ પ્રભવઇ જિ શ્રીજંબૂ સ્વામિ નવપરિણીત આઠ કન્યા અનઈ ૯૯ કોડિ સુવર્ણ છાંડતી દેખી ભોગસુખ છાંડ્યા, પાંચસઈ ચોર સહિત શ્રી જંબૂસ્વામિ સાથિઈ શ્રી સુધમ્મસ્વામિ કન્ડઈ દીક્ષા લીધી. ૩૭. જિમ પ્રભવઉ ચોર બૂધઉ તિમ બીજા ક્રૂરકર્મો જીવ ધર્મના પ્રભાવિત બૂઝઈ, ઇસિલે કહઈ છઈ. [કોઈ વિવેકીજન જંબૂસ્વામીની જેમ ભોગ સુખ છોડે; એકને છોડતો જોઈ બીજો પણ છોડે, જેમ પ્રભવે જંબૂસ્વામીને આઠ કન્યા ને સંપત્તિ છોડતા જોઈને પોતે પણ ભોગસુખ છોડી પાંચસો ચોર સહિત સાથે જ દીક્ષા લીધી.] દિસંતિ પરમઘોરા વિ, પવરધમ્મપ્રભાવ પડિબુદ્ધા, જહ સો ચિલાઈપુરો, પડિબુદ્ધો સુંસુમાણાએ. ૩૮ દિસતિ પરમઘોર ગાઢા રૌદ્રઇ જીવ પવર ધ પ્રવર°પ્રધાન વીતરાગના ધર્મવચનનઈ પ્રભાવિઇ પ્રતિબ્ધા દસઇ, જહ સો. જિમ તે ચિલાતીપુત્ર ક્રઈ થિકઉં, પડિબુ સુંસુમાના જ્ઞાત ઉદાહરણ માહિ બૂધઉ સાંભલીઓ, તેહની કથા. એ રાજગૃહનગરિ ધનશ્રેષ્ટિનઈ બેટી સુંસુમાના, તેહનઉ પાલણહાર ચિલાતીપુત્ર નામિઇ દાસ તે વિરૂઈ ચેષ્ય કરતઉ દેખી શ્રેષ્ટિઇ બાહિરઉ કાઢિઉં. પાલિઇ જઈ પલ્લીપતિ ચોર થિઉં, એકવાર ઘણા ચોર મેલી રાજગૃહિ ધનશ્રેષ્ટિનઈ ઘરિ ૧ ગ અહરલસઇ. ર ક પભાવો. ૩ ગ પુરષ' નથી. ૪ ગ ભોગ' નથી. પ ક છાંડઈ નથી. ૬ ખ ગ પરિ’ પછી ‘કોઈ કો અવિવેકિ અસંઅ છતાઈ ભોગસુખ વાંછઈ પ્રભાવ ચોરની પરિપરિ'. ૭ ખ તઉ (“એક છાંડતીને બદલે). ૮ખ શ્રી નથી. ૯ખ બૂઝિલ. ૧૦ ખ પ્રવચન. ૧૧ ગ તેહની કથા નથી. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૨૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ પઇઠઉ, બીજા ચોર લક્ષ્મી લેઈ ગિયા, તીણě સુંસુમા બેટી ઊપાડી, માર્ગિ જાતાં કેડાં વાહર ઢૂંકડી દેખી સુંસુમાનઉં મસ્તક છેદી લીધઉં, ધનશ્રેષ્ટિ પાંચ બેટા સહિત વાહરð આવતઉ હૂંતઉ, તે પાછઉ લિઉ, ચિલાતીપુત્રિ આગલિ મહાત્મા કાઉસ્સગ્નિ રહિઉ દીઠઉ, ખાંડઉં ઊગામી ધર્મ પૂછિઉ, મહાત્માð ધર્મ કહિઉ', ઉપશમ ૧ વિવેક ૨ સંવર ૩ ત્રિહુ પદે ધર્મ કહી આકાશિ ઊપડિઉ. ચિલાતીપુત્ર ત્રિહુઉં પદનઉ અર્થ વિમાસતઉ ખાંડઉં અનઇ સ્ત્રીમસ્તક પરહઉં મૂકી તેહે જિ માહાત્માને પગલે કાઉસિંગ રહિઉ લોહીનઈં ગંધિð વજ્રતુંડ કીડી નીકલી, તેહે ખાતઉ અઢાઈ દિન મહારૃ કષ્ટ સહી આઠમઇ દેવલોક પહુતઉ. ૩૮. જિમ ચિલાતીપુત્રિ આપણી પ્રતિજ્ઞા નિરવાહી, તિમ અનેરાઇ વિવેકિઆ નિર્વાહઇ. તેહ ઊપરિ ઢંઢણકુમારનઉ દૃષ્ટાંત કહઈ છઇ. અતિ રૌદ્ર જીવ વીતરાગના ધર્મવચન-પ્રભાવે બોધ પામ્યા, ચિલાતીપુત્રની જેમ. રાજગૃહ નગરમાં ધનશ્રેષ્ઠીએ ચિલાતીપુત્ર નામના દાસને કાઢી મૂક્યો. તે ચોર બન્યો ને એક દિવસ અન્ય ચોરો સાથે શ્રેષ્ઠીના ઘરમાં પેસી એમની પુત્રી સુષુમ્દાને ઉપાડી ગયો. રસ્તામાં કુમક આવતી જોઈ સુષુમ્હાનું મસ્તક છેદી નાખ્યું. આગળ જતાં એક મુનિને કાઉસ્સગ્ગમાં રહેલા જોયા. ચિલાતીપુત્રે ખગ ઉગામી ધર્મ પૂછતાં પેલા મુનિએ ઉપશમ, વિવેક, સંવર એ ત્રણ પદો કહ્યાં. ચિલાતીપુત્રે આ ત્રણ પદનો અર્થ વિચારતાં ખડ્ગ અને સ્ત્રીનું મસ્તક આઘાં મૂકી પોતે કાઉસ્સગ્ગમાં રહ્યો. લોહીની ગંધથી એકઠી થયેલી વજ્રતુંડ કીડીઓ એમને ખાવા લાગી. અઢી દિવસ સુધી મહાકષ્ટ વેઠી તેઓ આઠમા દેવલોકે પહોંચ્યા.] પુપ્લિમ ફલિએ' તહ પિઉઘરમ્નિ, તન્હાકુહા સમજુબદ્ધા, ઢંઢેણ તહા વિસા, વિસઢા જહ સફ્ળયા જાયા. ૩૯ પુષ્ટ્યિ ઢંઢણ કુમારના બાપ શ્રી કૃષ્ણનઉં ઘર ફૂલિઉં ફલિઉં, ધનધાન્યલક્ષ્મી° કરી સમૃદ્ધ દાતાર છઇ, કૃપણનઉં ઘર લક્ષ્મી કરી લિઉં ફલિઉં હુઇ, પુણ॰ દીજઇ ભોગવીઇ નહીં, તેહ ભણી ફલિઉં” ન કહીઇં, ઈંડાં બેઅ વાનાં છઇ, એહ્નઇ૧૨ બાપનઇ ઘર છતઇ તણ્ણા ઘૃષા તૃષા અનઇ ભૂખ સમણુબા, નિરંતર ઢંઢેશ૰ ઢંઢણકુમારિ તહા^ વિ. તિમ કિમઇ સહી, વિસઢા નિર્માયપણ, જહ સ૰ જિમ સફ્ત હુઇ. ૧ ગ ધર્મ કહિઉ' નથી. ૨ કે ખાડતઉ. ૩ ખ માહિ, ૪ ખ “સહી” પછી ‘શુભ ધ્યાંનિ મરી’. પ ખ લિએ ૬ ખ જાજાયા છ ગ ‘લક્ષ્મી' નથી. ૮ ૫ સદૃઢ. ૯ ખ, ગ *ફલિઉં' નથી. ૧૦ ખ પુષ્ણ' નથી. ૧૧ ગ લિઉં. ૧૨ ગ એહનઇ. ૨૨ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #70 -------------------------------------------------------------------------- ________________ કથાઃ ઢંઢણકુમારિ પાછિલઈ ભવિ પાંચસઈ હલ ઊપરિ રાયનઈ અધિકારી છતઈ મધ્યાલ વેલાં ભાતચારિપાણી આવિઆ પૂઠિઇ એકેક ચાસ આપણઈ ક્ષેત્રિ દિવારતઈ પનરસઈ જીવઠ્ઠઇં અંતરાય કીધી. તે કર્મ ઢંઢણકુમારનઈ ભવિ શ્રી નેમિનાથ કહી દીક્ષા લીધી પૂઠિઈ ઉદય આવિવું, નવબાહરી દ્વારિકાનગરી માહિ સૂઝતી ભિક્ષા ન લહઈ, તઉ અભિગ્રહ લીધઉ, પરાયુ આણિક આહાર મઈ ન લેવઉ, આપણી લબ્ધિઇ જઈ સૂઝતઉ આહાર લહઉં તઉ લિઉં, નહીંતરિન લિઉ ઈસિલ અભિગ્રહ પાલતાં ઘણી કાલ ગિલ, એકવાર શ્રીકૃષ્ણ શ્રી નેમિનાથ કન્ડઇ પૂછિઉં, એતલાં માહાત્માં માહિ કઉણ ગાઢઉ દુષ્કરકારક પરમેશ્વરિ કહિઉ, ઢંઢણકમાર, પછઈ કષ્ણ મહારાય ભક્તિ લગઈ નગરીની સેરી માહિ ઢંઢણકુમાર વાંદિઉં, તે દેખી એકઈ શ્રેષ્ટિ. મોટા ભણી મોદક વિહરાવિયા, ઢંઢણકુમારિ શ્રી નેમિનાથ ભગવન પૂછિયા, માહરઉં અંતરાયકર્મ ક્ષય ગિઉં, પરમેશ્વરિ કહિ શ્રી કૃષ્ણની લબ્ધિ, તાહરી લબ્ધિ નહીં, પછ નીમાહ માહિ મોદક પરિઠવતાં કર્મક્ષય હૂઉ, કેવલજ્ઞાન ઊપનઉં. ૩૯. - જિમ એ ઢંઢણકુમાર મહાત્માઇ આહારનઈ વિષઈ પ્રતિબંધ ન હૂઉં, અનઈ કાજ સરિઉં, તિમ સવિહઉ માહાત્મારહઈ આહાદિકના પ્રતિબંધ ઊપરિ અધિકાર નહીં, એ વાત કહઈ છઇ. ઢિંઢણકુમારના પિતા શ્રીકૃષ્ણનું ઘર ધનધાન્યથી સમૃદ્ધ છે. કંજૂસને ઘેર ગમે તેટલી લક્ષ્મી છતાં જો તે આપે કે ભોગવે નહીં તો ઘર ફળેલું ન કહેવાય. અહીં લક્ષ્મી હોવા છતાં નિરંતર તૃષ્ણા ને સુધા છે. કથા : ઢંઢણકુમારે પાછલા ભવમાં ખેતરમાં ચાસ દેતાં પંદરસો જીવને અંતરાય દીધી. આ ભવમાં નેમિનાથ પાસે દીક્ષિત થયા પછી કર્મ ઉદયમાં આવ્યું. દ્વારિકામાં સૂઝતી ભિક્ષા ન મળતાં અભિગ્રહ લીધો. કે પોતાની લબ્ધિથી સૂઝતો આહાર પામું તો લઉં. આ અભિગ્રહ પાળતાં ઘણો સમય ગયો. એક દિવસ કૃષ્ણ ઢંઢણકુમારને વાંદ્યા એ જોઈ એક શ્રેષ્ઠીએ એમને લાડુ વહોરાવ્યા. ઢંઢણકુમારે નેમિનાથને પૂછ્યું કે શું મારું અંતરાયકર્મ નષ્ટ થયું ?” ભગવાને કહ્યું “આ કૃષ્ણની લબ્ધિ; તારી નહીં. તે પછી એ લાડુ પરઠવતાં ઢંઢણકુમારનો કર્મક્ષય થયો.] ૧ખ ઢંઢણકુમારનઈ જીવિ. ૨ ગ “આપણઈ ક્ષેત્રિ નથી. ૩ખ દિવાવતઈ ગ દિવરાવશું તઈ. ૪ ખ નવબારહી ગ નવબારી. ૫ ગ “નહીંતરિ ન લિઉં નથી. ૬ કૃષ્ણમહારાઈ. ૭ ગ ઢંઢણકુમાર’ નથી. ૮ ગ “લબ્ધિ નથી ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૨૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ આહારેસ સુહેસુ અ, રમ્યાવસહેસુ કાણગેસું , સાહૂણ નાહિ ગારો, અહિગારો ધમ્મકજે સુ. ૪૦ આહાર શુભાસરસ આહારનઈ વિષઈ અનઈ રૂડાં વસ્ત્રપાત્રાદિકનઈ વિષઈ અનઈ, રમ્ભાવસ. રૂડા આવાસ ઉપાશ્રયનઈ વિષઈ અનઈ, કાણણે કાનન વિચિત્ર વનનઈ વિષઈ એતલાંનાં વિષઈ સાહૂણ, માહાત્મારહઠ અધિકાર નહીં, એહ ઊપરિ માહાત્માએ મોહ ન કરવલ, સારસંભાલ ચિંતાઈનઉ અધિકાર નહીં, કિસ્યા ઊપરિ અધિકાર છઇ, અહિગા, તપનિયમસંયમાનુષ્ઠાનાદિક ધર્મકાર્યનઈ વિષઈ અધિકાર છઇ, એહ વાત કિમ જાણીતું, જેહ ભણી. ૪૦ [રૂડાં આહાર, વસ્ત્રપાત્રાદિક, ઉપાશ્રય અને વનને વિશે મહાત્માએ મોહ ન કરવો. એમનો અધિકાર તપનિયમસંયમનાં અનુષ્ઠાનો જેવાં ધર્મકાર્યને વિશે છે.] સાહૂ કતારમહાભએસ. અવિ જણવએ વિ મુઅમિ, અવિ તે સરીરપીડ, સહતિ "નક લયતિય વિરુદ્ધ. ૪૧ સાહૂ સાધુમહાત્મા કાંતાર અટવી માહિ રાજવિગ્રહાદિક મહાભય માહિ વર્તતા, ન લયંતિ વિરુદ્ધ, અસૂઝતઉં ભાત પાણી ઊષધાદિક ન લિઈ ન વાવરઇ, જણવએ. જિમ મુદિતજનપદ-દેશ માહિ વર્તના ન લિઈ, તિમ તિહાંઈ ન લિઈ, અવિ તે. વરિ તે સઈરની પીડા ભૂખતૃષાદિક દુઃખ સહઈ, અહીયાસઈ, પુણ અસૂઝતઉં ન લિઇ, તેહ ભણી ઇસિઉ જાણીઈઆહારાદિકનાઈ] વિષઈ અધિકાર નથી. ૪૧. એતલઈ ઈસિવું કહિઉં, આપદઈ આવી માહાત્મા દઢધર્મ હુઈ. કિમ. મહાત્મા જંગલમાં કે રાજવિગ્રહ જેવા મહાભયમાં પણ અશુદ્ધ ભાત પાણી, ઔષધાદિ ન લે; જેમ લોકવસ્તીમાં ન લે એમ જ. ભૂખ-તરસ જેવી શરીરની પીડા સહન કરે પણ અશુદ્ધ તો ન જ લે.) હિં પીલિઆ વિહુ, બંદગસીસા ન ચેવ પરિકવિઓ, " વિયપરમત્યસારા, ખમતિ જે પડિઆ હુતિ. ૪૨ જતે યંત્રઘાણી તીણઈ પીલીતાઈ હૂતા, બંદગ. શ્રી સ્કંદકસૂરિના શિષ્ય પાંચસઈ મહાત્મા, ન ચેવડ કુપિયા નહી, તેહઠ્ઠઇં ક્રોધ લગારઈ ન ઊપનઉ, ઇસી રહણ અનેરાઈ જે વિઈય. વિદિત જાણિક પરમાર્થસાર ધર્મનઉં સાર ૧ ખ નય. ૨ ગ લહતિ. ૩ ગ મુદમુદિત. ૪ ગ “જાણીઈ’ પછી ‘તેહનઈ'. ૫ ખ વિયાં... ૬ ગ યંત્ર ૭ ગ ‘મહાત્મા’ નથી. ૮ ગ પરિ. ૯ ગ “સાર્થ (સારને બદલે. ૨૪ શ્રી સોમસુંદરસૂરિકત Page #72 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા જાણી છઇ જેહે ઇસિઆ જે પંડિત જાણ હુઇ તે સહુ સહઈ, પ્રાણે જાતે એ માર્ગતઉ ચલઈ નહીં, રસ ન આણઈ. કથાઃ શ્રાવસ્તીનગરીઇ જિતશત્રુ રાજા પુત્ર સ્કંદક તીણઈ આપણી બહિન ઇંદયશાનઉ ભત્તર દેડકરાયનલ પુરોહિત પાલક ધર્મનિંદા કરતઉ જીતી, પછઈ સ્કંદકુમારિ પાંચસઈ પુરુષ સહિત શ્રી મુનિસુવ્રતસ્વામિ કન્ડઈ દીક્ષા લીધી, આચાર્ય હૂઆ, બહિન-બહિનેવી બૂઝવિયા, કુંભકારકૃત ઇસિ નામિ નગરિ આવિઆ, પાલકિ ગુરુ રહિવાનઈ થાનકિ ભૂમિ માહિ હથિયાર સતાવિ, દંડકિરાયહૂઈ કહિઉં એ આચાર્ય ચારિત્ર ભાગઉં, પાંચસઈ સહસ્ર યોધી સુભટ લેઈ આવિક છઈ, તહારકું રાજ્ય લેસિધ, ન માનઈ તો જોઇ, હથિયાર ભંઈ માહિ સાતિ છ૮, તે કાઢી દેખાડિ, પછઈ રાજા તેહજિ નઈઆદેશ દીધઉં, તું જિમ જાણઇ તિમ કરિ, પછઈ તણઈ પાલક અભિવ્યિ પાંચસઈ મહાત્મા ઘણાં ઘાલી પીલિઆ, ક્ષમા લગઈ કેવલજ્ઞાન ઉપાર્જ મોક્ષિ પહુતા, છેહડઈ શ્રી સ્કંદકસૂરિ એક ચેલાનઇં ઈસિલે કહિઉં, એહહંઈ પછઈ ઘાતિ જો પહિલઉં મઝહૂઈ પીલિ, તણઈ દુષ્ટ પહિલઉં લઉ પીલિઉ, તેહુ મોક્ષિ ગિઉ, પછઈ આચાર્ય પીલિઆ, તે રીસ લગ) અગ્નિકુમાર દેવતા હૂઆ, તેણે પાલક સહિત દેસ સઘલઉઈ લાલિઉ, તિહાં દંડકારણ્ય હૂઉં. ૪૨. જિમ શ્રી સ્કંદકાચાર્યના શિષ્ય પ્રાણેએ જાતે કુપિઆ નહીં તિમ બીજઇ મહાત્મા કોપ ન કરિવઉ, એ વાત કહઈ છઇ. [ઘાણીમાં પિલાતા છતાં સ્કંદસૂરિના શિષ્ય પાંચસો સાધુ ક્રોધિત થયા નહીં. ધર્મનો સાર ક્ષમા છે એમ જે જાણે છે તે સહન કરે છે. પ્રાણ જાય તોયે ધર્મમાર્ગથી ચલિત થતા નથી. કથાઃ શ્રાવસ્તીમાં જિતશત્રુ રાજાના સ્કંદક નામે પુત્રે પોતાના બનેવીના પુરોહિત પાલકને જીતી લીધો. તે પછી સ્કંદકે ૫00 પુરુષો સાથે દીક્ષા લીધી. બેનની નગરીમાં આવ્યા. પાલકે રાજાને ભંભેરણી કરી કે આ ચારિત્રભ્રષ્ટ સાધુ પાંચસો યોદ્ધાઓ લઈને આવ્યા છે ને તમારું રાજ્ય પડાવી લેશે. પછી રાજાનો આદેશ મેળવી પેલા પાલકે પાંચસો સાધુઓને ઘાણીમાં પીલ્યા. કોધિત ન થતાં એમણે ક્ષમા રાખી. તે બધા કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. ૧ખ રાયનઉ ગ રાય. ૨ ખ ગ પુરંદરયાનઉ. ૩ ખ, ગ બૂક્ઝવિવા. ૪ખ “ભૂમિ માહિ” પછીનો પાઠ હથિયાર સતાવિ ... તો જોઈ નથી. ૫ ગ તેહ જિ હૃઇં. ૬ ક એ ૭ ખ ચેલ જિ. ૮ ખ બીજીએ ગ બીજે. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૨૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ જિણવયણસુઇસકન્ના, અવગપસંસારઘોરપેઆલા, બાલાણ ખમતિ જઈ, જઈ તિ કિં ઈન્થ અચ્છેર. ૪૩ જિણ જિનવચન શ્રી સર્વશનાં બોલિઆ કષાયનાં વિષમ વિપાક વિષઈ વચનનઈ સાંભલિવઈ કરી, જે સકર્ણ જાણ હૂઆ છઇ, અનઈ, અવગ અવગત જાણિક ઘોર રૌદ્ર સંસારનઉ અસારતારૂપ પયાલ વિચાર છઈ જેહે બાલાણ, ઈસ્યા યતિ માહાત્મા બાલમૂર્ખના કીધા ઉપસર્ગ જઈ ખમઈ સહઈ શ્રી ઔદકસૂરિના શિષ્યની પરિ, કિં ઈન્જ. તે ઈહાં કિસિવું આશ્ચર્ય, યુક્તકંઈ જિ એ તેહા ઋષીસ્વર હુઈ. ૪૩. કોઇમ ચીંતવિસિદ, એલ્લાં કર્તવ્ય કુલીન જિ કરછે, બીજા નહીં તે નિષેધઈ છઈ. સિર્વશનાં વચન ઝીલવામાં સાવધ બનેલા અને સંસારની અસારતા વિશે વિચારતા સાધુઓ બાલમૂખએ કરેલા ઉપદ્રવો સ્કંદસૂરિના શિષ્યોની જેમ સહન કરી લે છે.] ન કુલ ઈન્થ પહાણે, હરિએસબલસ્સે કિં કુલ આસિ. આકપિઆ તવેણ, સુરા વિ જે પજજુવાસંતિ જ ન કુલંઈહાં ધર્મનાં વિચાર મોટઉં કુલ કાંઈ પ્રધાન કારણ નહીં, હલ્કમપણ૯ જિ કારણ, હરિએ હરિકેસબલ નામિઈ માતંગ ઋષિનઉ સિર્ફી કુલ હૂતG, કાંઈ માતંગ કુલ ભણી રૂડઉં કુલ ન હૂતઉં, આકપિ, તઊ ઉગ્ર તપિઇ કરી આકંપ્યા આવર્યા હૂંતા સુરા વિ. દેવઈ જેહ ઋષિની પર્યપાતિ સેવા કરઈ, મનુષ્યનવું કહિવ૬ કિસિઉં. કથા: પાછિલઈ ભવિ પુરોહિત બ્રાહ્મણનઉ જીવ જાતિમદિઈ કરી હરિકેશ[બલ માતંગ થિલ, જાતિસ્મરણ પામી' વૈરાગ્ય લગઈ” માહાત્મા થિઉં, મહાતપનઈ પ્રમાણિ દેવતા એ સેવઈ, એકવાર વણારસી નગરી બાહિરિ યક્ષના ભવન ટૂકડઉ કાઉસ્સગ્નિ રહિ છઇ, ઇસિઈ રાયની બેટી ભદ્રાઈ યક્ષ પૂજિવા આતીઇ દીઠ૯. મલિન દેહ ભણી થંકિઉં. યક્ષિઇ રીસાવિઇ તેહનઉં મુંહડઉં વાંકે કીધઉં, સહરિ મહાપીડ ઊપજાવી, રાજા અનેકિ ઉપચાર કરાવિયા, ગુણ કિન્હઈ હુઈ નહીં, તઉ યક્ષ પ્રત્યક્ષ હુઈ બોલઈ, તઉ એ સાજીવ થાઈ, જઉ એહ જિ ૧ ખ ઈ છે. ૨ ગ બાલક મૂર્ખના કીધા ૩ગ ખમઈ નથી. ૪ ગ “ન હુઈ કારણ નહીંને બદલે). ૫ ક સિઊ નથી. ૬ ખ પ્રાંમિ ગ પ્રામી. ૭ ગ લહઈ. ૮ ખ “સેવાઇ' પછી એ વાત કહઈ છઈ. ૯ ખ કિહુઈ’ પછી ‘ન વધારાનો ગ કન્ડિઇ ન હુઇ. ૧૦ ગ થઈ. શ્રી સોમસુંદરસૂરિકતા Page #74 -------------------------------------------------------------------------- ________________ ઋષિનઉં પાણિગ્રહણ કરઈ, રાજા માનિઉ, ભદ્રા પુરોહિતદ્દઈ દીધી, કેતલઈ કાલિ તીણાં પુરોહિતિ વાગયજવા આરંભિઉ, બ્રાહ્મણ ઘણા મેલિઆ છઠે, દૈવયોગ લગઈ તેહ જિ માતંગ ઋષિ ભિક્ષાનઈ કાજિઇ તીણઈ યજ્ઞપાટકિ આવિલે, માતંગ મેઈલઉ કુરૂપ દેખી બ્રાહ્મણ મારિવા લાગા, વૃધ્યક્ષઇ રીસાવિઇ લોહી વમતાભેંઈ પાડિઆ, કોલાહલ સાંભલી ભદ્રા તિહાં આવી, કહાં રે પાપીઆઉ એ કિસિ૬ કીધઉં, ન જાણી એ મહાતપસ્વી તે જીણૐ હઉ રાયની બેટી તૃણાની પરિ છાંડી, એહહૂઈ દેવસેવા કરઈ, પગિ લાગી ખમાવજે, નહીંત ભસ્મ કરિસિધ, ભયભીત બ્રાહ્મણ સવે પગિ લાગા ખમાવઈ, મહાત્મા કહઈ પહિલઉં નઈ હવડાંઇ માહરઈ મનિ કોપનથી, એ યક્ષઈ જિ નવું કર્તવ્ય, પછઈ બ્રાહ્મણ સૂધઉં અનપાન તે ષડ્રઇ દિઈ, યક્ષના હર્ષનઈ કારણિ માહાત્મા લિઈ, યક્ષ ગંધોદકપુષ્પવૃયાદિ મહોત્સવ કરઇ, તે દેખી ઘણાં જીવ હુઈ ધર્મની પ્રતિબોધ હૂક. ૪૪. એ જીવ ભવિભવિ નવનવાં કુલ પામઈ, તેહ ભણી સિઉ કુલન અભિમાન, એ વાત દેખાડઇ છઈ. [ધર્મના વિષયમાં મોટું કુળ પ્રધાન કારણ નહીં હળુકર્મીપણું જ કારણ છે. હરિકેશબલ નામે માતંગ ઋષિનું કુળ કાંઈ ઊચું નહોતું, તોયે એમના ઉગ્ર તપે કરીને આકપિત દેવોએ ઋષિની સેવા કરી તો મનુષ્યોની તો વાત જ શી ? કથા : વારાણસી નગર બહાર કાઉસ્સગ્નમાં રહેલા હરિકેશબલ માતંગ ઋષિ પર યક્ષની પૂજા કાજે આવેલી રાજાની પુત્રી ભદ્રા યૂકી. એથી યક્ષે એનું મોં વાંકું કરી નાખ્યું. ભદ્રાના શરીરે પીડા થતાં યક્ષે પ્રત્યક્ષ થઈને એનું પાણિગ્રહણ ઋષિ સાથે કરવાનું કહ્યું. રાજાએ ભદ્રા પુરોહિતને આપી. તે પુરોહિતે આરંભેલા યજ્ઞમાં પેલા માતંગઋષિ ભિક્ષા કાજે આવ્યા. એનું કુરૂપ જોઈ બધા બ્રાહ્મણો એમને મારવા લાગ્યા. ત્યારે ભદ્રા ત્યાં આવીને કહે જે મહાતપસ્વીએ રાજાની પુત્રીને તૃણની જેમ ત્યજી તે આ છે. એમની ક્ષમા માગો.” બ્રાહ્મણોએ પગે લાગી ક્ષમા યાચી. મહાત્મા કહે છે “પહેલાં ને હમણાં મારા મનમાં કોઈ રોષ નથી. આ તો યક્ષનું કામ છે.”] ૧ ખ, ગ “માનિઉં પછી થક્ષિઈ મહાત્મા નઉ સદર અધિષ્ટ નઈ પરિણી વિડંબી રાતિઇં. મહાત્મા છાંડી નાઠી, રાજાં ઋષિપત્ની ભણી' પાઠ વધારાનો. ૨ ક કાનઈ કાજિ. ૩ ક મઈલ દેખી કુરૂપ. ૪ ક વમાતા ૫ ખ પડિયા ગ પાડ્યાં. ૬ ગ “નઈ નથી ૭ ગ ક્રોધ. ૮ ગ ઋષિનઈ દીધઉ (“ઋષિ હૃઇ દિઇને બદલે). ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) ૨૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ દેવો નેરઇઉત્તિ અ, કિડપલંગુ ત્તિ માણસો વેસો, રૂવસ્સી અ વિરૂવો, સુહભાગી દુબભાગી અ. ૪૫ રાઉત્તિઓ દમગતિ અ, એસ સપાગુ ત્તિ એસ વેવિ, સામીદાસો પુજો ખલુ ત્તિ અધણો ધણવદ રિ. ૪૬ ન વિ ઇત્ય કો વિ નિયમો, સકમ વિશિવિસરિસ જ્યચિટ્ટો, અનન્નરૂવવેસો, નડુ ન પરિયાએ જીવો. ૪૭ દેવો એહ જિ જીવ કેતીવારઈ ધર્મનાં પ્રમાણિ દેવ થાઈ, નેર તેહ જિ પાપનઈ વિશેષિ નારકી થાઈ, કેતીવારઈં કૃમિ પ્રમુખ કીડી થાઈ, કેતીવાઈ પતંગિઆ પ્રમુખ તિર્યંચ થાઈ, કેતીવારછે એ જીવ મનુષ્ય થાઈ, કેતીવાર છે રૂવસ્સી. રૂપવંત થાઈ, કુરૂપ પણ થાઈ, કેતીવારઈ સુખભાગી સુખીલ દુઃખભાગી દુઃખીલ થાઈ. છ. એહૂ જ જીવ કેતીવારઈ રાજા પૃથિવીપતિ થાઈ, કેતીવારઈ દ્રમક-ભીખારી થાઈ,કેતીવારઇ એહૂ જ જીવ શ્વપાક ચંડાલ થાઈ, કેતીવારઈ વેદનઉ જાણવા રૂપ બ્રાહ્મણ થાઈ, કેતીવારઈ સ્વામી ઘરનઉ ધણી થાઈ, કેતીવારઈ દાસ થાઈ, કેતીવારછે તેહૂ જ‘સવિહઓનઈ માન્ય થાઈ, કેતીવારઈ ખલ-દુર્જન-નિંદ્ય થાઈ, તેહૂ જ જીવ નિર્ધન થાઈ, કેતીવારઈ તેહૂ જ જીવ ધનપતિ લક્ષ્મીપતિ થાઈ. છે. નવિ ઈત્ય એ સંસાર માહિ કાંઈ નિયમ" જે જિસિક છઈ તે આગલિ તિસિઉ જિ થાઈ, ઇવમ નિશ્ચય કો નથી, સકમ્મ સ્વ આપણાં કર્મનઉં વિનિવેશ નીપજાવતઉતેહ સરિસ સરીખી ચેષ્ટ કરત જીવ ભવિભવિ પાલટાઈ, અન્ન અન્યાન્ય નવનવાં રૂપ વેષ કરતઉનડુ ત્ર નટાવાની પરિ૦A પરાવર્તાઈ ભમઈ. ૪૫-૬-૭. ઇસિ૬ સંસારનઉં અસ્થિરપણઉં જાણી વિવેકિઆ ધનાદિકનઈ લોભિઈં ન વાહીઇ, મોક્ષઈ જ વાંછઈ, શ્રી વરસ્વામિની પરિ, તે દૃષ્યત કહઈ છઇ. જેિ જીવ ધર્મને લઈને દેવ થાય એ જ જીવ પાપને લઈને નારકી પણ થાય. ક્યારેક કીડો-પતંગિયું જેવી તિર્યંચ ગતિ પામે, ક્યારેક મનુષ્ય થાય. એમાંયે ૧ખ એસો. ર ક વિશિષ્ઠ. ૩ ખ એ જીવ રૂપવંત. ૪ ખ કેતીવારઈ કુરૂપ થાઈ (કુરૂપ પુણ થાઈ ને બદલે) ગ કેતીવાર કરૂપ પુણ થાઇ. ૫ ગ કેતીવાર સુહ સુખભાગી હુઈ, દુષ્મ. કેતીવાર દુઃખભાગી હુઇ. ૬ ગ કેતીવારછે રાજા પૃથિવીપતિ થાઈ નથી. ૭ખ જાંણ વારૂ (“જાણવા રૂપને સ્થાને) ગ વેદી બ્રાહ્મણ. ૮ ખ ગ પૂજ્ય ૯ ખ નિંદ્ય નથી. ૧૦ ખ કેતીવારઇ તેહ જિ ધનવંત લક્ષ્મીવંત થાઈ, કેતીવારઇ નિર્ધન થાઈ'. ૧૧ ગ નિયમ નહી. ૧૨ ક, ગ નીપજાવિવલ. ૧૩ ખ, ગ કરતી એ જીવ ૨૮ શ્રી સોમસુંદરસૂરિકત Page #76 -------------------------------------------------------------------------- ________________ કોઈ વાર સુરૂપ-કુરૂપ, સુખી-દુઃખી, રાજા-રંક, ચંડાળ-બ્રાહ્મણ, સ્વામી-દાસ થાય. સંસારનું આવું અસ્થિરપણું જાણી વિવેકી જીવ મોક્ષ જ ઇચ્છે.] કોડીસએહિં ધણસંચયમ્સ, ગુણસ્મભરિઆઈ કન્નાએ નવિ લુદ્ધો વયરરિસી, અલોભવા એસ સાહૂણે ૪૮ કોડી, ધણસંચય રત્નસુવણદિક દ્રવ્યની કોડિનાં સઈં ઘણાં તેણે કરી સહિત ગુણસુ રૂપ સૌભાગ્યાદિક ગુણે ભરી પૂરી કન્યા, તેહનાં વિષઈ નવિ લુ તે શ્રી વરસ્વામિ લોભિ ન ગ્યા, મનિઈંઈ ન વાંછી, અલોભાયા. ઇસિ નિર્લોભતા સવિહુ એ માહાત્માએ કરિવી. કથાઃ પાડલીપુરિ ધનસાર્થવાહન ઘરિ રહી મહાસતીનઈ મુખિ શ્રી વરસ્વામિના ગુણ સાંભલી સાર્થવાહનની બેટી ઇસી પ્રતિજ્ઞા કરઇ, આણઈ ભવિ શ્રી વવરસ્વામિ ટાલી બીજાનઉં પાણિગ્રહણ ન કરવું, અસિઈ એક વાર શ્રી વરસ્વામિ તીણઈ નગરિ પાઉધારિઆ ધનસાર્થવાહ અનેકિ સુવર્ણરત્નની કોડિ સહિત આપણી કન્યા લેઈ શ્રી વયરસ્વામિ કન્હઈ આવિર્ષ, ભગવંત તે સાર્થવાહ બૂઝવિઊ, તેહની બેટી બૂઝવી, દીક્ષા લિવરાવી લગાર મનિ લોભ ન આણિઉ. ૪૮. એ વરસ્વામિનઉં કાંઈ આશ્ચર્ય નહીં કાં જેહ ભણી મહાત્મા ઇસ્યાઓ જિ હુઈ, એ વાત કહઈ છઈ. [ધન કે કામિની પ્રત્યે વવરસ્વામી લોભાયા નહીં. આવી નિલભતા સૌએ રાખવી. કથા : ધનસાર્થવાહની પુત્રીએ વવરસ્વામીની ગુણપ્રશંસા સાંભળી એમના સિવાય અન્ય કોઈને નહીં વરવાનો નિશ્ચય કર્યો. વરસ્વામી નગરમાં પધારતાં ધનસાર્થવાહ પુત્રીને લઈને વયરસ્વામી પાસે આવ્યા. એમણે પિતા-પુત્રીને બોધ પમાડી દીક્ષા લેવડાવી. પોતે મનમાં લગારે લોભ ન આપ્યો. અંતેઉરપુરબલવાહBહિં વરસિરિઘહિં મુસિહા, કામેહિં બહુવિહેહિં અ, છદિતા વિ નિર્ચ્યુતિ. ૪૯ અંતેઉર૦ મુનિ વૃષભ સુસાધુ મહાત્મા, અંતઃપુર રૂપવંત સ્ત્રી પુર નગર બલરંગમાદિક કટાકોવાહનરથસુખાસનાદિક વરસિરિ૦ વર પ્રધાન શ્રી ગૃહ દ્રવ્યભંડાર, કામે. કામ રૂડા શબ્દરૂપ રસસ્પર્શ બહુવિધ નાના પ્રકાર એટલે એહે પદાર્થો છેદિનિયંત્રીતાઈ હૂંતા એકઈ વસ્તુ ન વાંછઈ, એ પરિગ્રહ ૧ ખ દ્રવ્ય (દ્રવ્યની કોડિને બદલે) ૨ ખ કરી. ૩ ખ “રૂપ નથી. ૪ ગ બહુ ૫ – એક. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૨૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ અનર્થહેતુ, ઈમ કહઈ છઈ. ૪૯. [ઉત્તમ મુનિવરો સ્ત્રી, અંતઃપુર, લશ્કર, વાહન, ગૃહ, દ્રવ્યભંડાર – એકે વસ્તુની ઇચ્છા નથી કરતા. પરિગ્રહ અનર્થનો હેતુ છે.. છેઓ ભેઓ વસ, આયાસકિસભયવિવાગો અ, મરણે ધમ્મભેસો, અરઈ અત્થા ઉ સન્નાઈં. ૫૦ છે. છેદ કર્ણાદિકનઉં ત્રોડિવઉં, ભેદ ખગાદિકિ કરી વિદારિવઉં, અથવા સ્વજનાદિક સિવું વિઘટિવઉં, વસણા, વ્યસન ચૌરાદિકની કીધી આપદ આયાસ દ્રવ્ય ઉપાર્જિવાનઇ કાજિઇ સઇરની શ્રમ કલેશભૂખતુષાદિકન સહિવઉં ભય બીહવઉં, વિવાદ કલહ 104ઢાવડિઅનઈ મરણ અનઈ ધર્મન ભ્રંશ ધર્મતઉ ચૂક્લિઉં, સદાચારનઉં છાંડિવઉં, અરતિ મનન[ઉ] ઊદેગ, અત્યાઉ. એટલાં બોલ સઘલાઈ એકી જીવ અર્થ તઉ પામઇ, લોભ લગઈ આપણપઈ કર, અથવા અનેરા થિકલ પામઈ. ૫૦. ચારિત્રનઈ અર્થહઇ પરસ્પરિઇ વિરોધ કહઈ છઈ. દિન, ભેદન, સ્વજનવિયોગ, વ્યસન, ચોરી, ભૂખ-તૃષા, શરીરકષ્ટ, કલહ, મરણ, ધર્મભ્રષ્ટતા, સદાચારયાગ – આ બધું જીવ અર્થ પરિગ્રહ) માટે કરે છે.J. ોિસસયમૂલજાલ, પુનરિસિવિવજિજએ જઈ વત, અત્યં વહસિ આણ€, કીસ અણઘેં તવ ચરસિ. ૫૧ દોસ, દોષ રાગાદિક અથવા જીવવધાદિક તેહનાં સનૂ મૂલજાલમૂલનાં સમૂહ જાણિવાં, “જિમ મૂલ થિક વૃક્ષ ઊપજઈ તિમ જીવવધાદિક દોષનાં સઈ થિકઉ અર્થ ઊપજઈ ઈસિક ભાવ, પુત્ર, એ અર્થ પૂર્વ ઋષીશ્વરે વિશેષિઈ વર્જિઉં, પરિહરિઉં, વંત દીક્ષા લેતાંવમિઉ ત્યજિઉ, અર્થે વડ એલ્ફી અર્થદ્રવ્ય, અણW, નરકાદિક દુઃખ રૂપ અનર્થનઉં કારણ, જઈ તઉં વહસિ ધરતિ હે શિષ્ય મૂર્ખ કસક તક તર્ક કિસ્યાં ભણી" અનર્થકતા સમાચરઈ છ, અનર્થનઈ૩ ૧ ક વિવાઓ. ૨ ખ “કાજિઇ નથી. ૩ ગ વિઢવાડિ. ૪ ગ ધર્મભ્રંશ તઉ (ધર્મેનઉ ભંશ ધર્મતીને બદલે). ૫ અ “એકી નથી . એ ૬ ખ નિરë. ૭ ખ ગ “મૂલજાલ પછી “મૂલગું જાલ જિમ જાલ મસ્ડ લેવાનઉ હેતુ, તિમ એ અર્થ સર્વ દોષ આણિવાનઉં કારણ અથવા જે દોષનાં સઈ તે અર્થરૂપીયા વૃક્ષનાં મૂલ જાલ જાલ” મૂલનાં સમૂહ જાણિવાં (" " અવતરણનો પાઠ વધારાનો). ૮ ગ “જિમતિમ' નથી. ૯ ન જઈ વત. ૧૦ ખ વતિ મહાત્માએ દીક્ષા લેતાં (દીક્ષા લેતાંને બદલે). ૧૧ ગ કારષિ. ૧૨ ખ ગ અનર્થ નિરર્થક ૧૩ ખ ગ અર્થનઈ. ૩૦ શ્રી સોમસુંદરસૂક્િત Page #78 -------------------------------------------------------------------------- ________________ ધરિવઈ તપદીક્ષા સહૂ નિરર્થક થાઈ, ઇસિઉ ભાવ. ૫૧. તથા. [અર્થદ્રવ્ય એ રાગ, જીવહત્યા એ સૌનું મૂળ કારણ છે. જેમ મૂળમાંથી વૃક્ષ ઊપજે તેમ જીવવધાદિ દોષ દ્વારા અર્થ ઊપજે છે. ઋષિવરોએ એથી જ દિક્ષા લેતાં એ અદ્રવ્યનો ત્યાગ કર્યો છે. એ અર્થ જ અનર્થ છે. આ અનર્થને ધારી રાખતાં તપ-દીક્ષા સૌ નિરર્થક બને છે.] વહ બંધણમારણહણાઓ, કાઓ પરિગ્રહે નત્યિક તે જહાં પરિગ્રહચ્ચિય, જળધમો તો નણુ પર્વચો. પર વહ. વધ યષ્ટિ મુટ્યાદિકે કૂટવઉં, બંધનદોર આઠીલિ કરી બાંધિવલ, મારણ નિટોલ મારિવઉં, સંધના નાના પ્રકાર કદર્થનાનઉં કરિવર્ડ, કાઉ. એટલા બોલ કંણકુંણ પરિગ્રહ છતાં નથી, સઘલાઈ છઇ, તે જઈ ઈસિઈઈ છતઈ જઉ મહાત્માએ પરિગ્રહ કિજઇ, જઈ. તઉ યતિ ધર્મ મહાત્માની ધર્મ તણઉ નિશ્ચયઇ પ્રપંચ જિ વિડંબનાઇ જિ જાણિવી, માહાત્માના વેસનઈં મિસિઈ જાણે એ લોકઈ જિ મુસઈ છઇં, ઇસિઉ જાણિવઉં. પર. એ બાહ્ય દ્રવ્યત્યાગ ઊપરિ ઉપદેશ કહિઉ, હવઈ કો કુલનઉ અહંકાર ધરઇ, તેહહૂઈ ઉપદેશ કહઈ છઇ. પિરિગ્રહમાં વધ, બંધન, મારપીટ વગેરે સતામણી છે. આમ છતાં જો મહાત્મા પરિગ્રહ કરે તો એમનો સાધુધર્મ પ્રપંચ જ જાણવો.) કિં આસિ નંદિસેસલ્સ કુલ. જે હરિકુલસ્સ વિલિક્સ, આસી પિમહો સુચરિએણ, વસુદેવનામુત્તિ. ૫૩ વિક્સાહહિં સહરિસ નરિદદુહિઆહિં અહમહંતીહિં, જે પત્યિજઈ તઈઆ, વસુદેવો તે તવસ્સ લે. ૫૪ કિં આસિ. નંદિપેણ મહાત્માનઉં કુલ કિસિંઉં ડૂતઉ, નિનમ ભણી કાંઈ રૂડઉં ન હતઉં, તઉઊ જે હરિ. ૪ હરિકુલ યાદવનઉં કુલ વિપુલ વિસ્તીર્ણ તેહનઉ પિતામહ હૂઉં, સુચરિત, રૂડી ચારિત્ર વૈયાવૃત્યાદિ કર્તવ્ય તીણઇ કરી વસુદેવ ઈસિઈ નામિઈ બીજઈ ભવિ હૂઓ, તેહ ભણી રૂડઉં કર્તવ્ય જિ પ્રધાનકુલ કાંઈ નહીં છે. વિજ્જા અનઈ વિદ્યાધરીએ સહર્ષ હર્ષાએ અનઈ નરેંદ્રદુહિતા એ રાયની બેટીએ, અહમ અહમદમિકાપૂર્વક સ્પર્ધા કરી જે પ0િ. જે તે વસુદેવ તઈઆ તીણ કાલિ પ્રાર્થઇ, પાણિગ્રહણૐ કારણિવાંછીઇ, તે ૧ ગ સેચના. ર ખ દિઈ છઇ (કહિઉ....કહઈ છ0ને બદલે). ૩ ગ હુઉં. ૪ ગ હુએ. ૫ ગ કાજિ, ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૩૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ તવસ્ત્ર તે પાછિલઇ ભવિ કીધઉ જે વૈયાવૃત્ત્પાદિક તપ તેહનઉં લ જાણિવઉં. કથા : નંદશ્રી ગ્રામિ દાલિકી નિર્નામ બ્રાહ્મણનઉં બેટઉ નંદિષેણ તેહનાં જાતમાત્રનાં માયબાપ મૂયાં, માઉલાનઇ ઘર કાજકામ કરઇ, માઉલાનઇ સાત બેટી છઇં તે સાતÛ નંદિષેણÇÖ ઉદ્રવી, પુણ કહð વરિ અમ્હે પ્રાણ છાંડઉં પાણિગ્રહણ ન કરઉં, ઇસિ ં આપણઉ દૌર્ભાગ્ય દેખી નંદિષણિઇં દીક્ષા લીધી, પાંચસઈયા ગચ્છનાં વેઆવચ્ચ મઇં જિ કરિયાં, ઇસિઉ અભિગ્રહ લીધઉં, નિરંતર છઠ્ઠ છટ્ઠ' પારણઉં કરઇ, એકવાર ઇંદ્રિઇં પ્રશંસા કીધી, તે અણસદ્દહતા દેવ બિ પરીક્ષા કરિવા આવ્યા, નંદિષેણÇÖ છઠ્ઠનઉ પારણઉં કિરવા બઇસતાં, એકઈં દેવિ મહાત્માનઇ રૂપિઇ આવી કહિઉં, એકઉ મહાત્મા ગાઢઉ અતિસારિઉ ગ્લાન બાહિરિ વનમાહિ છઇં, તઉં તઉ એવડઉ અભિગ્રહ લેઈ નઇ નિશ્ચિંત થિકઉ ખાવા બઇસચ્ચું છઅ, તઉ નંદ્રિષણ કઉલ પરહઉ મૂકી ગ્લાનનઇં કારણ પાણી વિહરવા ગિઉ, દેવ પાણી અસૂઝતઉં કરઇ, ત્રીજી વારઇ ફિરતÓ' સૂઝતઉં પાણી લાધઉં, તે લઈ ગ્લાન મહાત્મા કહઇ ગિઉ, તે મહાત્મા અનેક કર્કશ વચન બોલઇ, તઉ નંદિષણ આપણઉઊ જ દોષ મનમાહિ ચીંતવઇ, તે મહાત્માનઉં સઇર વસ્ત્ર ધોએઇ, તે મહાત્માઇ ખાંધિ ચડાવી નંદિષેણ ઉપાશ્રય ભણી ચાલિઉ, ગ્લાન મહાત્મા દુર્વચન બોલતઉ મહા° દુર્ગંધ વિષ્ટા મુંકઇ, નંદિષણનઇ સઇદર રેલા વહઇં, તઉઊ નંદિષણ મિન ઇસિઉં જિ ચીંતવઇ, કિમ એહ મહાત્મા હૂઇં સમાધિ કરિસુ, કિમ એ સાજોઉ થાઇસિ, દેવ તેહનઉ મન દેખી હર્ષિઉ, દેવતાનઉ રૂપ પ્રકટ કરી અશુચિ પરહઉં સંહરી કુસુમવૃષ્ટિ કરતઉ ખમાવઇ, ઇંદ્રની પ્રશંસાનઉં સ્વરૂપ કહી સ્થાનકિ જાઇ, નંદિષેણ વૈયાવચ્ચનઉ અભિગ્રહ પાલતઉ બાર સહસ્ર વિરસ મહાતપ કરી છેહડઇ નીઆણઉં કરઇ, હઉં આવતઇ ભવિ સ્ત્રીવલ્લભ હજિઉં, ઇસિઉં કહઇ, તિહાં શિકઉ મરી શ્રી સમુદ્રવિયાદિક દસ ભાઈ॰દસાર માહિ દસમઉ ભાઈ'વસુદેવ ઇસિઇ નામિઇં હૂંઉ, મહા સૌભાગ્યવંત, તીણð બહુત્તર સહસ્ર કન્યાનાં પાણિગ્રહણ કીધાં, એ તપનઉ લ. ૫૩-૫૪. તપઇ માહિ ક્ષમા મૂલગઉં મોક્ષાંગ, તેહ ઊપરિ દૃષ્ટાંત કહઇ છઇ. નંદિષણ મહાત્માનું કુલ કાંઈ ઊંચું નહોતું. પણ તેમના ચારિત્રને લઈને વિશાલ હરિવંશમાં બીજા ભવે વસુદેવ નામે પિતામહ થયા. ઉત્તમ ચારિત્ર જ ૧ ખ માઉલઇ તે. ૨ ક ઉદવી ગ ઓડવી. ૩ ખ, ગ પણિ નંદિષણનઉ પાણિગ્રહણ. ૪ ગ છટ્ઠ અક્રમ. ૫ ખ ‘ફિરતÖ' નથી. ૬ ગ ચીંતવતઉ. છ ગ મહાત્મા. ૮ ગ મુનિ. ૯ ખ કરી. ૧૦ ગ ‘ભાઈ’ નથી. ૧૧ ગ ભાઈ' નથી. ૩ર શ્રી સોમસુંદરસૂક્િત Page #80 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય છે. વિદ્યાધરીઓ અને રાજપુત્રીઓ સ્પર્ધા કરીને તે વસુદેવને વરવા ઇચ્છે છે તે પાછલા ભવના વૈયાવચ્ચાદિ તપનું ફળ છે. કથા : નંદશ્રી ગામમાં બ્રાહ્મણપુત્ર નંદિષેણ માબાપ મૃત્યુ પામતાં મામાને ઘેર રહે છે. મામાની પુત્રીઓ નંદિષણને લગ્ન કરી લેવા આગ્રહ કરે છે. એથી એમણે દીક્ષા લીધી. બે દેવોએ એમની જુદીજુદી પરીક્ષા લીધી. એક ગ્લાન મહાત્મા માટે કોળિયો અળગો રાગી પાણી વહોરવા ગયા. શુદ્ધ પાણી મેળવી માંદા સાધુ પાસે ગયા. તે સાધુ નંદિણને કર્કશ વચનો કહે છે. તોપણ નંદિષણ પોતાના દોષ ચિંતવી આ માંદા સાધુની તૈયાવચ્ચ કરે છે, ને મનમાં તેઓના સાજા થવાની ઇચ્છા કરે છે. અંતે દેવોએ પુષ્પવૃષ્ટિ કરી એમને ખમાવ્યા. મરીને બીજા ભવમાં વસુદેવ થયા અને બોંતેર હજાર કન્યાઓ સાથે લગ્ન કર્યાં એ તપનું ફળ.. સ૫૨મરાઉલવાઈએણ, સીસે પલીવિએ નિઅએ, ગયસુકુમાલેગ ખમા, તહા કયા જહ સિર્વે પત્તો. ૫૫ સપર પરાક્રમ† સૂરપણઉં તેહવંત છઇ, શ્રી કૃષ્ણ મહારાયના વલ્લભ ભાઈ ભણી રાઉલ વાયુ છઇ, કહિમાહિ કાંઈં ન માંનð, એદ્ઘઉ છઇ, ઇસિઇ છતઇ ગયસુકુમાલિ મહાત્માં સીસે ૫૦ શીર્ષિ આપણě માથઇ પ્રજ્વલતઇં બલતě હૂતŪર તિમ કિમઇ દૃઢપણઇં ક્ષમા કીધી જિમ સિવિ મોક્ષ જિ પહૂતઉ. કથા : દ્વારિકાં નગરીઇ શ્રી કૃષ્ણની માતા દેવકીઙૂઇં આપણા છ બેટા મહાત્મા સમાન રૂપ અનેથિ વાધ્યા, ત્રિહુ સંઘાડે વિહરવા આવ્યા દેખી સ્નેહ ઉલ્લેસિઉ, શ્રી નેમિનાથમુખિઇં સ્વરૂપ જાણી એક બેટઉ આપણઇ હાથિઇ લાલઉં પાલઉંTM ઇસી ઇચ્છા ઊપની, શ્રી કૃષ્ણમહારાયઇ હિરણેગમેષી દેવ આરાધિઉં, તેહનઇં વચનઇં દેવકીનઇ બેટઉ હૂંઉ, ગયસુકુમાલ નામ કીધઉં, અપાર રૂપવંત ભણી સોમિલ બ્રાહ્મણની બેટી પરિણાવિઉ, પછઇ શ્રી નેમિનાથનઈં વનિઇં વૈરાગ્ય લગઇ દીક્ષા લેઈ તીણઇ જિ દ્વિનિ મસાણભૂમિ કાઉસ્સગ્નિ રહિઉ, સાંઝનઇ સમઇ સોમિલ બ્રાહ્મણિ દીઠઉ, ઈંણઇં પાપીઇ માહરી બેટી પિરણીનઇં ટૂંકી, એહ ભણી તેહનઇ મિન રીસ ઊપની, ગયસુકુમાલનઇ માથઇ માટીની પાલિ કરી ઠીબ ભરી ચિહિના અંગાર ઘાતી નાઠઉ, ગયસુકુમાલ મન કોપ ન ઊપનઉ, સઇર બિલઉં અનઇ કર્મઇ બલિ, કેવલજ્ઞાન ઊપનઉં, ગયસુકુમાલ ૧ ગ મહાપરાક્રમ. ૨ ખ ‘બલતě હૂંત‰” નથી. ૩ ગ દૃઢ ૪ ગ પાલઉં” નથી. ૫ ક સોમિ. ૬ ખ દીક્ષા લીધી. ૭ ક. સોમિ. ૬ ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૩૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ મોક્ષિ પહતી. છ. ઇમ અનેરેએ મહાત્માએ ક્ષમા કરિવી, ઇસિઉં કહઈ છઇ. ૫૫ _ગજસુકુમાલ માથે સળગતા અંગારા છતાં ક્ષમાભાવ રાખી મોક્ષ પહોંચ્યા. કથા : શ્રીકૃષ્ણની માતા દેવકીએ છ પુત્રોને અન્યત્ર મોટા કર્યા. પણ એક પુત્રને સ્વહસ્તે ઉછેરવાની ઇચ્છા જાગી. દેવની આરાધનાથી દેવકીને પુત્ર જન્મ્યો એનું ગજસુકુમાલ નામ રાખ્યું. સોમિલ બ્રાહ્મણની પુત્રી પરણાવી. પછી નેમિનાથનાં વચનોથી વૈરાગ્ય આવતાં દીક્ષા લઈ તે જ દિવસે સ્મશાનમાં કાઉસ્સગે રહ્યા. સોમિલને રસ ચઢતાં ગજસુકુમાલને માથે ઠીબ ભરીને અંગારા મૂકી નાસી ગયો. છતાં ગજસુકુમાલને ક્રોધ ન થયો. શરીર અને કર્મ બંને બળ્યાં. કેવળજ્ઞાન પામી તેઓ મોક્ષે ગયા. રાયકુલેસુ વિ જાયા, ભીઆ જમરણગર્ભવસહીણે સાહૂ સહતિ સર્વે, નીઆણ વિ પેસપેસાણે. પ૬ રચય રાયનાં મોટાં કુલ તેહે જે જાયા ઊપના મહાત્મા ભીઆ, તે જમરણગર્ભવાસ થઉ બીહતા જાણઈ જઉ ક્રોધ કરિસિઉં, તલ સંસાર માહિ ફિરતાં ઘણાં જન્મા જરા મરણનાં દુઃખ પામિસિઉં, એહ કારણ બીહતા, સાહૂ સ. ની આણ વિ. નીચ નિંદ્ય જાતિ અનઇ, bષ્યનાં શ્રેષ્ઠ દાસના દાસ તેહઠનાં દુર્વચન મારિવાં કૂટિવાં સહુ સહઇ. ૫૬. હત મહાત્મા જિમ ક્રોધ ન કરઇ તિમ માન ન કરેઇંગ ઇસિઉ કહઈ છઇં. (રાજાના મોટા કુળમાં જન્મેલા મહાત્મા જાણે છે કે જો ક્રોધ કરીશું તો ઘણાં જન્મ-જરા-મરણનાં દુઃખ પામીશું. એથી સાધુ દાસના પણ દસોનું સર્વ કાંઈ સહન કરે છે. પણમંતિય પુવયરે, કુલયા ન નમંતિ અકુલયા પુરિસા, પણી પુ4િ ઈહ જઇ-જણસ્સ', જહ ચક્વષ્ટિ મુણી. ૫૭ જય ચક્વષ્ટિ સાહુ સામાઇઅસાહુણા ‘નિરુવયારે, ભણિઓ ન ચેવ કુવિઓ, પણ બહૂઅરણ ગુણેણ. ૫૮ પણમં પ્રણયંતિ વાંદઈ, પુત્ર, પહિલઉંઈ જિ, કૂણ, કુલયા, જે કુલીન હુઈ, ન નમંતિ. જે અકુલીન હુઈ તે ન નમઈં ન વાંદ, અભિમાન ચિતવતા ૧ ખ ક્ષમાઈ જિ. ર ગ થક. ૩ ખ પ્રેક્ષ્યના દાસઈના દાસ. ૪ ક તિમ માન કરઇ. ખ ‘તિમ માનઈન કરઈ' નથી. પ ક જઈ નથી. ૬ ક “મિ નિર્વયારે. ૭ ખ “જિ કૂણ કુલયા પછી જે અકુલીશ ભણી, યતિજન, એક દિનાદિ દીક્ષિત સામાન્યઈ મહાત્માëઈ પહિલઉં જિ નમિઉં,' (“જે કુલીન...જિ નમિઉને બદલે) ૨ “ક” અને “ખ” બન્નેના પાઠ આપે છે. શ્રી સોમસુંદરસૂરિકૃત ૩૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ પણ જ. જિ નમિઉ ઉક્ત ચ. સાલિભરેણ તોએણ જલહરા ફ્લભરેણ તરુસિહરા, વિણએણ ય સપુરિસાર, નમંતિ નહુ કલસ્સ વિ ભએણ. ૧ અભિમાન મનિ ન આણિી. જહ ચક્વદિ. જિમ તે ચક્રવર્તિ મહાત્મા સરાલાપણાઁ પહિલઉં અણવાંદતી હૂતઉ સામાઈ તેહ જિ દિહાડાનઇ દીક્ષિઈ સામાન્ય લહુડહું માહાત્માઇ નિરૂપચારપણઈ નિષ્ફર વચનિઈં ભણિઉ સીખવિલ, જં તુ એ ગુણવંત મહાત્મા કોઇ નવાંદઈ, ઈમ કહિઇ હૂતઈ કપિઉ નહીં, પણઉં, તે સવિહઉં મહાત્માçઈ નમિઉં, બહુઅ બહુત ગુણિઈ કરી, એ નમિવાન અનઈ ક્ષમાનઉ ગુણ બહુ મોટઉ છઈ, અભિમાન કાંઈ નહીં, ઇસિઉ જાણત હૂત, ઈમ અનેરેએ મહાત્માએ નમિવઉં. પ૮. ઈણઈ ચક્રવર્તિ મહાત્માં લહુડા મહાત્માન હિતવચન માનિઉ, તક ગુરુનઉ વિશેષિઈ માનિવલું, જે મૂર્ખ ન માંનઈં તેહઠ્ઠઈ દોષ હુઇ, એ અર્થ ત્રિહુ ગાહે કરી કહઈ છઈ. પહેલો તે વાંદે જે કુલીન હોય; અકુલીન ન વાંદે, જેમ તે ચક્રવર્તી સાધુએ પહેલાં વંદન ન કરવાથી તે જ દિવસના દીક્ષિત નાના સાધુએ નિષ્ફર વચન કહીને શીખવ્યું કે તમે એ ગુણવંત મહાત્માને કેમ વાંદતા નથી ?” આમ કહેવા છતાં એમણે ક્રોધ કર્યો નહીં. પણ તે સર્વ મહાત્માને નમન કર્યા. ઘણા ગુણોમાં આ નમવાનો અને ક્ષમાનો ગુણ ઘણા મોય છે. જેમ ચક્રવર્તી મહાત્માએ નાના સાધુનું વચન માન્યું તો ગુરુનું વચન તો વિશેષ કરી માનવું તે ધના તે સાહૂ તેસિ નમો જે અકજપડિવિયા, ધીરા વયમસિહાર, ચરતિ જહ સ્થૂલભદુ મુણી. ૫૯ વિસયાસિપંજરમિય, લોએ અસિપંજમિ તિકMમિ, સીહા વ પંજરગવા વસતિ તવપંજરે સાહુ, ૬૦ જો કુણઈ અપ્પમાણે, ગુરુવયણે ન લહેઈ ઉવએસ, સો પચ્છા તહ સોઅઈ, ઉવકાસ ઘરે જહ તવસ્સી. ૬૧ તે ધન્ના. તે ધન્ય પુણ્યવંત, તે સાધુ ઉત્તમ, તેહઈ નમસ્કાર હૂઉ, જે અકાર્ય તકે પાપકર્તવ્ય તઉ નિવૃત્વા, વિરમ્યા, અનઈ જે ધીરા ધીર સાહસિક ઋષિ, અસિ હા28 અસિધારા ખડુંગધારા ઊપરિ ચાલિવાની પરિ દુષ્કર વ્રત ૧ખ વિણયઈ. ર ખ સખુસા. ૩ખ, ગ કસ્સય. ૪ખ આંશિવઉં. ૫ ગ પહિલઉં જિ નમિઉ. ૬ ગ “કાંઈ ન નથી. ૭ ગ વચન હિત ભણી. ૮ ખ “તઉ ગુરુનઉં નથી. ૯ ક અવકોસ. ૧૦ પ ખગંધારા' નથી. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૩૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ સમાચરઇ, જિમ શ્રી સ્થૂલભદ્ર મુનિ સમાચરિઉં, શ્રી સ્થૂલભદ્રની કથા પ્રસિદ્ધા. છે. વિસયાસિ વિષય શબ્દાદિક તે ધર્મ રૂપિઆ સરહૂઈ છેદઈ, અનઇ ચિહુ દિસે સવિહઉં ગમા છઇં, તેહ ભણી અસિ પંજર ખગના પાંજરા સરીખા કહીશું, તેહઈ વિષયનાં સ્થાનક સ્ત્રી પ્રમુખ લોક તેહ માહિ વર્તતા, વસંતિ તo સાધુમહાત્મા તપ રૂપિઆ પાંજર માહિ વસઇ, કહિની પરિ, એ દૃગંત કહઈ છો. અસિ પંજરંમિ તિíમિ સીહા વ પંજર ગયા, જિમ ચઉ પખર સુભટનાં ખગ પંજર માહિ પાંજરઈ ઘાત્યા સીહ વસઈ, એહનઉ ઇસિક ભાવ, રાયનઈ જિહાં પાંજરઈ સીહ ઘાલ્યા હુઈ અનઈ જેતીવારઇ સીહઠ્ઠઈ મદની વેલા હુઈ, પાંજરા ભજિવાનઉ ઉદ્યમ કરઇ, તેતલઈ રાયના સુભટ પાંજરા પાખતા સવિહઉં ગમા ખાંડાં લેઈ રહઇ, પછઈ સીહ તે દેખી બીહતા પાંજરા જિ માહિ મદ રહિત થિકા સમાધિઇ રહઇ, ઇસી પરિ મહાત્માઈ લોકમાહિ વિહઉં પાસે વિષયે કરી જીવ અનેક કદર્થના દુઃખ પામતા દેખી આપણNઈ વિષયખગçઈ અગમ્ય તપરૂપિઆ પાંજર માહિ સમાધિઈ વસઈ, સીહની પરિ. છે. એતલઈ જે ગુરુનઈ ઉપદેશિ ચાલઈ શ્રી સ્થૂલભદ્રનઈ દષ્ટાંતિઈં તેહનઉ સ્વરૂપ કહિઉં. હવ જે ગુરુનઉં વચન ન માન છે તેહનઉં સ્વરૂપ કહઈ છ. જો કુણઈજે અજાણ ગુરુનઉં વચન અપ્રમાણ કરઠે, નયઅનઈ જે ગુરુનઉ ઉપદેશ ન લિઇં, પડિવજઈ નહીં, સો પચ્છા. તે પછઈ તિમ શોચઈ ખેદ પામઈ, ઉવકોસજિમ ગુરુનઉ વારિક ઉપકોશાનઈ ઘરિ ગિઉ, તે તપસ્વી જિમ તિણઈ પછઈ શોચિલું તિમ બીજઉઊ જે ગુરુનઉ વચન ન માનશું તે શોચઈ. કથાઃ પાડલીપુરિ શ્રી સંભૂતિવિજયસૂરિના શિષ્ય વરસાલઈ ચતુર્માસાન અભિગ્રહ લિઈ, એક સીહની ગુફં, બીજઉ સાપનઇ બિલિ, ત્રીજી કૂયાનઈ વિચિલઈ પાટિ, ચઉથઉ શ્રી સ્થૂલભદ્ર પૂર્વપરિચિત કોશ વેશ્યાનઈ ઘરિ રહઈ, ચઉમાસઉં કરી તે ચ્યારઈ ગુરુ કન્હઈ આવિઆ, ગુરે પહિલા હિઉનઈ દુષ્કરકારક આવઉં, ઈમ કહિઉં, શ્રી સ્થૂલભદ્રહૃઇ બિ વાર દુષ્કરકારક આવક ઈમ કહિઉં, સહગુફાવાસી મહાત્માનાં મન ઈર્ષ્યા ઊપની, બીજઈ પરિસિ શ્રી સ્થૂલભદ્રની પરિ અભિગ્રહ લિઈ, 34 ગુરે વારી તઉઊ કોશાની બહિન ઉપકોશાનાં ઘરિ ગિઉ, તેહનઉં રૂપ દેખી શુભિલ, વેશ્યા કહઈ અહારઈ દ્રવ્ય જોઈઇ, તેહનઈ વચનઈં વરસાલા માહિ નેપાલ દેસિ જઈ ગાઢઈ કષ્ટિઇં ૧ ખ “કથા' નથી. ૨ ખ બિહુ ૩ ખ તિમ. ૪ ગ પાખતી. ૫ ખ, ગ “રહ’ પછી ‘અનેક જીવ મારતા દેખાડઈ. ૬ ગ ગિઉ' નથી. ૭ ખ, ગ વિહંડ્રેઇં. ૮ ખ, ગ “કષ્ટઇં' પછી રાય કન્હઈ'. શ્રી સોમસુંદરસૂરિકત Page #84 -------------------------------------------------------------------------- ________________ રત્નકંબલ લેઈ આવિલ, રત્નકંબલ કોશાઈ આપિઉં, કોશાં અશુચિ ખાલ માહિ ઘાલિઉ, મહાત્માઇ વારી, વેશ્યા વધતઉં એમ કહઈ, તઉં આપણાઉં નથી જોતઉ", અમ્હારાં સદર અશુચિ ખાલ સરીખાં, તેહ માહિ આપણઉં ચારિત્ર રૂપીઉં રત્ન નીંગમઅં છએ, તેહનઈ વચન બૂધઉ, ઘણઉં મનિ ઝૂરઇ, આવી ગુરુને પગિ લાગી, ખમાવઈ, આલોઅણ લિઇ. ૫૯-૬૬૧. ગુરુનઉં વચન અણકરતાં તેહ રહઈ ઇસિ૬ હૂઉં, તે કહઈ છઇ. તિ સાધુ ઉત્તમ છે જે અકર્તવ્ય અને પાપકર્તવ્યમાંથી વિરમ્યા છે અને જે દુષ્કર વ્રત આચરે છે. આ માટે સ્થૂલિભદ્રની કથા પ્રસિદ્ધ છે. સાધુ તપરૂપી પિંજરમાં વસે છે. જેમ સિંહને પાંજરામાં પૂર્યો હોય અને મદની વેળા થાય ત્યારે તે પાંજર ભાંગવાનો ઉદ્યમ કરે છે. તેટલામાં રાજાના સુભટો ચોપાસ ખડ્રગ લઈ ઊભા હોય તેનાથી ડરી જઈ સિંહ પાંજરાની અંદર જ મદરહિત શાંત થઈ જાય છે એ રીતે મહાત્મા સંસારમાં વિષયને લઈને અનેક જીવોને દુઃખ પામતા જોઈ જાતે જ તારૂપી પાંજરામાં પેલા સિંહની જેમ સમાધિએ વસે છે. એટલે જે ગુરુના ઉપદેશ પ્રમાણે ચાલે છે તેનું સ્વરૂપ સ્થૂલિભદ્રના દિગંતથી કહ્યું. હવે જે ગુરુનું વચન ન માને તેનું સ્વરૂપ કહે છે. કથા : પાટલિપુત્રમાં શ્રી સંભૂતિવિજયના શિષ્ય વર્ષાઋતુમાં ચાતુર્માસનો અભિગ્રહ લે છે. એક સિંહની ગુફામાં, બીજો સાપના દર પાસે, ત્રીજો કુવાને અંતરાલે, ચોથા શ્રી ટ્યૂલિભદ્ર પૂર્વપરિચિત કોશા વેશ્યાને ઘેર રહે છે. ચોમાસું કરી તે ચારે ગુરુ પાસે આવ્યા. ગુરુએ પહેલા ત્રણને દુષ્કર’ કહ્યું. સ્થૂલિભદ્રને બે વાર દુષ્કર' કહ્યું. સિંહગુફવાસી મુનિને ઈર્ષ્યા થતાં બીજે વર્ષે સ્થૂલિભદ્રની પેઠે અભિગ્રહ લીધો. ગુરુએ વાર્યા છતાં તે કોશાની બહેન ઉપકોશાને ઘેર ગયા અને તેનું રૂપ જોઈ સુબ્ધ થયા. વેશ્યાએ દ્રવ્ય માગતાં તેના વચનથી વર્ષાઋતુમાં નેપાળથી રત્નકંબલ લઈ આવી કોશાને આપ્યું. કોશાએ એને ગંધાતી ખાળમાં નાખ્યું. મહાત્માએ એને અટકાવી ત્યારે વેશ્યા કહે તો તમે જાતે શું કર્યું ? અમારાં શરીર અશુદ્ધ ખાળ જેવાં છે. તેના ઉપર તમે તમારું ચારિત્રરત્ન ગુમાવો છો.” આ વચનથી બોધિત થયેલા તે મુનિ મનમાં ખેદ પામી, ગુરુ પાસે આવી ખમાવે છે, ને આલોચના લે છે.] જિત્વયપત્રયભર-સમુqહણવવસિઅસ્સ અઐત, જુવઈ જણસંવઈયરે, જઇત્તર્ણ ઉભય ભટ્ટ. ૬૨ ૧ ખ જાણતઉ. ૨ ગ બૂઝઈ ૩ ખ જુવય ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૩૭. Page #85 -------------------------------------------------------------------------- ________________ જિદ્દવ્ય જ્યવ્રત મહાવ્રત, તે વહતાં દોહિલો ભણી પર્વતના ભાર સરીખાં કહીં, વવસી. તે મહાવ્રત ઊપાડિવાની અને જાવાજીવ પ્રતિજ્ઞા કિીધી છઈ, તીણઈ સીહગુફાવાસી માહાત્મા એહ્યા તેહહૂઈ જુવઈયુવતિજન સ્ત્રીજનનઈ મેલાવઈ ઉપકોશાનઈ યોગિ, જઇત્તર્ણ, યતિપણઉ મહાત્માપણ3 બિહુ પરે ગિઉં, કાંઈ મહાત્માઈ ન કહીશું ચારિત્રના પરિણામ રહિત ભણી, અનઈ ગૃહસ્થઈ ન કહીઈ જેહ ભણી બાહ્ય માહાત્માનઉં વેષ ધરઈ છઈ. ૬૨. એહહુઇ અબ્રહ્મનઈ પ્રાર્થવ માત્રિ યતિપણ6 કિમ ગિઉં, એ વાત કહઈ છઈ. મહાવત પર્વત સમાં દોહ્યલાં છે. સિંહગુફાવાસી મુનિને ઉપકોશાના યોગે યતિપણું બંને પ્રકારે ગયું. ચારિત્ર ગુમાવતાં એ મહાત્મા ન રહ્યા અને સાધુવેશ ધાર્યો હોવાથી ગૃહસ્થ પણ ન રહ્યા.J જઈ ઠાણી જઈ મોણી, જઈ મુંડી વક્કલી તવસ્સી વા, પત્થિતો અ અખંભ, બભાવિ ન રોઅએ મઝ. ૬૩ જઈ ઠ૦ જઈ કેતીવારઈ સ્થાની સદેવ કાઉસ્સગ્ગ કરઈ, અથવા મૌની નિત્ય મીનાવલંબી હુઈ, જઈ મુંડી, મસ્તક ભદ્ર કરાવઈ, વલી જઇ વાકલાં પહિરઈ, તવસ્સી જઈ મહાતપનઉ ધણી હુઈ, તઊ, પત્થતો જઈ અબ્રહ્મા મૈથુન પ્રાર્થઇ, તઉ બંભાવિ. લોકપ્રસિદ્ધિ છે બ્રહ્મા અપાર મોટઉં, તેહુ મઝહૂઈ ન રૂચઇ, ન ગમઇ, બીજાનવું કહિવ૬ કિસિઉં, જિનવચનના જાણહૂઇ અબ્રહ્મચારી સર્વથા ન રુચઈ ઇસિઉ ભાવ. ૬૩. [કોઈ સ્થાની સદાયે કાઉસ્સગ્ન કરે, કોઈ મૌની સદાય મૌનમાં રહે, કોઈ મસ્તક ડાવે, કોઈ વલ્કલ પહેરે, કોઈ મહાતપસ્વી હોય, પણ જો તે અબ્રહ્મા મૈથુનની ઈચ્છા કરે તો લોકપ્રસિદ્ધિએ તે મોયે બ્રહ્મા હોવા છતાં મને રુચતો નથી.] તો પઢિએ તો ગુણિએ તો મુણિએ તો આ ચેઈઓ અપ્પા, આવડિઅપલ્લિ આમંતિક વિ, જઈ ન કુણઈ અકસ્જ. ૬૪ તો પઢિ. શાસ્ત્રનઉં પઢિઉં તઉ પ્રમાણ અનઈ ગુણિી પ્રમાણ સુણિએ શાસ્ત્રના અર્થનઉં જાણિવવું છે તે પ્રમાણ તો. ગ્રેઈઓ અપ્પા, આત્મા ચેતિઉ, આત્મસ્વરૂપ જાણિઉં તેહૂ તલ પ્રમાણ, આવડિએ. જઉ કુશીલ ૧ ગ દિકવાય. ૨ ક કરી કહીશું. ૩ ક જાવ ૪ ગ “એહુવા' નથી. ૫ ખ નહીંઇ ન કહીને બદલે). ૬ ક પ્રાર્થવ' નથી. ૭ ગ મહાત્મા તપનઉ. ૮ ક તપ ૯ ખ ચલિઉં. ૩૮ શ્રી સોમસુંદરસૂરિકત Page #86 -------------------------------------------------------------------------- ________________ સંસર્ગમાહિ પડિલેઈ, પિલ્લિય, કુમિત્રે પ્રેરિઉઈ વલી સ્ત્રીએ આમંતિઓ', અભ્યાર્થિલ, ઇસિઉઈ હૂંતઉં, ન કુણઈ. અકાર્ય અબ્રહ્મ સેવા ન કરશું, પઢિઉં ગુણિઉ સહૂ તઊ જ સજ્જ જઉ બ્રહ્મચારી હુઈ ઇસિલે ભાવ. ૬૪. તે સહગુફાવાસી મહાત્માçઇ શુધિ આલોવઈ કરી હુઈ, ઈમ કહઈ છઈ. [શાસ્ત્રનું પઢવું, ગણવું, અર્થનું જાણવું તો જ પ્રમાણ અને આત્મસ્વરૂપ જાણ્યું તો જ પ્રમાણ જો કોઈ કુમિત્રે પ્રેરેલું કે કોઈ સ્ત્રીએ પ્રાર્થેલું અકાય તે ન કરે. ભર્યું-ગર્યું તો જ સફળ જો તે બ્રહ્મચારી હોય.. પાયડિઅસવસલ્લો, ગુરુપાયમૂલમ લહઈ સાહુ પય, અવિસુદ્ધસ્ય ન વહૃઢ, ગુણસેઢી તત્તિઓ ઠાઈ. ૬૫ પાયડિ જઈ સર્વ સઘલાઈ શલ્યપાપ પ્રકટ કરઈ આલોઇ, કિહાં, ગુર સાચા ગુરુના ચરણ આગલિ તઉં, લહઈ ગિઉંઇ સાધુપદ મહાત્માપણઉં વલી લહઈ, અવિસ, જે વિશોધિ ન કરઈ, આપણાં પાપ ગુરુ આગલિ આલોઅઈ, તેહઠુઈ ગુણસેઢી, ગુણની શ્રેણિ, જ્ઞાનદર્શનચારિત્રાદિક ગુણનઉ સમૂહ તત્તિઓ તેતલઈ જિ રહઈ ગાઢઉં ક્રિયાનુષ્ઠાન કરતાં અપરાધ મહિલઉં જેતલા ગુણ હૂતા તેતલઈ જિ રહઈ વાધઈ નહીં જઉ ક્રિયાનુષ્ઠાન ન કરઈ, તી પહિલાઈ પોતાના ગુણ જોઈ. ઉક્ત ચ. નહુ સુઝાઈ સસલો, જહ ભણિએ સાસણે ધુઅરયાણ, ઉદ્ધરિઅ સવસલ્લો, સુઝઈ જીવો ધૂઅ કિલેસો. ૧.૬ ૫. ગુણમત્સરીહંઈ નિર્વિકપણઉ કહઈ છઇ. [જો સર્વ પાપશલ્ય પ્રગટ કરીને ગુરુ સમક્ષ આલોચે તો ગયેલું સાધુપદ વળી પામે. જો આલોચના ન કરે તો અપરાધ પહેલાં ગુણની શ્રેણિ જ્યાં હતી ત્યાં જ રહે છે. જો કિવાનુષ્ઠાન ન કરે તો તેટલી ગુણશ્રેણિ પણ નાશ પામે છે.] જઇ દુક્કર દુક્કર કારકારઉત્તિ, ભણિઓ હઢિઓ સાહ તો કિસ અસંભૂઅરવિજયસીસેહિ નવિ ખમિએ. ૬૬ જઈ જઈ ગુરે દુષ્કર દુષ્કર કારક ભણિઓ, ઈમ યથાસ્થિત સાચઉં, સાહૂ સાધુ શ્રી સ્થૂલભદ્ર માહાત્માçઈ કહિઉં, તો કીસતઉ કાંઈ આર્ય સંભૂતવિજયસૂરિનઈ શિMિઈ સહગુફાવાસી મહાત્માઈ ન ખમિઉં ન સાંસહિઉં, એ નિર્વિકપણઉં જાણિવઉં, ઈસિક ભાવ. ૬૬. જ્યારે ગુરુએ દુષ્કર દુષ્કર’ એમ બે વાર ચૂલિભદ્રને કહ્યું ત્યારે ૧ ખ, ગ આમંત્રિલ૨ ખ ગુણિઉં પછી ન જાણિઉં ગ ગુણિઉં પછી “જારિઉ ૩ ખ, ગ પાગડિય ૪ ગ નાલોઈ ૫ ગ . ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) ૩૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ સંભૂતિવિજયસૂરિના શિષ્ય સિંહગુફાવાસી તે સાંખી શક્યા નહીં. એ નિર્વેવિકીપણું છે.] જઈ તાવ સવઓ સુંદરુત્તિ, કમ્માણ ઉવસમેણ જઈ, * ધમ્મ વિઆણમાણો, અરો કિં મચ્છરે વહઈ. ૬૭. જઈ તા, જઈ કો એક વિરૂયા કર્મનઈ ઉપશમવઈ અથવા ક્ષપવઈ સુવત સદાચાર દૂધ, લોકમાહિ ભલઉ ઇસી પ્રશંસા લહઈ, પામઈ, તર્ક, ઈયરો, બીજઉ ધર્મ વિઆણ, ધર્મેનઉં સ્વરૂપ જાણતઉ હૂત િમત્સર કાં વહઇ, દ્વેષ કાંચીતવઈ, નિર્વિકપણા ટાલી બીજઉં કાંઈ કારણ નહીં. ૬૭. મત્સરીહંઈ દોષ દેખાડઈ છઈ. [કોઈ વરવા કર્મને ઉપશમાવે અથવા ખપાવે ત્યારે લોકમાં એની પ્રશંસા મેળવે. ત્યારે બીજો ધર્મનું સ્વરૂપ જાણવા છતાં ઈર્ષ્યા-દ્વેષ કેમ કરે છે? નિર્વિવેકીપણા વિના બીજું કોઈ કારણ નથી. અઇસુકિઉ તિ ગુણસમુઈઉ તિ, જો ન સહઈ જઇપસંસ, સો પરિહાઈ પરભવે, જહા મહાપીઢ પીઢ રિસી. ૬૮ અઈ સ. અતિ અપાર સુસ્થિત ગાઢઉ દઢ ચારિત્રગુણઈ વિષઈ અનઈ ગુણ વેઆવાદિક તેહે કરી સમૃદિત એ ભરિઉ પૂરિઉ છઈ, જો ન સહઈઇસી યતિ મહાત્માના સાચા ગુણની પ્રશંસા કીજતી જે ન સાંસહઈ ઈર્ષા વહઇ, સો પરિ. તે આવતઈ ભવિ પરિહાઈ ઓછ3 થાઈ, પુરુષ ફીટી સ્ત્રીઆદિકપણ પામાં, જહા મહાજિમ મહાપીઢ ઋષિઈ સ્ત્રીપણકે પામિઉં. તત્ર કથા: મહાવિદેહ ક્ષેત્રિ ચક્રવર્તિ મહાત્મા શ્રી વયરનાભ આચાર્ય ચઊદ પૂર્વધર હૂઆ, તેહના લહુડાભાઈ બાહુ-સુબાહુ પીઢ-મહાપીઢ એકાદશાંગધર હૂઆ, તેહ માહિ બહુ પાંચસઈ મહાત્મા¢ઈ ભાત પાણી આણી દિઈ, સુબાહુ વીસામણ કરઈ, બીજા બે તપસક્ઝાય કરઇ, એકવાર ગુરુ બાહુસુબાહુની પ્રશંસા સાચા ગુણની કરઈ, પીઢ-મહાપીઢ મત્સર ધરઇ, પાંચઈ જણ ચારિત્ર પાલી સર્વાર્થસિદ્ધિ વિમાનિ ઊપના, તિહાથી ચ્યવી વજનાભ ગુરુની જીવ શ્રી આદિનાથ હૂઉં, બાહુ-સુબાહુના જીવ ભરતબાહુબલિ હૂઆ, પીઢમહાપીઢના જીવ ઈષ્યનઈ કમિઈ સ્ત્રી બ્રાહ્મી-સુંદરી હૂઆ, ઈમ ઈર્ષ્યા લગઈ ૧ ખ ઉપશમાવવઇ કરી. ૨ ખ “લહઈ નથી ૩ ખ બીજઉ પછી કોઈ. ૪ ખ કાઇ ગ કઈં. ૫ ખ કઈ ગ કાઈ. ૬ ખ “અતિ' નથી. ૭ ગ ચારિત્રનઈ. ૮ ગ મહાત્માની સાચી ગુણપ્રશંસા. ૯ અ વયરનાભેદ. ૧૦ ખ “એક વાર પછીનો પાઠ “ગુરુ બાહુ... વજનાભ' નથી ૧૧ ખ “ગુરુના જીવ આણઈ ભરતક્ષેત્રિ શ્રી આદિનાથ હુઆ. ૧૨ ગ જીવ મરી. ૪૦ 8 સોમસુંદરસૂરિકત Page #88 -------------------------------------------------------------------------- ________________ જીવ હીનપણઉ પામઈ. ૬૮. તથા [‘દઢ ચારિત્રમાં અને વૈયાવચ્ચાદિ ગુણે કરી એ ભરેલો છે” આવી સાધુની સાચી ગુણપ્રશંસા જે સાંખી ન શકે અને ઈર્ષા કરે તે આવતે ભવે પુરુષ મટીને સ્ત્રીપણું પામે. જેમ પીઢ ઋષિ સ્ત્રીપણું પામ્યા. કથાઃ ચક્રવર્તી મહાત્મા શ્રી વયરનાભ આચાર્ય ૧૪ પૂર્વધર હતા. તેમના નાના ભાઈ બાહ-સુબાહુ, પીઢ-મહાપીઢ ૧૧ અંગધર થયા. બાહુ ભાત પાણી લાવી દે, સુબાહુ વૈયાવચ્ચ કરે અને બીજા બે તપ-સ્વાધ્યાય કરે. એક વાર ગુરુએ બાહુ-સુબાહુની પ્રશંસા કરતાં પીઢ-મહાપીઢને ઈર્ષા થઈ. એમના જીવ ઈષ્યને કર્મે બ્રાહ્મી-સુંદરી થયા. ઈર્ષાથી જીવ હીનપણું પામે. પરપરિવાય ગિલ્ફઈ, અક્રમયવિરલૂણે સયા રમઈ, ડઝઈ અ પરસિરીએ, સકસાઓ દુમ્બિઓ નિર્ચ. ૬૯ પર પર અનેરાની પરિવાદ અવર્ણવાદ બોલઈ, અનઈ અઢમય. આઠ મદ, જાતિ ૧ કુલ ૨ રૂપ ૩ બલ ૪ જ્ઞાન ૫ તપ ૬ લાભ ૭ લક્ષ્મી ૮ના ગર્વ તેહના વિસ્તારિવાનાં વિષઈ સદૈવ રમાઈ રતિ કરઈ, જઝઈ, પરાઈ લક્ષ્મી દઠી સાંભલીઇ દાઝઈ, મત્સર ધરd, સકસાઓ. ઈસિલ સકષાય ઉત્કટ ક્રોધમાનનઉ ધણી જીવ ઇહલોકિઈ નિત્ય સદૈવ દુઃખીલ થાઈ. ૬૯. તેહઈ રહઈ પરલોકન ફલ કહઈ છઈ. [બીજાનું ખરાબ બોલે, આઠ મદને વિસ્તારવામાં રતિ રાખે, પારકાની લક્ષ્મી જોઈ-સાંભળી ઈર્ષ્યા કરે આવો સકષાય ઉત્કટ ક્રોધવાળો જીવ આ લોકમાં સદાયે દુઃખી થાય.] વિગ્રહવિવાહરુણો, કુલગુણસંઘેણ બાહિરકયમ્સ, નસ્થિ કિર દેવલોએ વિ, દેવસમિસ અવગાસો. ૭૦ વિગ્રહ, વિગ્રહ ઝૂઝ વિવાદ વઢાવડિતેહનઈ વિષઈ જેહનઈં રુચિ તે કુલચંદ્ર કુલાદિક નાગેંદ્ર ચંદ્રાદિક ઘણાં કુલ તે ગણ કહીઈ, ચતુર્વિધ સંઘ, એટલાં થિકલ વઢાવડિઆ ભણી બાહિરિ કીજ, ઈહલોકિ એ ફ્લે, નલ્થિ કિર અનઈ બીજdઈ ભવિ દેવલોકિઈMB ગિઆ પૂઠિઇ દેવસમિ. દેવની સભા માહિ અવકાશપ્રવેશ ન લહઈ, કિલ્બિલીયા જે માતંગદેવ તેહ માહિ અવતરિક હૂંતી. ૭૦. મત્સર લગઈ અણહૂતા પરાયા દોષ જે બોલઈ તેહ આશ્રી કહિઉં, હવે છતા બોલઇ તેહ આશ્રીક દોષ કહઈ છઈ. ૧ ખ અપર. ૨ ગ વઢવાડિ. ૩ ગ ગુણ ૪ ગ બીજઇ. ૫ ગ ઇહ લોકિ એ ફલ' નથી ૬ ખ જવ જે. ૭ ખ, ગ “છતા’ પછી ‘દોષ'. ૮ ખ, ગ આશ્રી (આશ્રીક દોષને બદલે). ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૪૧ For Pri Page #89 -------------------------------------------------------------------------- ________________ વિગ્રહ, યુદ્ધ, વિવાદ, વઢવાડને વિશે જેની રુચિ છે તેને ચતુર્વિધ સંઘમાંથી બહાર કઢાય છે. ઈહલોકમાં તો આ ફળ મળે પણ બીજે ભવે દેવલોકમાં ગયા પછીયે દેવોની સભામાં પ્રવેશ પામે નહીં. કિલ્ટીષિયા માતંગદેવ આમાં અવતર્યા હતા.) જઈ તા જણસંવવહાર, વર્જિઅમyજમાયરઈ અનો, જો તે પુણો વિકથઇ, પરસ્ટ વસણેણ સો દુડિઓ. ૭૧ જઇ તાજનસંવ્યવહાર, લોકવ્યવહારિઇ જે વર્જિત નિધિઉં, અકાર્ય ચોરી પરસ્ત્રીગમનાદિક જઈ અનેરઉ પાપનઉ પ્રેરિઉ કરઈ, તે આપણઈ કર્મિઈ આપણીઇ ધરણમારણાદિક દુઃખ પામઈ, જો તે પુણો. જે વલી તેહનઉં કીધઉં અકાર્ય પાપ વિકWઈ લોક સમક્ષ પ્રકાસઈ, પરસ્ટતે અહીયાં પરાઈ વસનિઈ પરાઈં દુઃખિઈ દુઃખિી થાઈ છઈ નિરર્થક જિ: તાપ આણઈ છઈ, અહિયાં પાપ ઊપાઇ છઈ. ૭૧. ઇસી જાતિના બીજાઈ બોલના દોષ કહઈ છઈ. લોકવ્યવહારમાં નિષિદ્ધ એવાં ચોરી-પરસ્ત્રીગમન વગેરે અકાર્યો કરે તે ધરણ-મારણાદિકનું દુ:ખ પામે અને જે આવા અકાર્યની વિકથી કરે તે વળી નિરર્થક જ પરાયાં વ્યસનોમાં ને પરાયાં દુઃખે દુઃખી થાય. ને વ્યર્થ પાપ ઉપાર્જી સુઢ્ઢ વિ ઉજમમાણે, પંચેવ કરતિ રિત સમણે, અપથઈ પરનિંદા, જિલ્માવત્યા કરાયા છે. ૭૨ સુકુ વિ. ઘણઉઈ તપક્રિયાઈ વિષઈ ઉદ્યમ કરતી હુઇ, પંચે તેહઈ પાંચ બોલ રીતઉ ઠાલઉ કારઈ, એણે પાંચે બોલે મહાત્માનઉં તપસંયમક્રિયાનઉં પોતઉં જાઇ, ઇસિઉ ભાવ. કેહા તે પાંચ બોલ, એક અપથઈ. આપણાં ગુણની પ્રશંસા ૧ બીજી પરનિંદા, પરાયાં ગુણનીઉં નિદઉં ૨ ત્રીજી જિલ્લા, જીભ જઉં જિમવા, બોલિવા આશ્રી વસિ ન કરઈ ૩ ચઉથઉં ઉપસ્થા સ્પર્શનેંદ્રિય જઈ વસિ કરી ન સકઈ ૪ પાંચમા કષાય ક્રોધમાનમાયાલોભ જઉ પોષઈ, એ પાંચે બોલે જીવ ધર્મનઉં પોતઉં ગમઈ.૭૨. પરાયા અવર્ણવાદનઉ વિશેષિઈ દોષ કહઈ છઈ. [ઘણી તપક્રિયા કરવા છતાં પાંચ બોલને લઈને તપસંયમક્રિયાનો ભંડાર વ્યર્થ જાય. એ પાંચ બોલ તે ૧, આત્મપ્રશંસા ૨. પરનિંદા ૩ જીભની અવશતા ૪. સ્પર્શનેન્દ્રિયની પરવશતા પ. કષાયો પોષવા તે.] ૧ ગ પાપની કર્તવ્ય. ૨ ગ હોઇ. ક આપણઈ. ૪ ગ પાંચ મા. ૫ ખ, ગ નીગમઈ. શ્રી સોમસુંદરસૂરિત Page #90 -------------------------------------------------------------------------- ________________ પરપરિવાયમઈઓ, ઘૂસઇ વયગેહિં જેહિં જેહિ પરં, તે તે પાવઇ દોસે, પરપરિવાઈ ઇય અપિચ્છો. ૭૩ પરપરિ ૫૨ અનેરાના દોષ બોલવાનઇ વિષઇ માતિ મન છઇ જેહનઉં, દૂસઇ તે જેહે જેહે વચને પરÇઇં અનેરાહૂઇ દોષ દિઇ છઇ, લોક માહિ પ્રકાસઇ છઇ, તે દોષ જઇ ૫૨ માહિ નથી, તે તે પાવઇ, તઉ તે તે દોષ તેહÇÖ અણહૂતાં લગાડઇ છઇ. તીણě કરી પરÇðર મહાદુ:ખ ઊપજાવતઉ પરલોક આપણપð જિ મહાદુ:ખ વિભાગીઉ થાઇ,× ઇસિઉ ભાવ, અનઇ જઉ છતા દોષ પ્રકાસð તો તે તે પાવઇ તે તે દોષ પરÇઇં વધારઇ', કાંઠેં લઉપ નીલજ થાઇ વલી તે દોષ પોષઇ ઇસિઉ ભાવ, ૫૨૫રિ તેહ ભણી પરાયા પરિવાદ દોષનઉ બોલણહાર મહાપાપી ભણી અપિચ્છો, અપ્રેક્ષ્ય દેખવાઇ યુક્તઉ નહીં. ૭૩. હવ દુર્વિનીત શિષ્યના દોષ કહઇ છઇ. [બીજાના દોષ બોલવાના વિષયમાં જેમની મતિ છે તે જે વચનોથી બીજાને દોષ દે છે, લોકમાં પ્રગટ કરે છે અને બીજામાં જે દોષ નથી તે દોષ તેનામાં લગાડે છે. તેથી કરીને બીજાને મહાદુઃખ ઉપજાવતો તે પોતે જ પરલોકમાં મહાદુ:ખનો ભાગિયો થાય છે. આવા પરાયા દોષનો પોષનાર મહાપાપી જોવાને પણ યોગ્ય નથી.] થના ચ્છિદ્દપેહી, અવનવાઈ સર્યમઈ ચવલા, ટૂંકા કોહણસીલા° સીસા ઉદ્ધેવગા ગુરુષો. ૭૪ થદ્ધા. જે શિષ્ય સ્તબ્ધ અહંકારિð કરી નમઇ નહીં, અનઇ છિપેહી ગુરુઇનઉં છિદ્ર દોષ જોઇ, અનઇ અવન્નવાઈ, ગુરુનઇઉ અવર્ણવાદ અયશ બોલÛ, અનઇ સમઈ, સ્વયંમતિ સ્વેચ્છાચારી હુઇં, ગુરુનð આદેશિઇં ન ચાલð અનઇ ચપલ બોલતા ચાલતા, ચપલ હુઇ, અનઇ વાંકા ગુરુનઇ વિષઇ, મિન વચન કાય કરી ૧૧વાંકડા કાં હુઇં, અનઇ કોહણસીલા નિરંતર રીસાલ, સીસા ઉત્તે એલ્લા શિષ્ય ગુરુઙૂઇં ઊઠેગના કરણહાર હુð. ૭૪. તથા. [જે શિષ્ય ગર્વથી ગુરુને નમે નહીં, ગુરુનાં છિદ્રો જુએ, દોષ બોલે, સ્વેચ્છાચારી બને, ગુરુના આદેશે ન ચાલે, વાંકા થાય, નિરંતર રિસાળ રહે એવા શિષ્ય ગુરુને ઉદ્વેગનું કારણ બને.] ૧ ક મ ૨ ગ ‘પરહૂઇ’ પછીનો પાઠ મહાદુ:ખ.... ૫૨ઙૂઇં’ નથી ૩ ક તા. ૪ ખ દોષ વધા૨ઇ. ૫ ખ, ગ પઇ લઉ (‘કાંઈં લઉ'ને બદલે). ૬ ખ, ગ દોષ ઘણેરઉં પોષઇ (દોષ પોષઇ’ને બદલે). છ ક કોહહણસીલા ૮ ક ઉદ્બેગા ૯ કે અવન્નઇ. ૧૦ ખ ચાપલતા ૧૧ બ વાંકાકૂડા (‘વાંકડા કાં'ને બદલે), ગ વાંકા. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૪૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ જસ્મ ગુરુમિ ન ભરી, ન ય બહુમાણો ન ગઉરવે ન ભય, નવિ લજ્જા ન વિ નહો, ગુરુકુલવાણ કિં તસ્સ. ૭૫ જલ્સ. જેહઠ્ઠઇં ગુરુનાં વિષઈ ભક્તિ બાહ્ય અભ્યથાન આસન પ્રદાનાદિક વિનય ન હુઈ, અનઈ બહુમાન અંતરંગ હીયાની ભક્તિ નહી", અનઈ ગૌરવ, એ પૂજ્ય ઇસી બુદ્ધિ નહીં, અનઈ અકાર્ય કરતાં ગુરુનઉ ભય નહીં, અનઈ ગુરની લાજ નહીં, અનઈ નહિ નેહો, ગુરુ ઊપરિ સ્નેહમોહ નહીં, તેહ શિષ્યહૂઈ ગુરુકુલવાસિૐ ગુર કન્ડઈ રહિવઈ સિ૬ ફલ, કાંઈ ફલ નહીં, લાભ કાંઈ નહીં. ઇસિઉ ભાવ. ૭૫. તથા જે શિષ્યને ગુરુને વિશે ભક્તિ-વિનય ન હોય, ગુરુ પ્રત્યે બહુમાન કે ગૌરવ ન હોય, ખોટું કાંઈ કરતાં ગુરુનો ભય ન હોય તે શિષ્યને ગુરુકુલવાસમાં ગુરુ પાસે રહેવાનું શું ફળ ] રૂસઈ ચોઇજ્જતો, વહઈ હિઅએણ અણુસ ભણિઓ ન ય કહિં કરણિજે, ગુરુમ્સ આલો ન સો સીસો. ૭૬ રૂસઈ ચોઅણા હિતશિક્ષો દીજતીઇ મનિ રીસાવી, વહઈઅનઈ ભણિઓ, પ્રમાદ કરતઉ વારિઉ હૂત, અથવા વસરિઉં કાજ સંભારિક હૂત હાઇ કરી અનુશય ક્રોધ વહાં, પશિક્ષા નાણહાર ઊપરિ. અનઇ ન ય કહિ, કુણહિં કરણી ઇ કોજિ કરિવઈ ન વર્તઇ, ગુરઇનાં અનઈ બીજાઈનાં કાજ" કાંઈ ન કરઈ, ઈસિલ ભાવ, ઈસિક શિષ્ય તે ગુરુઇ આલ અનર્થ જાણવઉ, ન સો સીસો, તે શિષ્ય ન 58જાણિવઓ શિક્ષાહૂઇ અયોગ્ય ભણી. ૭૬. હવ સુશિષ્યનવું સ્વરૂપ કહઈ છઈ. [હિતશિક્ષા દેતાં રિસાય ને પ્રમાદ કરતાં ગુરુ વારે કે વીસરાયેલું કામ યાદ દેવડાવે તો ક્રોધ કરે, કરવાનું કામ ન કરે, ગુરુનાં કે બીજાના કામ ન કરે - આવો શિષ્ય ગુરુને માટે અનર્થ જાણવો.] ઉવિલણસૂઅણપરિભહિં, અઈભણિઅદુકભણિએહિં, સત્તાહિઆ સુવિડિઆ, ન ચેવ બિંદતિ મુહરાગે. ૭૭ ઉદ્વિલ્લણ દોષનઈ પ્રકટ કરિવઈ લજાવિવઉ૬, સૂઅણ દોષનઉં વચનિઈ સૂચવઉ અનેરશું અપમાનાદિકિઈ કરી પરિભવ પરાભવન ૧ ગ ન હુઈ. ૨ ગ લાભ કાંઈ નહીં નથી. ૩ ગ કર્મો ૪ ખ ભણિવાનુ ૫ ખ શિક્ષાના દેરહાર ગ શિક્ષા દેહણાર ૬ ખ ગ કાજકામ ૭ ખ શિખ્યા. ૮ ક સત્તાહિ૮ ૯ ખ લહુક્કા-વિવઉં. ૧૦ ગ વચનાદિ કરી. ૧૧ ખ સ્તવવ૬ ૧૨ ગ અનેરશું અપમાનાદિકિઈ કરી નથી. ૧૩ ખ પરિભવઈ. શ્રી સોમસુંદરસૂરિકૃત ૪૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ કરિવઉં, અઈભણિય. ઘણઉં શિક્ષાવચનનઉં બોલિવઉં, દુકભણિએહિં, દુષ્ટ કર્કશ 'વચન ન બોલિવઉં, એતલે પ્રકારે ગુરુઈને કીધે ‘અનેરાઈને કીધ સત્તાહિયા, જે સત્તાધિક ક્રોધાદિક જયનઈ વિષઈ સાહસીક અનઈ સુવિહિત સદાચાર હુઈ, તે ન ચેવ ભિવ મુખરાગ ભેદઇ નહીં, કાલમુહાં ન થાઈ, કારણૂ જ વિમાસઈ, ઈસિઉ ભાવ. ૭૭. તથા. મુસાચા શિષ્ય દોષ પ્રગટ કરતાં લજવાય, કોઈ પોતાની અવગણના કરે, પરાભવ કરે, દુષ્ટ કર્કશ વચન બોલે તોપણ મોં બગાડે નહીં કેવળ એમની કરુણા જ વિચારે છે.) માણસિણોવિ અવમાણવચણા, તે પરસ્ટ ન કરતિ, સુહેદુજ્જુગ્મિરણલ્ય, સાહૂ ઉઅહિત્ન ગંભીર. ૭૮ માર્ણ માન ઈંદ્રાદિકની કીધી પૂજા, તેહવંતઈ હૂંતા દેવતાઇçઇ પૂજ્ય છઇ, અવમાણ. એહ્યા આપણાઈ ગુરુયાઈ છતા તે મહાત્મા પર અને રાહુઈ અપમાન પરાભવ અનઈ વંચના વીઆરિવર્ક ન કરશું, કાંઈ ન કરઈ, સુહદુ, સુખદુઃખ કહિતાં તેહનાં કારણ પુણ્યપાપ રૂપ કર્મ લેવા તેહનઉં ઉગિરણ છેદિવઉ તેહનાં કારણિ જેહ ભણી પ્રવર્તા છઇં, અનઈ તે સાધુ ઉદધિ સમુદ્રની પરિ ગંભીર છઈ તોછડા નથી, અથવા, સુહદુ આપણાં સુખદુઃખ નિકારણ પરફંઈ ન કહઈ જેહ ભણી સાધુ સમુદ્રની પરિ ગંભીર હુઇ. ૭૮. તથા. દેવતાઓને પણ જે પૂજ્ય છે એવા માનવંતા મહાત્મા અન્યનાં અપમાન, પરાભવ, વચના કરતા નથી. કેમકે તેઓ સુખદુઃખના કારણરૂપ પુણ્યપાપના ક્ષય અર્થે પ્રવર્તમાન છે. તે સાધુ સમુદ્ર જેવા ગંભીર છે. પોતાનાં સુખદુઃખ નિષ્કારણ બીજાને કહેતા નથી.. મઉઆ નિહુઉ અસહાવા, હાસદવ વિવજ્જિઆ વિગહમુક્લ, અસમંજસમઇબહુએ, ન ભણતિ અપુચ્છિઆ સાહૂ ૭૯ મઉઆમૃદુ સુકુમાલ નિરહંકાર, અનઈ નિહુએ નિભૂત સ્વભાવ ગૃહસ્થનાં કાજ આશ્રી નિવ્યપાર શાંત કમ હાસ સામાન્યત હસિવઉં, અનઈ દ્રવ અવજ્ઞાપૂર્વક પરહૃઇ હસિવઉં તીણઈ કરી વિવર્જિત રહિત, અનઈ વિગહo રાજકથા દેશકથાદિક વિકથા તીણઈ કરી મૂકિઆ રહિત, ઇસ્યા સાધુમહાત્મા, અસમંજસ અસંબદ્ધ થોડGઈ વચન ન બોલઇ, અઈબહૂએ, સંબહૂ રૂડઉં ૧ ખ વચનનઉં (વચન ન બોલિવઉંને બદલે) ગ વચનનઉં (વચન નને બદલે). ૨ ખ અનેરાઈને કીધે નથી. ૩ખ સત્તાદિક. ૪ ખ જનઈ. ૫ ખ, ગ દુલ્મ... ૬ ખ, ગ “મ' નથી. ૭ ખ સામાન્યતઉ ગ સામાન્યતઈ ૮ ખ દ્રવ્ય. ૯ ગ સુસાધમહાત્મા. ૧૦ ગ અસંબદ્ધ. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૪૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ વચન ઘણઉં ન બોલર્ટી, અનેરă અણપૂછિઆ હૂંતા. ૭૯. પૂછિઆઇ હૂંતા જિસિઉ બોલÙ, તે કહઇ છઇ. [સાધુ મૃદુ, સુકુમાર, નિરહંકાર સ્વભાવના હોય છે. ગૃહસ્થના કામમાં નિર્વ્યાપાર ને શાંત છે. સામાન્યતઃ હસવાથી રહિત છે. રાજકથા, દેશકથા આદિ વિકથાથી રહિત છે. આવા સાધુ પૂછ્યા વિનાનાં, અસંબદ્ધ થોડાં પણ વચન ન બોલે; સંબદ્ધ ને રૂડાં વચન પણ ઘણાં ન બોલે.] મહુર્ર નિઉર્દૂ થોર્વે, કજ્જાવડિઐ અગવિઅમતુચ્છ, પુર્વિમ^સંકલિએં, ભગંતિ જ ધમ્મસંજુર્ત્ત. ૮૦ મહુર્ર મધુરઉં, સાંભલણહારહુઇ આહ્લાદકારક, નિઉર્ણ, અનઇ નિપુણ ડાહઉં જિમ હુઇ, અનઇ થોવું, થોડઉં અનઇ તેહૂ કજ્જાવડિઓં કર્યઉ અકજ ન બોલð, તેહૂ અગર્વિત, જીણě આપણઉ ગર્વ ન બોલાંઇ, એદ્ઘઉંઇ અતુચ્છ તોછડઉં નહીં પુXિમઇ. એડ્વઇ પૂર્વમતિð સંકલિત પૂર્વાપર સંબદ્ધ આગલિપાછલિ બોલિઆ વચનના મેલ સહિત ઇસિઉં વચન મહાત્મા બોલઇં, અનઇ નિર્વિવેકિયાÇÖ તપઃક્લેશ નિરર્થક જ હુઇ, એ વાત કહઇ છઇ. ૮૦ [સાધુ મધુર, સાંભળનારને આહ્લાદક, ડાહ્યું, થોડું બોલે. અગર્વિત, અતુચ્છ, પૂર્વાપર બોલાયેલા વચનના મેળવાળું બોલે.] સર્કિ વાસસહસ્સા, તિસત્તખુત્તોદએણ ધોએશ, અણુચિનં તામલિણા, અન્નાણતવ ત્તિ અપ્પફ્લો. ૮૧ સર્ફિં વાસ૰ સાઠિ વર્ષ સહસ્ર છટ્ઠનઇ' પારણઇ તિસત્તખુત્તો ત્રિણિ સાતાં, એકવીસ વાર પાણીð કરી ધોઈ ભિક્ષા લિઇ, અણુચિત્ત્ત તામલિ લોકિક ઋષિ ગૃહસ્થવાસ થૂંક્યા પૂઇિં ઇસિઉ તપ કીધઉ, પુણ એકેંદ્રિયાદિક જીવની જયણા ન જાણી, તીણð કરી અજ્ઞાન તપ ભણી અલ્પફલ હૂંઉં. કથા : તાપ્રલિપ્તી નગરીઇ, તામલિ શ્રેષ્ટિ વૈરાગ્યિઇ તાપસી દીક્ષા લિઇ, નદીનઇ ટિ સાઠ વર્ષ સહસ્ર તપ કરઇ, પારણઇ ભિક્ષા ચિહ્ ભાગિ કરઇ, એક ભાગ મત્સ્યાદિક જલચ૨ હુઇ દિઇ, બીજઉ ભાગ સ્વાનાદિક સ્થલચરલ હૂઇં દિઇ. ત્રીજઉ ભાગ કાકાદિક ખચર॰ હૂંઇ દિઇ, ચઉથઉ ભાગ એકવીસ ૧ ખ અને૨......બોલÛ' નથી. ૨ ખ, ગ કાર્થિઉં. ૩ ખ એહ વાત (‘એહ્નઉંઇ’ને બદલે). ૪ ખ, ગ ‘અનઇ* પછી વધારાનો પાઠ ઇસે ગુણ છતે એ જે વચન-ધર્મ સંયુક્ત હુઇં, નિસાવદ્ય હુઇં, તેહુ જિ બોલઇ વિવેકીયાં, ઇમ સર્વ પ્રકારે યતન કરતા મોક્ષ સાધઇ અનઇ’. ૫ ખ તવો. ૬ ખ છઠ્ઠ છટ્ટનઇ. ૭ ખ તપુ કરઇ (‘તપ કીધઉ'ને બદલે), એ પછી વધારાનો પાઠ ‘અનુચિરઉં કીધઉં'. ૮ ગ જલચર જીવ ૯ ગ સ્થલચર જીવ ૧૦ ગ પંખચર, ૪૬ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #94 -------------------------------------------------------------------------- ________________ વાર પાણી ધોઈ પારણJઉં કરઈ, એવડઈ તપન ક્લેશઈ અલ્પ કષાય ભણી અનઈ અનુકંપા પર ભણી ઈશાનેંદ્ર થિઉ, સમ્યકત્વ લાધઉ, છ જીવદયા સહિત જઉ એવડઉ તપ કરત તો મોક્ષદ જિ પામત. જઉ અલ્ય કષાય ન હત તુ એતલઉંઈ ન લહતર, દુર્ગતિ જ પામત. ૮૧. મિથ્યાત્વીની તપ અલ્પલ હુઇ. વલી એહ જિ વાત કહઈ છd. (સાઠ હજાર વર્ષના તપમાં છઠને પારણે એકવીસ વાર પાણીએ ધોઈ ભિક્ષા લે. તામલિ ઋષિએ ગૃહસ્થી ત્યજ્યા પછી આવું તપ કર્યું પણ એકેંદ્રિયાદિ જીવની જયણા ન જાણવાથી એ અજ્ઞાનતપનું અલ્પળ મળ્યું. કથાઃ તામલિ શ્રેષ્ઠીએ દીક્ષા લીધી. સાઠ હજાર વર્ષ તપ કર્યું. પારણામાં ભિક્ષાના ચાર ભાગ કરી એક મસ્યાદિક જલચરને, બીજો શ્વાનાદિક સ્થલચરને, ત્રીજો કાગ આદિ ખેચરને અને ચોથો ભાગ એકવીસ વાર પાણીમાં ધોઈ પોતે પારણું કરે. આવડા તપના કષ્ટથી તે ઈશાનેંદ્ર થયો. છ-જીવદયા સહિત જો એવડું તપ કરત તો મોક્ષ પામત. જો અલ્ય કષાય ન હોત તો આટલુંય ન પામતાં દુર્ગતિએ જાત. છજીવકાયવહગા, હિંસગસત્યાૐ ઉવસંતિ પુણો, સુબહુ પિ તવકિલેશો, બોલતવસ્સીણ અપ્પફ્લો. ૮૨ છજીવ પૃથિવ્યાદિક છજીવનઉ જે વધવિનાશ કરશું, હિંસગ અનઈ હિંસગશાસ્ત્ર હિંસામય યાગાદિક શાસ્ત્ર આપણાઈ પઢઈ, અનેરાહુઈ ઉપદિસઈ તેહનઉં સુબહુપિ ઘણઉઈ તપનઉ કલેશ હૂતી બાલતવ બાલતપસ્વી અજ્ઞાન તપ ભણી અલ્પલ, અથવા દુર્ગતિ લઈ જિ હુઈ.65 ૮૨. જૈન સુસાધુનઉ થોડઉઈ તપ બહુ ક્લ, મોક્ષલ હુઇ, તે કારણ કહઈ છઇ. પૃથિવ્યાદિક છે જીવનો જે વધ કરે અને પોતે હિંસામય – યાગાદિક શાસ્ત્ર ભણે ને બીજાને ઉપદેશે તેણે ઘણું તપ કર્યું હોવા છતાં તે અલ્પફળ કે દુર્ગતિ પામે.] પરિઅચ્છતિ અ સને, જહાએ અવિતહં અસંદ્ધિ", તો જિણવયણવિહિનૂ, સહતિ બહુઅસ્સ બહૂઆઈ. ૮૩ પરિઅ. જૈન મુનિ પરીછઇં જાણઇં, સદ્દહઈ, સર્વ સહૂ જીવાજીવાદિક ૧ ખ “પર” નથી. ૨ ગ હુત. ૩ ખ ઉપદેશ દિઇ. ૪ ગ તપ પુણ (થોડઉઈ તપને બદલે). ૫ ખ “બહુ નથી. ૬ ક અસંદિ. ૭ ખ “જાણઈ પછી તેહ ભણી'. ઉપદેશમલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૪૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ જહઢિય, યથાસ્થિત જિસિઉં છઇ, ઇસિઉં” સાચઉં, અસંદિદ્ધ, સંદેહ પાખઇ, તેહ ભણી જિષ્ણવયણ. જિનવચન શ્રી સર્વજ્ઞનઉં સિદ્ધાંત તેહ વિધિમાર્ગના જાણ સહંતિ, દુર્રચનાદિક ઉપસર્ગ સહÛ, બહુય ઘણાંઈં સામાન્ય લોકનાં કીધાં ઘણાંě સાંસહઇTM, એ આપણા કર્મજિનઉં ફલ, એહનઉ દોષ કાંઈ નહીં, ઇસિઉં ચીંતવતા, એહભણી તેહનઉ તપ બહુલ હુઇ. ૮૩. મૂર્ખ લોક અજ્ઞાન તપસ્વીઇ જિ હુઇ કાંઇ માનઇં, એ વાત કહઇ છઇ. [જૈન મુનિ જિનવચનમાં શ્રદ્ધા રાખી, દુર્રચનાદિક ઉપસર્ગને સહન કરે. ઉપસર્ગ આપણાં કર્મોનું ફળ છે, સામાનો કાંઈ દોષ નથી એમ ચિંતવે. આવા સાધુનું તપ બહુફ્ળ નીવડે.] જો જસ્સ વટ્ટએ હિયએ, સો તં ઠાવેઇ સુંદર સહાવું, વગ્વી છાતં જાણી, ભદ્દે સોમં ચ મનેઇ, ૮૪ જો જસ્સ૰ જે જેહનઇ હિયઇ અજ્ઞાનપણěપ અથવા મોહ લગઇ વર્તાઇ વસઈ સોલંઠા તે તેહહૂઇં વિરૂયાહૂઇ રૂડઉં ભણી સ્થાપઇ, માનઇ જિ, જિમ વગ્ની, વાઘિણિ આપણઉ છાવઉ બાલક વાઘહૂઇં ભદ્દે સોમં ભદ્રં સવિહુહૂÛ, સુખહેતુ અનઇ સૌમ્ય મા શાંત ભણી માનઇ, ઇસિઉં ન જાણઇ, જં એ મહા હાથિયાદિક જીવઠ્ઠě વિનાશ કરઇ. ૮૪. જેહનઇ હીઇ વિવેક હુઇ તેહનઉં કાજ સરઇ, એ વાત શ્રી શાલિભદ્રનઈં દૃષ્ટાંતિð કહઇ છઇ. [અજ્ઞાનપણાથી કે મોહથી જેના હૈયામાં જે વસે તે ખરાબ હોય તોપણ તેને રૂડું જ લાગે. જેમ વાઘણ પોતાના બાળકને ભદ્ર અને સૌમ્ય જ માને. પણ એમ ન જાણે કે મોટા હાથીઓનો પણ તે વિનાશ કરે છે.] મણિકણગરયણધણ પૂરિઍંમિ, ભવજ્ઞમ્મિ સાલિભદ્દોવિ, અન્નો કિર મ∞ વિ સામિલ ત્તિ, જાઓ વિગયકામો. ૮૫ ન કરંતિ જે તર્વે સંજમ ચ, તે તુલ્લપાણિપાયારું, પુરિસા સમપુરસાણં અવસ્ય પેસત્તણમુર્વિતિ. ૮૬ સુંદરસુકુમાલસુહોઇએત્ર, વિવિàહિં તવવિસેસેહિં, તહ સોસવિઓ અપ્પા, જહ નવિ નાઓ સભવશે વિ. ૮૭ ૧ ખ તિસઉં અવિતરું ગ તિસિઉં ('ઇસિઉં'ને બદલે). ૨ ક અસંદિઢં. ૩ ખ, ગ તેહની વિધિમાર્ગ ન જાંણઇ (‘તેહ વિધિમાર્ગના જાણ'ને બદલે). ૪ ખ, ‘સાંસહઇ' પછી ‘ઇસિઉં ચીંતવě’. ૫ ગ અજ્ઞાનતત્ત્વપણð. ૬ ક રૂડઉં ભણી સહિહું હુઇં' પાઠ નથી છ ક મણિકણગયણ. ૮ ખ વિવિહિં. ૪૮ શ્રી સોમસુંદરસૂસ્કૃિત Page #96 -------------------------------------------------------------------------- ________________ મણિકગ મણિચંદ્રકાંતાદિક કનકસુવર્ણરત્ન રત્નકંબલાદિક ધન ગાઈ ભઇંસિ પ્રમુખ એતલે કરી ઘર પૂરઇ ભરઇ છતઇ ભવ શ્રી શાલિભદ્ર ઇસિઉ ચીંતવઇ, અનો માહ૨ઇઈ વલી અને સ્વામી માથા ઊપર ધણી છઇ, તઉ માહરી ઋદ્ધિનઉં કાંઇ નહીં, જિહાં ઇમ પિરાઈ સેવા કીધી જોઈઇ ઇસિઉં ચીંતવતઉ જાઓ વિ૰ વિતકામ, વિષયની ઇચ્છા રહિત હૂ, વૈરાગ્ય પામિઉં, વલી ચીંતતિવા લાગઉ, માહરઉં પુણ્ય ઓછઉં, તેહ ભણી હઉં સેવક કહવરાઉં', શ્રેણિકનઉં પુણ્ય અધિકઉં તીણĚ રાજા કહિવરાઇ^, ન કરંતિ, જે જીવ ઉપવાસાદિક તપ અનઇ છજ્જીવ રક્ષામય સંયમ ન કરě ન પાલě તે પુરુષ તુલ્લ॰ પાણિ સરીખાઇ જિ તેતલાŪ જિ હાથપગ જેહનઇ છઇં, પુરિસા સ૰ એહવા સમાન અવયવ જ પુરુષનઉ અવસ્ય પે૰ અવશ્ય નિશ્ચિઇ પ્રેષ્યપણ દાસપણઉં પામઇ, ઇસિઉં ચીંતની શ્રી શાલિભદ્ર દીક્ષા લીધી, પચ્છઇ સુંદર સુ૰ તે શ્રી શાલિભદ્ર કિસિઉ છઇ, સુંદર રૂપવંત, સુકુમાલ દેહ, સુખોચિત સુખલાલિત સરીર છઇ, ઇસિઇ છતઇઈં વિવિ વિવિધ અનેક ચ્છમ માસક્ષપણાદિક તપવિશેષે કરી તહ સો કિમઇ સોષવિઉં અપ્પા આપણઉ સઇર, જહ ન૰ જિમ આપણઇ ઘરિઇ આવિઉ હુંતઉ માઇ કલત્રે કુરે॰ એ ન જાણિઉ ન ઉલખિઉ, તપિð રૂપ પાલિટઆ ભણી. અત્ર કથા : પ્રસિદ્ધઇ જિ છઇ, ૧૧શ્રી શાલિભદ્રની, જિમ શ્રી શાલિભદ્ર ધનુઉ દીક્ષા લીધી પૂઇિં, બારે વરસે માસખમણનઇ પારણઇ, શ્રી મહાવીર સાથિð, રાજગૃહ આવિયા, સ્વામી કન્હઇ પૂછિઉં, મઙૂઇ પારણઉ કિહાં હુઇસિઇ, સ્વામી કહિઉં માનઇ હાથિઇ, તેહ ભણી તે સુભદ્રાનઇ ઘર ગ્યા, તપિઇં રૂપ ફિરિયાં ભણી ઉલખિયા નહી વલતાં પાચ્છિલા ભવની માવાં૧૩ સાલિભદ્ર ધનાડ્રò૧૪ દીહીં દીધઉ, સ્વામીનð મુખિઇં, પાચ્છિલા ભવની માતા જાણી વૈરાગ્ય લગઇ વૈભારગિરિ પર્વત ઊપર માસદીસનઉં અનશન પાલી બેઈ જણ સર્વાર્થસિદ્ધ વિમાનિ પહુતા ઇસી પરિ, શ્રી શાલિભવિઇ ધર્મનઈં કારણ પિð કરી સઇ૨ સૂકવિઉં કેતલાઇ ધર્મનઇ કારણિ પ્રાણઇ છાંડઇ. એ વાત કહઈ છઇ. ૮૫-૬ -૭. ૧ ખ, ગ ‘રત્ન’ (એક જવાર). ૨ ખ ઇસિઉ' પછીનો પાઠ ચીંતવઇ.... ઇસિઉં' નથી. ૩ કે સવ. ૪ ખ કહવરાવઉં. પ ક આણિકઉં. ૬ ગ ‘અનઇ’ નથી ૭ કે તુષ ગ તુલ્ય. ૮ ખ જે. ૯ ખ, ગ છઅક્રમ. ૧૦ ખ, ગ કુમારે. ૧૧ ખ ‘શ્રી શાલિભદ્રની, જિમ શ્રી શાલિભદ્ર ધનઉ દીક્ષા લીધી પૂંઠિઇં, બારે વરસે માસખમણ નઇ પારણઇ' પાઠ નથી ૧૨ ખ હુસ્યઇ ગ હુસિઇ. ૧૩ ખ, ગ માતા. ૧૪ ખ ધનાવહ હિð (ધનાહુઇં’ને બદલે) ગ ધન્યા (‘સાલિભદ્ર ધના હુઈં’ને બદલે). ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૪૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ મણિ-કનકરત્નો આદિથી જેમનું ઘર સમૃદ્ધ છે તે શાલિભદ્ર એમ વિચારે છે કે મારા માથા ઉ૫૨ જો વળી બીજો કોઈ સ્વામી છે તો મારી ઋદ્ધિનું કાંઈ જ નહીં. આમ વિચારી તે વિષયરહિત બન્યા. વળી વિચારવા લાગ્યા કે મારું પુણ્ય ઓછું જેથી હું સેવક કહેવડાઉં, શ્રેણિકનું પુણ્ય અધિક તેથી તે રાજા કહેવડાવાય. આમ વિચારી શાલિભદ્રે દીક્ષા લીધી. તેઓ સુંદર, સુકુમાર, સુખોચિત શરીરવાળા છે. પણ તેમણે અનેક છઠઅક્રમ-માસક્ષમણ આદિ તપ કરી શરીરને એવું કરમાવી નાખ્યું કે સ્વગૃહે આવ્યા છતાં માતા-પત્ની-પુત્રએ એમને ઓળખ્યા નહિ. શાલિભદ્રની જેમ ધન્નાએ પણ દીક્ષા લીધી. બાર વરસે માસક્ષમણને પારણે મહાવીર સાથે રાજગૃહી આવ્યા. ધન્નાના પ્રશ્નના જવાબમાં મહાવીરે કહ્યું કે એમનું પારણું માતાને હાથે થશે. પછી તેઓ સુભદ્રાને ઘેર ગયા. પણ માતાએ ઓળખ્યા નહીં. વળતાં પાછલા ભવની માતાએ શાલિભદ્ર-ધનાને દહીં દીધું. મહાવીરસ્વામીને મુખે એ પૂર્વભવની માતા જાણી વૈરાગ્ય લઈ વૈભારગિરિ પર્વત ઉપર માસ દિવસનું અનશન પાળી બેઉ જણા સર્વાર્થસિદ્ધિ વિમાને પહોંચ્યા.] દુક્કરમુદ્દોસકર્ર, અવંતિસુકુમાલમહિરસીચિરઐ, અપ્પાતિ નામ તહ તઇત્તિ અચ્છેરએય એવૈં. ૮૮ દુક્કર અવંતી સુકુમાલ મહારિષિનઉં ચરિત્ર કર્તવ્ય દુષ્કર અનેરે કરાઇ નહીં, ઉદ્ઘોસકર સાંભલતાં અનેરાઇ રહઇ સર રોમાંચ ઊકાંટઉ કરઇ૧, રૌદ્ર ભણી કિમ, અપ્પાતિ આપણઉં સઇરુ ઇમ ત્યજિઉ અવંતી સુમાલિð, અચ્છેર એય એ આશ્ચર્ય મોટઉં, કથા : ઉજ્જયની નગરીઇં, ભદ્રા સાર્થવાહીનઇ ઘર દાનશાલાં શ્રી આર્ય સુહસ્તિસૂરિ ઊતરિયા, રાતિð નલિનીગુલ્મ વિમાનનઉં અધ્યયન ગુણતા, ભદ્રાનě બેટઇં અવંતી સુકુમાલિ સાંભલિયા, જાતિસ્મરણ ઊપનઉં, પાચ્છિલઇ ભતિ તે નલિનીગુલ્મ વિમાનિ દેવ હૂંતઉં, તે સાંભરિઉં, બત્રીસ કલત્ર મૂકી ગુરુ કન્હલ આવી. દીક્ષા લીધી, કંથેરિના વન માહિ ઈ તત્કાલ પાદપોપગમન અણસણ લીધઉં, અતિ સુકુમાલ ભણી મારિંગ જાતાં કાંટાકાંકરા ડાભસી કરી પગે લોહી નીકલિઉં, તીણð ગંધિઇં ઘણા બાલક સહિત, સિંહિઇ આવી, તેહ મહાત્માનઉં સઇર ખાધઉં, લગારઇ હાલિઉ નહીં, મનિ ખુભિઉ નહીં, મરી નલિનીગુલ્મ વિમાનિ ઊપનઉ દેવ. ૮૮. ૧ ખ કાઢીઇ (“ઊકાંટઉ કરઇ'ને બદલે). ૨ ક ડાઘસી ખ નાલિઇ, ૩ ખ મનિ ખુભિઉ નહીં' નથી. શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ૫૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ ઇમ અનેરાઇ મહાત્મા ધર્મનઇ કારણિ સઇ છાંડઇ, ઇમ કહઇ છઈ. [અવંતિ સુકુમારનું ચરિત્ર-કર્તવ્ય એવું દુષ્કર જે બીજાથી કરાય નહીં. સાંભળતાં જ રોમાંચ ખડાં થાય. એમણે પોતાનું શરીર ત્યજી દીધું એ મોટું આશ્ચર્ય. કથા : ઉજ્જયિની નગરીમાં ભદ્ર સાર્થવાહીને ઘેર આર્ય સુહસ્તિસૂરિ ઊતર્યા. રાત્રે નલિનીગુલ્મ વિમાનનું અધ્યયન કરતા ભદ્રાના પુત્ર અવંતિ સુકુમાલે સાંભળ્યા. જાતિસ્મરણ થતાં પાછલા ભવમાં તે નલિનીગુલ્મ વિમાનમાં દેવ હતા તે સાંભર્યું. બત્રીસ પત્નીઓ મૂકીને દીક્ષા લીધી. વનમાં જઈ પાદપોપગમન અનશન લીધું. માર્ગમાં કાંટાકાંકરા-દર્ભને કારણે લોહી નીકળ્યું. તેની ગંધથી ઘણાં બાળક સહિત સિંહે આવી તે મહાત્માનું શરીર ખાધું. અવંતિ લગારેય હલ્યા નહિ કે ન મન ચિલત થયું. મરીને નિલનીગુલ્મ વિમાને દેવ થયા.. ઉચ્છઢ સીરઘા અન્નો જીવો સીરમન્નતિ, ધમ્મસ કારણે સુવિહિયા સરીરં પિ છšતિ. ૮૯ ઉગ્મૂઢ નિર્મોહપણઇં છાંડિઉં સઇર રૂપીઉં ઘર છઇ જેહે, કિમ અન્નો જીવો. એ જીવ અનેરઉ, અનઇ સઇર અનેરઉં, એહÇઇ એકઇ જિ ભવનઉ સંબંધ છઇ, તેહ ભણી સઇ૨ ઉપરિ સિઉ મોહ ઇસી ભાવનાં કરી, ધુમ્મસ ધર્માંનઇં કારણિ મોક્ષ નિમિત્ત ઇસ્યા સુવિહિત સદાચાર માહાત્મા, સરીરં સઇ૨ છાંડઇં, ધનકનકાદિક રિદ્ધિનઉં કહવઉં કિસિઉં. ૮૯. અવંતી સુકુમાલિ તત્કાલ તે વિમાન કિમ પામિઉં, એ વાત આશ્રી કહઇ છઇ. [જીવ જુદો છે ને દેહ જુદો છે. એમને એક જ ભવનો સંબંધ છે. તે જાણી શરીર પર આ ભવનો મોહ શો ? ધર્મને કારણે મોક્ષ નિમિત્તે મહાત્મા શરીર છાંડે છે.] એગદિવસ પિ જીવો પદ્મમુવાગઉ અનનમણો, જઈતિ નપાવઇ મુર્ખ, અવસ્ય વેમાણિઓ હોઇ. ૯૦ એગ દ્વિ એક્ દિહાડઉ અથવા એકઇ પહર ઘડી વેલા જઉ જીવ પવજ્જ વીતરાગની દીક્ષા અનન્ત અનન્ય મન એકાગ્ર મન નિશ્ચિલ ચિત્ત થકઉ પાલઇ કાલ સંઘયણાદિ સામગ્રી હુઇ, તઉ મોક્ષ જ પામઇ, જઇ વિ. સંઘયણાદિકનઉ યોગ ન હુઇ મોક્ષ ન લહઈં, અવસ્ય તસ્સ તઊ આવશ્ય નિશ્ચિઇ વૈમાનિક ૧ ગ જેહે..... સંબંધ છઇ' નથી ૨ કે ‘ન' નથી. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૫૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ દેવલોકનઉ દેવ હુઇં તિ, ઇસિઉં થોડાઇ કાલના ચારિત્રનઉં ફ્લ જાણિતઉં. ૯૦. ધર્મનð કારણિ ઘણેએ મહાત્માએ સયર છાંડિયાં છઇં, વલી દૃષ્ટાંત કહઇ છઇ. [જો જીવ એક જ દિવસ કે એક જ પ્રહર વીતરાગની દીક્ષા એકાગ્ર મનથી પાળે તો મોક્ષ પામે. સંઘયણાદિકનો યોગ ન થાય તો મોક્ષ ન પામે. થાય તો નિશ્ચિતપણે વૈમાનિક દેવલોકનો દેવ થાય. આ અલ્પકાળના ચારિત્રનું ફળ જાણવું.] સીસાવેઢેણ સિરંમિ વેઢિએ નિર્ગીયાણિ અચ્છીણિ, મેયજ્જસ્ટ ભગવઓ ન ય સો મણસા વિ પરિક્રુતિઓ. ૯૧ સીસા શીર્ષાવેષ્ટઇં માથ, વીંટઇં, નીલિð વાધિ કરી માથð વીટિઇં બાંધઇં હુંાઇ, નિગ્ગયા. આંખિ નીકલી પડી, કહિની, મેયજ્જ મેતાર્ય ભગવંત મહાત્માની, ન ય સો પુણ તે મહાત્મા મનિ કુપિઉ નહીં, વચન કાયě તઉ કહિતઉં18^ કિસિઉં, નિટોલ ન કુપિઉ ઇસિઉ ભાવ. કથા : રાગૃહનગરિ મેતાર્ય મહાત્મા ભિક્ષાનઇં કારણ સોનારનઇ ઘર પઇઠઉં, ઇસિઇ સોનાર' શ્રેણિક મહારાયની દેવપૂજાનઇ [કા]રણિ અટ્ટોત્તરસઉ, સોનાના જવ ઘડઇ છઇ તે મેલ્હી ભિક્ષા વિહરાવવાનઇં કારણિ ઘ૨૪ માહિ ગિઉ, તેતલઇ તે જવ, ક્રૌંચ પંક્ષીð કૂકડઇં ચૂણિયા, સોનાર ભિક્ષા લેઈપ આવિઉ, જવ ન દેખઇ, મેતાર્ય મહાત્માની શંકા કરઇ, મહાત્માં દયા લગઇ પક્ષીઇં ચૂણિયા ઇમ ન કહઇ, સોનારિ મહાત્મા ઘરિ માહિ ઘાલીનઇ વાથ્રિ માથઉં ગાઢઉં બાંધિઉં, આંખિ નીકલી પડી, મહાત્મા દયા લગઇ કષ્ટ સહતઉ, કેવલજ્ઞાન ઊપાર્જ મોક્ષ પહુતઉ. છ. જિમ એ મહાત્મા સોનાર ઊપરિ ન કુપિઊ તિમ અનેરેએ ન કુપિતઉં, એ વાત કહઇ છઇ. ૯૧. મેતાર્યમુનિને માથે વાદિ વીંટીને બાંધી હતી. આંખો પણ નીકળી પડી. પણ તે મનથીયે કોપ્યા નહીં, તો વચન-કાયનું તો કહેવું જ શું ? કથા : મેતાર્યમુનિ ભિક્ષા માટે સોનીના ઘરમાં પ્રવેશ્યા. આ સોનાર શ્રેણિક મહારાજાની દેવપૂજાને અર્થે સોનાના જવ ઘડે છે. એ કામ પડતું મૂકી ભિક્ષા વહોરાવવા તે ઘરમાં ગયો. તેટલામાં ક્રૌંચ પક્ષી પેલા જવ ચણી ગયો. સોની બહાર આવ્યો ત્યારે જવ ન જોતાં મુનિ પર શંકા કરી. મુનિને પક્ષીની દયા આવતાં કાંઈ બોલ્યા નહીં. સોનીએ મેતાર્યને માથામાં વાઘ બાંધી. એમની આંખો ૧. ખ તે કિસ્સઉ સોનાર જે (ઇસિઇ સોનાર'ને બદલે). ૨ ખ મહારાયની ઘિર. ૩ ખ વિહરવાનઇ ૫ વિહરાવાનિ. ૪ ૫ ઘર' નથી. ૫ ૫ ઈ. ૬ ખ અનેરેએ મહત્માએ. શ્રી સોમસુંદરસૂરિષ્કૃત પર Page #100 -------------------------------------------------------------------------- ________________ નીકળી પડી. કષ્ટ સહી, કેવળજ્ઞાન ઉપાર્જ તેઓ મોક્ષે ગયા.] જો ચંદણેણ બાહું આર્લિપઇ વાસિણા વિ તએઇ, સંથુણઇ જો 4 નિંદઇ, મરિસિણો તત્વ સમભાવ. ૯૨ જો ચં. જો કોઈ એક ભક્તિð કરી, ચંદનિð કરી મહાત્માની બહુ વિલેપઇ ખરડઇ, કો એક રીસ લગઈઁર કુહાડઇં કરી મહાત્માની બાહ છેદઇ, તાઇ, અનઇ સંયુગ઼ઇ. કોઈ એક મહા[ત્મા]નઇં સ્તવઇ, પ્રશંસા કરઇ, અનઇ, જિ કો મહાત્માનઇંનિંદઇ, વૈભાષ્ય બોલઇ, તેહ વિહઉં ઊપર મહિર મિિરષ સુસાધુ સમભાવ, સમાન ચિત્તઇ જિ હુઇ, રૂડાનાં કર[ણ]હાર ઊપર હર્ષ ન આણÛ, વિરૂમનાં કરણા૨ ઊપર રોષ ન આણ, ઇસિઉ ભાવ. ૯૨. એવા ગુણવંત મહાત્મા ગુરુના ઉપદેશ તઉ હુઇ, એહ ભણી ગુરુના વચન ઊપરિ આસ્થા હુઇ, તે ધન્ય ઇસી વાત કહઇ છઇ. મહાત્માનો હાથ કોઈ ભક્તિભાવે ચંદનથી વિલેપિત કરે ને કોઈ રીસપૂર્વક કુહાડીથી હાથ છેદી નાખે, કોઈ પ્રશંસા કરે ને કોઈ નિંદા કરે તે સૌ પર સુસાધુ સમભાવ રાખે. ભલું કરનાર પ્રત્યે હર્ષ ન આણે, કૂડું કરનાર પ્રત્યે રોષ ન આણે.] સીગિરિસુસીસાણં, ભદ્રં ગુરુવયણસદ્દહંતાણં, વઇરો કિર દાહી વાયણત્તિ, ન વિકોવિઐ યર્ણ. ૯૩ સીહગિ શ્રી સિંહગિરિસૂરિના ઉત્તમ શિષ્યઙૂઇ ભદ્રકલ્યાણ હુઉ, ગુરુવ જૈહ ગુરુનઉં વચન સાચઇ ભાવð સદ્દહિઉં, કિમ વયરો ગુરે તેહÇÖ ઇસિઉ કહિઉં વય૨ નામિઇં॰ લહુડઉ ચેલઉ અપતિઇ તુમ્હÇઇં, શ્રી સિદ્ધાંતની વાચના દેસિઇ, ન વિકો ઇસિ ગુરુનઉં વચનઉં વચન તેહે સુશિષ્ય ઇમ વિચારિઉં નહીં હૈં એ ચેલઉ વાચના કિમ દેસિઇ, નિસંદેહપણઇ સાચઉં જિ પડિવજિઉં. ઉક્ત ચ. વિણએ સીસ 88પરિકખા, સુહડ પરિકખાય હોઇ સંગ્રામે, વસણે મિત્રપરિકખા, દાણપરિકખાય દુક્કાલે. ૧ ૧ ખ કોઈ એકુ (‘કો એક'ને બદલે). ૨ ખ લગð’ પછી ‘વાંસો લઇ’ ગ વાસિણા, ૩ ખ મહાત્માÇð નિંદા કરઇ. ૪ ખ વાયણોત્તિ. પ ક વિકેવિઅં૬ ખ ‘શ્રી' નથી. ૭ ખ વયંઇ (વયર નામિઇં’ને બદલે). ૮ ખ ‘શ્રી' નથી. ૯ ખ ‘ગુરુન...... નિસંદેહપણઇં' પાઠ નથી ૧૦ ગ વિણએ....' એ કડી પહેલાં વધારાની કડી મા વહુઓ કોઈ ગવ્યું, ઇત્ય જએ પંડિઓ અહં ચેવ, આસત્વનુ મઈઓ, તરતમ જો એ મઇવહિવા. ૧. તથા ૧૧ ખ દાણપરિકખા ય' નથી. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૫૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ કથાઃ શ્રી વઈરસ્વામિ જાતિમાગું છમસવાડા રોઈ, સુનંદા માતા ઊસજાડી, તેણઈ ધાનાગિરિ મહાત્મા તેહના બાપçઈ બાલક આપિઉં, તીણ ગુરુહંઈ સમોપિલ, મહાસતીનઈ ઉપાશ્રય વાધઈ, મહાસતી ગુણતી સાંભળતાં તેહહૃઇ, ઈગ્યાર આંગ આવિયાં માઈ તે આ પાછા લેવાનઉં કંદલ કીધઉં તેહ ભણી ગુરુરાય સમક્ષિ લડાઈઈ દીક્ષા દીધી, એક વાર મહાત્મા વિહરવા ગિયા છઇં, ચેલઉ ઉપાશ્રય છછે, ગુરુ બહિર્ભુમિ જઈ આવિયા, ચેલ મહાત્માની વીંટિ" માડિ, તેહ આગલિ ઈગ્યાર આંગની પરિવાડિ દેતુ દીઠી, ગુર્વે જાણિઉ, એહઠ્ઠઇં ઈગ્યારાંગ આગ આવડઈ , મહાત્મા રાખે એçઈ અવજ્ઞા કર, મહાત્માઈ નહીં જણાવઉં, પથ્થઈ ગુરુ ટૂંકડઈ ગામિ વિહાર કરવા લાગા, મહાત્માએ પૂછિઉં ભગવનું અહહૃઇ વાચના કુણ દેસિધ, ગુરે કહિઉં, વયર ચેલી દેસિઈ, તે વચન તેહે સુશિષ્ય સાચઉ જિ ભણી પડિવજિઉં, સંદેહ ન આણિજે, ગુરુ ચાલ્યા પૂઠિઇ, વયર ચેલાનઈ ગુરુની પરિ વિનય કરિવા લાગા, ચેલાં ઈગ્યારઈ આંગની પરિવાડિ દીધી, ગુરુ વિહાર કરી આવિયા, મહાત્મા પૂછિયા તુમ્હહૃઇલ વાચના હુઇ, તેહે કહિઉં, અહહૂછે વાચના ઘણી સાંચરી, એહ જિ ચેલઉ વાચનાચાર્ય કરી આપઉ, ગુરે કહિઉ ચેલઈ યોગ નથી વહિયા, એ તસ્વહૂર જણાવિવા ભણી કીધઉં. ૯૩. જિમ તેહે ગુરુવચન સહિઉં, તિમ અનેરે સુશિષ્યિ સહિવઉં, એ વાત કહઈ છઈ. | શ્રી સિંહગિરિસૂરિના ઉત્તમ શિષ્યને ભદ્ર-કલ્યાણ થયાં. તેણે ગુરુવચનમાં સાચા ભાવથી શ્રદ્ધા રાખી. ગુરુએ તેને કહ્યું કે વયર(વજી નામે નાનો શિષ્ય તને સિદ્ધાંતની વાચના આપશે. આ સાંભળી શિષ્ય એવું વિચાર્યું નહીં કે એ નાનો ચેલો વાચના કેવી રીતે આપે ? કહ્યું છે કે વિનયમાં શિષ્યની, સંગ્રામમાં સુભટની, વસવાટમાં મિત્રની અને દુકાળમાં દાનીની પરીક્ષા થાય છે. કથાઃ બાળક વજસ્વામી જાતિસ્મરણશાનથી ખૂબ રડવા લાગ્યા. છ માસ સુધી આમ રડ્યા કર્યું. આથી માતા સુનંદાએ બાળક ધનગિરિ મહાત્મા – જે બાળકના પિતા હતા – ને આપ્યો તેમણે આ બાળક ગુરુને સોંપ્યો. ઉપાશ્રય મહાસતીને અધ્યયન કરતાં સાંભળી બાળક વજસ્વામીને પણ ૧૧ અંગ આવડ્યાં. ૧ખ જાતમાàણ. ૨ ખ પાલણઉં બાધિઉં (વાધઇને બદલે) ૩ ગ આવડિયાં. ૪ખ વિહરિવા ગ વહિરવા. ૫ ચઉગઠિ. ૬ ખ આવઈ છે. ૭ ખ મહાત્મા ઓહ હિં ન “મહાત્માઈ નહીં ને બદલે ગ મહાત્માનઈં. ૮ ખ એકઈ ગામિ. ૯ ગ તન્હાઇ. ૧૦ ગ અાર. ૧૧ ખ કરી નથી. ૧૨ ગ તુરઇ. ૧૩ ખ શિષ્ય. ૫૪ શ્રી સોમસુંદરસૂરિકત Page #102 -------------------------------------------------------------------------- ________________ ગુરુએ તેને નાનો છતાં દીક્ષા આપી. એક વાર બહિર્ભુમિ જઈ આવેલા ગુરુએ શિષ્યને ૧૧ અંગની પરિવાડિ દેતો જોયો. આથી જાણી લીધું કે આને ૧૧ અંગ આવડી ગયાં છે. પછી ગુરુએ નજીકને ગામે વિહાર કરતાં સાધુઓએ પૂછ્યું કે “અમને વાચના કોણ આપશે ?' ગુરુએ કહ્યું “વજ શિષ્ય આપશે.” સાધુઓએ કશોયે સંદેહ આણ્યા વિના આ વચન સ્વીકાર્યું. ગુરુના ગયા પછી બધા શિષ્યો વયર(વજ)નો ગુરુની પેઠે વિનય કરવા લાગ્યા. ગુરુએ પરત આવી જાયું કે સૌ શિષ્યોને વજ દ્વારા વાચના મળી છે. શિષ્યોએ સામેથી વજને વાચનાચાર્ય બનાવવા કહ્યું. આમ, અન્ય શિષ્યોએ પણ ગુરુવચનમાં શ્રદ્ધા રાખવી.] મિણ ગોણ સંગુલીહિં ગણેહિ વા દતચક્લાઈ સે, ઇચ્છતિ ભાણિઊણે, કજજે તુ ત એવ જાણંતિ. ૯૪ મિણગે. કેતીવારઈ ગુરુ શિષ્યહૂઈ ઈસિવું આયસ દિઇ, આગોણ સં અહિરૂ, ત૬ મવિ કેતલાં આગુલ છઇ, ગણેહિ અથવા એ અહિરૂના દતચક્લ દાંતસમૂહ મુહંડઈ હાથ ઘાતીનઈ ગણિ, ઇચ્છતિ તઊ શિષ્ય ઇચ્છુંતિ, ઇસિલું વચન કહી કજજ અનઈ તે ગુરુની આદેશ કરઇ, ત એવ સ્યા ભણી કરિવઉં, જેહ ભણી, યુક્તઉં અયુક્તઉ ગુરુઈ જ જાણઈ, એહ ભણી ગુરુનાં આદેશિ છતાં વિમાસણ અનઈ વિલંબ ન કરવી. ૯૪. વલી એહિ જિ વાત કહઈ છઈ. કેટલીક વાર ગુરુ શિષ્યને એવો આદેશ આપે છે કે સાપ કેટલા આગળનો છે એ માપ અથવા એના મોઢામાં હાથ ઘાલીને એના દાંત ગણ. ત્યારે શિષ્ય ઈચ્છતિ' કહે છે. ગુરુ આવો આદેશ શા માટે કરે છે ?' એવો વિચાર કે વિલંબ ન કરવો. એની યોગ્યાયોગ્યતા ગુરુ જ જાણે.J. કારણવિઊ કયાઈ, સેય કાર્ય વયંતિ આયરિયા, તે તહ સહિઅર્વ, ભવિઅર્વ કારણેણ તહિં ૯૫ કારણ કેતીવારઇ ન જાણ જ્ઞાની ગુર સેય કા. કાલા કાગહૂઈ શ્વેત ધઉલઉ કહિછે, તે તહ. તે ગુરુન વચન તિમઈ જિ સહિવઉં, ભાવિ ઇસિલે ચીતવિવ૬ ઇમ ગુરુ તઉ આયસ દિઇ છઇ, જઉ ઈહાં કારણ છઈ, નિરર્થક ગુરુ વચન ન બોલઈ, ઇસિઉ જાણી ગુરુના વચન ઊપરિ સુશિષ્ય આસ્થા જિ આણઇ. ૯૫. ૧ ગ દેવચક્કસાઈ. ૨ ખ એગોણ ૩ ગ સુશિષ્ય. ૪ ખ ઈછઉ ગ ઇચ્છામિ. ૫ ગ ‘અયુક્તઉં નથી. ૬ ખ કારણ ન જાણઈ ન જાણને બદલે) ગ કારણના જાણ ૭ ખ ભવિય ગ ભાવઈ. ૮ ખ “તઉ નથી. ૯ ક “મ” નથી. ૧૦ ગ “સુશિષ્ય' નથી. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) Page #103 -------------------------------------------------------------------------- ________________ ઇમ કરતાં શિષ્યહ્રě ગુણ હુઇં, તે વાત કહઇ છઇ. [જ્ઞાની ગુરુ કાળા કાગને ધોળો કહે તે વચનમાં શ્રદ્ધા રાખવી. એમ જ ચિંતવવું કે ગુરુના આદેશમાં કાંઈક કારણ છે. ગુરુ નિરર્થક ન બોલે એવી શિષ્ય ગુરુવચનમાં આસ્થા રાખવી. જો ગિન્હઈ ગુરુવયર્ણ, ભન્નત ભાવઉ વિશુદ્ધમો, ઓસહમિવ પિજ્જત તેં તસ્ય સુહાવતું હોઇ. ૯૬ જો ગિ૰ જે ગુરુનઉં બોલિઉં શિક્ષાવચન ભાવિ મનઃશુદ્ધિð, પડિવજ્જઇ, ઓસહ૰ તે ગુરુવચન ઉષધની પિર પીતઉં હુંતઉં સુખાવહ ગુણકારક હુઇ, નિશ્ચિઇં કમ્મરોગ નસાંડઇ, ઇસિઉ ભાવ. ૯૬. સુશિષ્યનાં ગુણ કહઇ છઇ. [જો ગુરુનું શિક્ષાવચન ભાવથી, મનઃશુદ્ધિથી સ્વીકારે તો ઔષધની માફક તે પીતાં ગુણકારી થાય ને કર્મરોગને નસાડે.] અણુવત્તગા વિણીયા બહુક્મમા નિચ્ચભત્તિમંતા ય, ગુરુકુલવાસી અમુઈ, ધન્ના સીસા ઇય સુસીલા, ૯૭ અણુવ૰ જે ગુરુની અનુવર્ત્તના કરઇ, અણુ કૂલપણઇં ચાલઇ, અનઇ વિનીત બાહ્ય અભ્યુત્થાનાદિક કરઇ, અનઇ, બહુક્મ ઘણી ક્ષમાના ધણી હિયઇ રોષ ન ધ૨ઇ, નિચ્ચ૰ સદૈવ ગુરુનઇ વિષયિ અંતરંગ ભક્તિવંત હુઇ, ગુરુકુ૰ ગચ્છવાસ બહુ સમુદાય સેવી અનઇ, અમુઈ, આપણ જ્ઞાનાદિક કાજ' સીધાઇ પૂઠિઇં થૂંકઇ નહીં છાંડી અનેરઇ સંઘાડઇ ન જાઇપ, ધન્ના ઇસિયા સુસીલ આપ પરહ્ð સમાધિકારક શિષ્ય તે ધન્ય પુણ્યવંત કહીઇં. ૯૭ તથા.’ [જે ગુરુની અનુવર્તના કરે, અનુકૂળ રહે, વિનીતપણે બાહ્ય અભ્યુત્થાન કરે, હૃદયમાં રોષ ન ધરે, ભક્તિવંત રહે, સમુદાયની સેવા કરે, જ્ઞાન આદિ કામ સરતાં સમુદાય છોડી અન્ય સંઘાડામાં જાય નહીં આવા સુશીલ શિષ્યને ધન્ય-પુણ્યવંત કહીએ.. જીવંતસ્સ ઇહ જસો, કિત્તી ય મયસ્સ ૫૨ભવે ધમ્મો, સુગુણસ્સ નિગુણસ્સ અયસો અકિત્તી અહમ્મો અ. ૯૮ જીવંત ગુણવંત શિષ્યÇઇં, ઇહલોકિ જીવતાં યશ હુઇ, પરલોકિ ધર્મ હુઇ, તીણð કરી સુગતિ દેવગત્યાદિક હુઇં, સુગુણ એ ભલા ભાગ્યવંત ઇમ ૧ ગ ભાવિઉ. ૨ ખ શિષ્ય. ૩ ખ અણુવત્તિયા. ૪ ખ કાલ. ૫ ગ જાઇ નહી (‘ન જાઇ’ને બદલે). ૬ ક કથા. ૭ ગ યશ હુઇ× પછી પરલોક... સુગુણ' પાઠ નથી. ૫૬ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્લાઘા પામઇ, કિત્તી ય૰ મૂઆંઇ પૂઠિð કીર્તિ હુઇ, સહૂઇ કો પ્રશંસા કરઇ, એ ભલઉ હુંતઉ, ઇસી પિર, અનઇ પરભવે ગુણવંત શિષ્યઙ્ગઇં, ધર્મ હુઇ, અનઇ, નિર્ગુણસ્સ૰ નિર્ગુણ શિષ્યઇં ઇહલોકિ અયશ, મૂં પૂઠિð કીર્તિ પરલોક અધર્મ હુઇ તીણઇ કરી દુર્ગતિઇ જાઈં. ૯૮. હવ જે શિષ્ય ગુરુહ્રě પરાભવઇ તેહÇÖ દોષ કહઇ છઇ. [ગુણવંત શિષ્યને જીવતાં જ આ લોકમાં કીર્તિ મળે, પરલોકમાં ધર્મ થાય. સુગતિ થાય, પ્રશંસા પામે, નિર્ગુણ શિષ્યને આ લોકમાં અપયશ મળે, મર્યા પછી અપકીર્તિ, પરલોકમાં અધર્મ અને તેથી દુર્ગાત.] વુડ્ડાવાસે વિઠિયં, અહવ ગિલાણં ગુરું પરિભવંતિ, દત્તુ ન ધમ્મવીમંસએઙ્ગા' દુસ્લિખિય' તેં પિ. ૯૯ વુઠ્ઠા વડપણિ વિહાર અક્ષમપણઇ વિધિઇ એકઇં ક્ષેત્રિ રહિવઉં તે વૃદ્ધાવાસ કહવરાઇ, તીણě વૃદ્ધાવાસિ રહિયાં ગુરુહ્ર' અથવા ગ્લાન માદા કાંઈ અપવાદ પદ સેવતાંઇ ગુરુ પ્રતિ જે કુશિષ્ય પરાભવ કરઇ, અવા કરઇ, દત્તુ વ્ય૰ દત્ત ઇસિð નામિઇં કુશિષ્ય તેહની પરિ ધમ્મ વી૰ ધર્મની વિમાસણÛ, અમ્હે ધમ્મવંત નિરતીચાર અનિયત॰ વિહાર ગુરુ કાઈં નહીં, ઇસી વિમાસણ જે પરાભવઇ, દુસ્સિ તેહૂ દુ:શિક્ષિત' દુશ્રુતિ વિરૂઉં કહીઇ, જે અનિયત વિહારી અપ્રમત્ત ગુરુદ્ધઇં, પરાભવઇ, તેહÇð કિસિઉં કહીઇ, તેહÇÖ મહાદોષ. કથા : કુલ્લઇરિપુનગરિ શ્રી સંગમસૂરિ ગુરિ દુ:ર્ભિક્ષ ભણી ગચ્છ૧૪ દેશાંતરિ વિહાર કરાવિઉ, આપણપě અજંગમ ક્ષેત્ર અનઇ આશ્રય નવ ભાગ કરી તીણઇ જિ ક્ષેત્રે રહિયા, ખરઉં ચારિત્ર પાલÛ, કેતલÛ કાલિ દત્ત નામિઇં શિષ્ય ગુરુની સિદ્ધિ" જોવા આવિઉ, તીણð જિ ઉપાશ્રય ગુરુ દેખી જાણ૧૬, ગુરુ ઉસન્ના થ્યા, તેહ ભણી આપણપઈં ઢૂંકડૂ જઇ ઉપાશ્રયિ રહિઉ, ગુરુ સાથિઇ વિહરવા ગિઉ, ઘણે ઘરે ફિરિઉ દુર્ભિક્ષ ભણી વિશેષ વસ્તુ કાઈં લાભઇ નહીં, પચ્છઇ તે ખીજિઉ દેખી એકઇ મોટઇ ઘરિ ગિયા, તિહાં બાલક વ્યંતરી ગૃહીત નિરંતર રોતÉo, ગુર્રે ચાપડી વજાવી બાલક રોતઉ રાખિઉ માયબાપે હર્ષેએ ૧ કુ શ્લાઘ્ય. ૨ ગ પરલોકિ ધર્મ હુઇ તીણ કરી મુગતિ દેવત્યાદિક હુઇ’ (‘ગુણવંત શિષ્ય હુઇં, ધર્મ હુઇ, અનઇ, નિર્ગુણસ્સ.'ને બદલે). ૩ ખ શિષ્ય હુઇં. ૪ ખ ‘અપકીર્તિ' પછી હુઇ, સહૂ કો પ્રશંસા કરઇ નહિઁ' પાઠ વધારાનો. ૫ ગ વિમંસુષેણ. ૬ ક દુમ્બિયું. છ ખ કહવાઈ. ૮ ખ ગ્લાન રહિં મંદો (ગ્લાન માદા'ને બદલે). ૯ ખ સેવð. ૧૦ કે અનિત. ૧૧ ખ દુ:સ્ટિક્ષિત ગ દુષિત. ૧૨ ખ કુલ્લાપુરિનગર ગ કલ્લઇરિપુરનગર. ૧૩ ખ ‘ગુરિ’ નથી. ૧૪ કે ગચ્છ દેશાંતરિત (‘ગચ્છ દેશાંતર...ચારિત્રને બદલે). ૧૫ ખ સુદ્ધિ. ૧૬ ખ જાણઉં. ૧૭ ખ રોયઇ. ૧૮ ગ ગુરેં’ નથી. ૧૯ ગ બાલક રોતઉં” નથી. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૫૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ મોદક વિહરાવિયા, તે દત્તવૃંઈ દીધા, થાકઉ ભણી દત્ત ઉપાશ્રય મોકલિઉ, ગુરે આપણાઈ અરસપરસ વિહરી વાર કીધી, પેલી કુશિષ્ય દત્ત મને માહિ ચીંતવાઈ મૂહુઇ મોકલી, અનઈ એ ગુરુ સારઉં વિહરિસિઇ, સાંઝનઈ પડિક્કમણઈ ગુરુ કહિઉં, તઈ ધાત્રી પિંડ ભોગવિલે, તે આલોયઈ, મનમાહિ ચીંતવઈ એ ગુરુ માહરા સક્ષ્મ ઈ દોષ દેખઈ, આપણા નિત્યવાસાદિક મોટાઈ દોષ દેખત નથી ઇસિઉ ચીંતવતઉ પડિક્કમી આપણાં ઉપાશ્રયિ ગિઉ, ગુરુભક્તિ દેવતાં મહા અંધકાર પ્રબલ વાયુવર્ષા વિકુર્વિલ, પેલઉ બીહત ગુરુ કન્ડઈ આવઈ, અંધાર દેખઈ નહીં, ગુરુ લબ્ધિ કરી આંગુલી દીવાની પરિ ઝલહતી દેખાડી દયા લગઈ તે કુશિષ્ય ચીતવઈ, ગુરુનઈ દીવઉ છઈ, પછઈ દેવતાં પ્રકટ થઈ કહિઉં, રે પાપીય કુશિષ્ય ઇસિયા ચારિત્રિયા ગુરુ પરાભવતી દુર્ગતિઈ જાઈસિ, દેવતાનાં વચન બીહતી ગુરુ ખમાવિયા, પ્રાયશ્ચિત્ત પડિવજિઉં. ૯૯. સુશિષ્યની ગુરુભક્તિ કહઈ છઇ. ઘડપણમાં વિહાર અશક્ય બનતાં એક જ ક્ષેત્રે રહેવું તે વૃદ્ધાવાસ કહેવાય. આવા ગુરુનો અથવા માંદા ગુરુ પ્રત્યે જે કુશિષ્ય અનાદર કરે તેમજ અનિયત વિહાર કરતા ગુરુનો પરાભવ કરે તે મહાદોષ છે. કથા : કુલ્લઈરિપુનગરીમાં શ્રી સંગમસૂરિ દુષ્કાળને કારણે ગચ્છને અન્ય દેશમાં વિહાર કરાવી પોતે એ જ સ્થાને રહ્યા. કેટલેક સમયે દત્ત નામે શિષ્ય ગુરુની સિદ્ધિ જોવા આવ્યો. નજીકના ઉપાશ્રયમાં રહ્યો. ગુરુની સાથે વહોરવા ગયો. ઘણી જગાએ ફરવા છતાં વિશેષ કાંઈ મળ્યું નહીં. પછી તેને ખિજાયેલો જોઈ ગર એક મોય ઘેર ગયા. ત્યાં રડતા બાળકને ચપટી વગાડી છાનું રાખતાં હર્ષિત માતાપિતાએ લાડુ વહોરાવ્યા. થાકેલા દત્તને તે લાડુ આપી ઉપાશ્રય મોકલ્યો. ગુરુએ આજુબાજુમાં વહોરવામાં વાર કરતાં કુશિષ્ય દત્ત વિચારવા લાગ્યો કે “મને પાછો મોકલી દઈને ગુરુ સારું વહોરશે.” સાંજના પ્રતિક્રમણમાં ગુરુએ કહ્યું તેં ધાત્રીપિંડ ભોગવ્યો.” દત્તને થયું કે “આ ગુરુ મારા સૂક્ષ્મ દોષ જુએ છે પણ પોતાનો નિત્યવાસનો મોટો દોષ જોતા નથી.” પછી પોતાના ઉપાશ્રય ગયો. એટલામાં મહાઅંધકાર અને પ્રબળ વાયુવર્ષા થવા લાગ્યાં. ભયભીત બનેલો શિષ્ય ગુરુ પાસે આવ્યો. લબ્ધિથી ગુરુએ એમની આંગળી દીવાની જેમ ઝળહળતી બતાવી. દેવતાએ પ્રગટ થઈને કહ્યું કે “રે પાપી, આવા ચારિત્રશીલ ૧ ખ “વિહરાવ્યા. ૨ ખ “તે’ પછી ‘દત્ત હુઇ...કુશિષ્ય દત્ત પાઠ નથી. ૩ ગ “દત્ત' નથી. ૪ ખ સારવું રૂડઉં. પ ક અલોઈ ગ આલોઈ. ૬ ગ “વર્ષા' નથી ૭ ખ હવઈ સુશિષ્યની ૮ ગ ગુરુ નથી. ૫૮ શ્રી સોમસુંદરસૂરિકત Page #106 -------------------------------------------------------------------------- ________________ ગુરુનો અનાદર કરીને તું દુર્ગતિએ જઈશ. ડરી ગયેલા શિષ્ય ગુરુને ખમાવ્યા ને પ્રાયશ્ચિત્ત કબૂલ્યું આયરિયભત્તિરાગો કમ્સ સુનકબત્તમહરિસી સરિસો, અવિ જીવિએ વવસિય, ન ચેવ ગુરુપરિભવો સહિઓ. ૧૦૦ આયરિય. ગુરુભક્તિરાગ અંતરાંગ] સ્નેહ, કસ્ટ સુસુનિક્ષત્ર મહાત્માના સરીખઉ કહિÇઈ હુઇ, પ્રારંઈ કહિછુંઈં ન હુઈ, અવિ જીવ તીણઈં સુનક્ષત્ર મહાત્માઈ, વરિ આપણઉ જીવિતવ્ય છાંડિઉં, ન ચેવપુણ ગુરુની પરાભવ ન સહિઉ, ગોસાલઉ શ્રી મહાવીર પ્રતિ અવજ્ઞાવચન બોલતઉ સનક્ષત્ર મહાત્મા નિરાકરિઉ રીસાવિઇ તીણઈ તીણ તેજોલેશ્યા દહિઉં, ગુરુની ભક્તિ નિશ્ચિલચિત્ત હુંતી મહદ્ધિક દેવ ઊપનઉ ઇસી ‘ગુરુ ઊપરિ ભક્તિ અનેરેએ આણવી. ૧૦0. એહ જિ વાત કહઈ છઈ. સુનક્ષત્ર મહાત્માના જેવી ગુરુભક્તિ અને અંતરંગ સ્નેહ કોણ કરી શકે ? એમણે પોતાનું જીવતર ત્યજી દીધું પણ ગુરુની અવજ્ઞા ન સહી, મહાવીર પ્રત્યે બોલાતાં ગોશાલાનાં અવજ્ઞાવચનથી સુનક્ષત્ર રિસાતા ત્યારે ગોશાલો તેજલેયાથી તેમને બાળતો. ગુરની ભક્તિ નિશ્ચલ ચિત્તે કરતાં તેઓ મહર્તિક દેવ થયા. બીજાઓએ આવી ગુરુભક્તિ કરવી.] પુનેહિ ચોદયા પારકખડેહિ સિરિભાયણ ભવિઅસત્તા, ગુરુ માગમણિભદા, દેવયમિવ પજુવાસંતિ. ૧૦૧ પુને હિ૦ પાછિલા ભવને પુછ્યું ચોદયા પ્રેરિયા ભવ્ય જીવ ગુરુની સેવા કરતા ઈહલોકિ જિ શ્રી જ્ઞાનાદિ લક્ષ્મીનઉ ભાજન-સ્થાનક થાઈ, ગુરુ માગ આગમેસિ, આગલિ પરલોકિ હુણારઈ ભદ્ર કલ્યાણ છઠ જેહçઇ આગલિ સ્વર્ગ અથવા મોક્ષ હુણાહુ છ09, જે જીવ ગુરુહૂઈ" જિમ દેવતા આરાધીઇ તિમ આરાધઈ ગાઢી ભક્તિ છે. ૧૦૧. એ ગુરુ સર્વ સુખના દેહાર, અનઈ સર્વ દુઃખના ફેડણહાર, એ વાત દાંતિક કહઈ છઇ. ૧ ખ “આયરિય' પછી આચાર્ય ભણી ગ આચાર્યગુરુ ઉપરિ ભક્તિરાગ. ર ગ કહિછે હુઈ નહી (“કહિçઈ ન હુઈ’ને બદલે). ૩ ખ બોલતઉ” પછીનો “સનક્ષત્ર...ઊપનઉ પાઠ નથી. ૪તે તીણઈ તીણઈ ને બદલે). ૫ ગ ઊપનઉ છ. ગ ગુરુભક્તિ. ૭ ગ અને કરિવી. ૮. સિરિભયાણ. ૯ખ કઉણહારઇ. ૧૦ખ હઉણહાર છઇ હુણાહૂ છઈને બદલે). ૧૧ ખ ગુરુભક્તિ (ગુરુહઈને બદલે). ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૫૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ [પાછલા ભવને પુણ્ય પ્રેરિત ભવ્ય જીવો ગુરુની સેવા કરતાં આ લોકમાં જ જ્ઞાન-લક્ષ્મીનું સ્થાન બને છે. પરલોકમાં જેને ભદ્ર-કલ્યાણ થનાર છે અથવા જેને મોક્ષની ઈચ્છા છે તે જીવ જેમ દેવતાને આરાધે તેમ ગુરુને પણ ગાઢી ભક્તિથી આરાધ.] બહુ સુક્ષ્મસયસહસ્સાર્ણ દાયગ મોઅગા દુહસયાણે, આયરિયા ફુડમેય, કેસિપએસી ય તે હેઊ. ૧૦૨ નરગઇગણપડિહFએ કએ તહ પએસિણા રન્ના અમરવિમાર્ણ પરં ત આયરિય_ભાવેણે. ૧૦૩ બાહુ સુ બહુ ઘણાં સુખનાં સયસહસલાખના દેણહાર, અનઈ, મોઅગા. દુઃખનાં સઈ થિક મૂકવણહાર છોડવણહાર ઉક્ત ચ. વિના ગુરુભ્યો ગુણનીરધિભ્યો જાનાપિગ ધર્મ ન વિચક્ષણે પિ, અર્થ સુદીઘqલ લોચનોપિ દીપ વિના પશ્યતિ નાંધકાર. ૧ આયરિયા. ગુરુ ઈસ્યાં હુઇ, ફુડમેય. એ વાતનઉ સંદેહ નહીં, એ વાત ઊપરિ હે શિષ્ય પ્રદેશી રાયના બૂઝવણહાર કેશી ગણધર તૂહહઈ હેતુ દાંત. છે. નરય પ્રદેશી રાજાઇ નરકગતિઈ જાવાનઈ પડિહત્ય યોગ્ય કર્મિ કીધઇ હૂતઈ, જે પ્રદેશી રાજાઇ, અમર વિમાન દેવલોકનઉં વિમાન પામિઉં તે આચાર્યશ્રી કેશી ગણધર જિ નઉ પ્રભાવ મહિમા જાણિવી. કથાઃ શ્વેતંબિકા નગરી, પ્રદેશી રાજા નાસ્તિક, તેહનાં ચિત્રા નામિઇ, મુહુતી સુશ્રાવક, એકવાર શ્રી પાર્શ્વનાથના સંતાનીયા કેશી ગણધર વન માહિ પાઉધારિયા, ચિત્ર મુહંત ઘોડા ખેલાવિવાનઈં મિસિઈ, રાજા વન માહિ લીધી, ઘોડા ખેલાવી વિશ્રામ લેતઈ રાજાઇ, ધર્મદેશના કરતાં ગુરુ દીઠા, કઉતિગિઈં ગુરુ કન્ડઈ ગિઉ નાસ્તિક મત પ્રરૂપતઊ ગુરે અનેક હેતુ દઝંત દેખાડી જીવ અનઈ પરલોક સ્વર્ગમોક્ષાદિક પદાર્થ મનાવિલ, ગાઢઉ સુશ્રાવક રાજા કીધઉ, એકવાર રાજા પર્વતિથિઈં પોસહ લીધઉ છઇ, પારણાનાં દિહાડઈ, સૂર્યકાંતા તેહની કલત્રઈ, અન્ય પુરુષ ઊપરિ આસક્તીઇ વિસ દીધઉં, રાજા મરીનઈ દેવલોકિ સૂર્યાભદેવ હૂઉ અમલકલ્યાંનગરી આવી શ્રી મહાવીર તણાં, સમવસરણિ, બત્રીસબદ્ધ નાટક કીધઉ, જાઉ તે પ્રદેશી રાયનઈ કેશી ગણધરની સંયોગ ન હુઉત, તઉ નરગિઈ જિ જાતિ.૦ ૧૦૨-૦૩. ૧ ક કહ (કિએ તહને સ્થાને) ૨ ખ મલ્હાવણહાર, ૩ ખ જનાતિ ગ જાનાતિ. ૪ ખ, ગ વિચક્ષણો. ૫ ખ તૂહિઈ ગ તુમ્હરઈ. ૬ ખ દીધાં. ૭ ક “ગિઉ નથી. ૮ ગ રાજા નથી. ૯ ખ હુતઉ ગ હુત. ૧૦ ખ જાતી ગ જાત. શ્રી સોમસુંદરસૂરિકત ૬૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ ઇસિઉં જાણી ગુરુ આરાધિવઉ, ગુરુદેં શિષ્યÇÖ રૂડી પરિ શિક્ષા દેવી એ વાત કહઈ છઇ. [ગુરુ ઘણા સુખના દેનાર અને ઘણા દુઃખના છોડાવણહાર છે. પ્રદેશી રાજાએ નરકગતિને યોગ્ય કર્મો કર્યાં હતાં. પણ તેમણે દેવલોકનું વિમાન મેળવ્યું. તે આચાર્ય કેશી ગણધરનો જ પ્રભાવ. કથા : શ્વેતંબિકામાં નાસ્તિક પ્રદેશી રાજા હતા. એમને ચિત્ર નામે મહેતા હતા. એક વાર કેશી ગણધર વનમાં પધાર્યા. ચિત્ર મહેતા ઘોડા ખેલવવાને નિમિત્તે રાજાને વનમાં લઈ ગયા. વિશ્રામના સમયમાં ધર્મદેશના કરતા ગુરુને જોઈ રાજા કૌતુકથી ગુરુ પાસે ગયા. ગુરુએ અનેક દૃષ્ટાંતોથી નાસ્તિક રાજાને સુશ્રાવક કર્યો. પૌષધના પારણાને દિવસે રાજાની સૂર્યકાંતા પત્નીએ અન્ય પુરુષ પ્રત્યેની આસક્તિથી રાજાને વિષ આપ્યું. રાજા મરીને સૂર્યાભદેવ થયો. જો આ પ્રદેશીરાજાને ફેશી ગણધરનો સંયોગ ન થયો હોત તો તે નકે જ જાત.J ધમ્મમઈએહિં અઇસુંદરેહિં, કારણગુજીવીએહિં, પાર્યંતો ય મણૅ સીસું ચોએઇ આરઓ. ૧૦૪ ધમ્મ ધર્મમય નિરવદ્ય અતિસુંદર નિર્દોષ કારણ કારણ કહિવાપૂર્વક ગુણોવ૰ શિષ્યÇઇ જેહિં કરી જ્ઞાનાદિક ગુણ ઊપજઇ તેવે વચિન કરી, પલ્હાય મનહુદેં પ્રત્લાદ હર્ષ ઊપજાવતઊ હુંતઉ ગુરુ શિષ્યÇÖ ચોયણા હિતશિક્ષા દિઇ. સાચેઇ જિ વનિ મન હર્ષ આવઇ, ફૂડઉં ગમતઉઇ ન બોલિઉં તે કહઈ છઇ. ઉક્ત ચ સત્યં બ્રૂયાત પ્રિયં બ્રૂયાત્ બ્રૂયાદ્વા સત્યમય પ્રિયં પ્રિયંચ નામૃતં બ્રૂયાદ્દેષ ધર્મ સનાતન: ૧. પ્રાણ સંકટિÛ છતě અસત્ય કૂંડઉં ગમતઇઉં ન બોલિવઉં. ૧૦૪. [શિષ્યને જ્ઞાનાદિ ગુણ ઊપજે તેવી હિતશિક્ષા ગુરુએ આપવી. પ્રાણ સંકટમાં હોય તોયે ગમતું પણ અસત્ય ને કૂડું વચન ન બોલવું.] યં કાઊણ પણું તુરુમિણદત્તસ્સ કાલિયજ્જીણ, અતિ ય સરીર ચત્ત ન ૫૧ ભણિયમહમ્મ સંજુĒ. ૧૦૫ જીયં આપણઉં જીવિતવ્ય પણ કરી ઓડી, મરણ ગમી, તમિ તુમિણી નગરીઇં દત્ત નવા રાય, આગલિ કાલિકાચાર્ટિઇં, આવિ ય મનનઇં અભિપ્રાઇ સઇરૂં છાંડિઉં, એ રાય મારતઉ મારઉ ઇસિઉં ચીંતવી, ન ય ભ ૧ ક મણિંસી. ૨ ખ જો હિત ગ જેહું ૩ ખ ઊપાઇ. ૪ ક ઉક્તેચ (સંસ્કૃત શ્લોક)... ન બોલિવઉ પાઠ નથી. ૫ કે ના ય. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૬૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ પુણ અધર્મ સંયુક્ત પાપમય વચન ન બોલિઉંઇ જિ. કથાઃ તુરુમિણી નગરીઈ દત્ત બ્રાહ્મણ મહુતઉઈ રાજ્ય આપણઈ વસિ કરી, આગિલઉ જિતશત્રુ રાજા કાઢી, આપણાઈ રાજ્ય અધિષ્ટિઉં, ધર્મની બુદ્ધિઇ ઘણા યાગ વજિયા, એક વાર દત્તના માલિા શ્રી કાલિકાચાર્ય તીણિ છે નગરિ આવિયા, મામલે ભણી"દત્તગુરુ કન્ડઇ ગિલ, યાગનઉં ફલ પૂછિવા લાગઉં, ગુરે કહિઉં જીવદયા ધર્મ હુઈ, દત્ત કહઈ યાગનઉ લ કહઉ, ગુરે કહિઉં હિંસા દુર્ગતિનઉ હેતુ હુઈ, પલઉ કહઇ, આડઉં કાં કહઉ, યાગનઉ ફલ કહઉ, ગુરે મરણ આંગભીનઈ કહિઉં, યાગનઉ ફલ, નરગગતિ કહી, દત્ત કહઈ હઉં નરગિ જાસુ, ગુરૂં કહિઉં કઉણ સંદેહ સાતમઈ દહાડઈ કુંભીપાક માંહિ પચિતઉ નરગિ જાએસિ, ઇસિઉ અહિનાણ સાતમાં દિહાડઈ તાહરઈ મુહિ વિગ પડિસિઈ, એ અહિનાણ, દત્તિ કહિઉં મરી કિહાં જાઇસિ ગુરેં કહિઉં હર્ષ દેવલોકિ જાઇસ, તઉ દરિઇ રીસાવઈ ગુર પાખતી જણ મૂકીયા ચીંતવઈ છઈ. સાતમાં દિહાડઈ ગુરુ જિ મારિસ, ઇસિઉ ચીંતવી ચીંતવી ઘરમાહિ પસી રહિઉ, રાજા માર્ગ ચોખલાવિયાપ, તિહાં પુષ્પપ્રગર કરાવિયા એકઈ માલીઇ ગાઢ કાજિ ઊપનઈ, વિષ્ય મારગિ કરી, ઊપરિ ફૂલની ૧૪ડાલઉં લોખિલું, તે દત્ત આઠમા દિહાડાની ભ્રાંતિઇ સાતમાં જિ દિનિ ગુરુ મારિવા નીસરિઉ૫, ઘોડાનઉ પગ વિણ ઊપરિ પડિલે, વિણ ઊછલી તેહનઈ મુહુડઈ પડી, બીહનઉ પાછિ વલિઉ, સામંત મંડલીકે તેહ ઊપરિ વિરક્ત હુતે બાધી કુંભીપાક માહિ પચીતઉ મરી નરગિ ગિઉ, સામંતે વલી આગિલઉ જિતશત્રુ રાજા થાપિઉં, તીણઈ શ્રી કાલિકાચાર્ય પૂજ્યા ચારિત્ર આરાધીદેવલોકિ પુહુતા. ૧૦૫. જિમ કાલિકાચાર્ય સાચઉં બોલિઉં તિમ અનેરઠ ધર્મ0 સાચલ જિ કહિવતું, જે લગારઈ ધર્મનઈ વિષઈ માઈઉં ગોઈGર બોલઈ, તેહૂઇ દોષ કહઈ છઈ. ૧ ક ન નથી. ૨ ક, ખ બ્રાહ્મણી મહંત હુઇ (“બ્રાહ્મણ મહતઉઇને બદલે). ૩ ખ યાગઇ જિ કીધા (ભાગ યાજિયાને બદલે). ૪ ખ કાલિકાચાર્ય ગુરુ રાજા ભાણેજ ભણી તણિઈ ગ શ્રી કાલિકાચાર્ય નથી. ૫ ગ માનક મોકલિઉ (મામલે ભણીને બદલે). ૬ ખ જીવદયા વગઈ. ૭ ક કુમી. ૮ ક પચીત. ૯ ખ કિસિઉં. ૧૦ ખ ચીંતવી (૧) ગ ચીંતવતુ. ૧૧ ગ રાજમાર્ગ. ૧૨ ખ ચોખાલીવિયા ગ ચોખલાવ્યા. ૧૩ ખ ભરાવ્યાં. ૧૪ ખ ડાલઉં ભરિઉં લાંખિઉં. ૧૫ ગ નીકલિઉ. ૧૬ ખ બીહતી. ૧૭ ક કભી. ૧૮ ખ “મરી નથી. ૧૯ અ આરાધી કાલિકાચાર્ય. ૨૦ ગ ધર્મવંત. ૨૧ ખ માયા કૂડઉં (માઈઉં ગોઇઉને બદલે) ગ માઈઊ-ગોય. ૬ ૨ શ્રી સોમસુંદરસૂરિકૃત Page #110 -------------------------------------------------------------------------- ________________ [કથાઃ તુરમિણીનગરીમાં દત્ત બ્રાહ્મણ મહેતાએ અગાઉના જિતશત્રુ રાજાને કાઢી રાજ્ય વશમાં લઈ સત્તાધીશ બન્યો. એક વાર દત્તના મામા કાલિકાચાર્ય ત્યાં આવ્યા. દત્ત ગુરુ પાસે ગયો. યજ્ઞનું ળ પૂછ્યું. ગુરુએ કહ્યું, જીવદયા ધર્મ છે, હિંસા દુર્ગતિનો હેતુ છે.દત્ત કહે, ‘આડું કાં બોલો ? યજ્ઞનું ફળ કહો.” ગુરુએ કહ્યું “યજ્ઞનું ફળ નરકગતિ.' પછી કહે “નિ:સંદેહ, સાતમે દિવસે તું નરકે જઈશ. એનું એંધાણ એ કે એ દિવસે તારા મુખમાં વિષ્ટા પડશે.” ગુરુ વિશે દતે પૂછતાં કહ્યું હું મરીને દેવલોક જઈશ.” દત્ત રિસાયો. તે ઘરમાં જ પડ્યો રહ્યો ને ગુરુને મારવાનું વિચાર્યું. રાજાએ માર્ગ ચોખા કરાવ્યા. પણ એક માળીએ માર્ગમાં જ વિણ કરી એના પર ફૂલની ડાળ નાખી. દત્ત આઠમા દિવસની ભ્રાંતિએ સાતમા દિવસે ગુરુને મારવા નીકળ્યો. ઘોડાનો પગ વિણ પર પડતાં વિણ ઊછળી દત્ત રાજાના મોંમાં પડી. તે ડરીને પાછો વળ્યો. સામંત મંડલિકે તેને બાંધી કુંભીપાકમાં નાખ્યો. મરી નરકે ગયો. સામતે આગલા જિતશત્રુ રાજાને ગાદીએ બેસાડ્યો. જેમ કાલિકાચાર્ય સત્ય બોલ્યા તેમ બીજાએ પણ સત્ય જ બોલવું. ધર્મને વિશે જે લગીરે આડુંઅવળું બોલે તે દોષ બને છે.] ફુડપાગડમકહતો. હદિય બોડિલાભમુવહણ, જહ ભગવઓ વિસાલો, જરકરણમહોઅહી આસિ. ૧૦૬ ફુડધર્મફુટ પ્રકટ યથાસ્થિત જઉં ન કહઈ તલ, બોહિ. બોધિલાભ આવતઈ ભવિ ધર્મની પ્રાપ્તિ ઉપહણઈ ન પામઈ, જહ ભ૦ જિમ ભગવંત શ્રી મહાવીરહુઈ વિસાલો વિસ્તીર્ણ ઘણઉં, જરમર. જરામરણ રૂપિઉ ભવસમુદ્ર ઘણઉ હુઉ, સંસાર વધારિઉ, એકઈ વચન કરી. કથાઃ શ્રી મહાવીરનઉ જીવ શ્રી આદિનાથનઈ વારઈ ભરતેશ્વરની મરીચિ નામિઇ હુતઉ', શ્રી આદિનાથ શકન્ડઈ દીક્ષા લીધી, ઉષ્ણકાલિ મલ પરીષહ ભાગઉ ત્રિદંડીઉ થિઉં, ઘણા જીવ બૂઝવી, શ્રી આદિનાથ કન્હઈ મોકલી દીક્ષા લિવરાવિયા, એક વાર ગ્લાન થિઉં, મન માહિ જાણિઉં કો સખાઈલ કરવું, પચ્છધ કપિલ ક્ષત્રિહૂઈ ધર્મ કહઈ, બૃધા પૂઠિ, શ્રી આદિનાથ કન્ડઈ દીક્ષા લેવા મોકલઈ, તે પૂછઇ, તું કન્ડઈ કિસિ ધર્મ નથી. શ્રી આદિનાથ કન્ડઈ કા મોકલઈ પછઈ મરીચિ કહિઉં, કપિલ ધમ્મ અહાંઈ છઈ પરઈ ઇચ્છઈ સિલું ૧ ખ હુતઉ' પછીનો પાઠ શ્રી આદિનાથ કન્ડઈ. બૃધા પૂર્દિ નથી. ર ગ બૂધા પૂર્દિ... લેવા મોકલઈ' નથી. ૩ ખ મોકલઈ જઈ ૪ ખ ઈહાં છઈ. ૫ખ “ઈસિ૬ માયમય' (સિલું માઈઉં ગોઈઉને બદલે). ઉપદેશમાલા બાલાવબોધ પર્વધ) ૬૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ માઈઉં-ગોઈઉં વચન બોલિઉં તીણઈ કરી મરીચિ, મરી કોડાકોડિ સાગરોપમ ભમિઉ, પથ્થઈ શ્રી મહાવીર થિઉ ૧૦૬. તે મરીચિ કર્મે લગઈ વ્રત થિઉ ચલિઉ, બીજા ન ચલઈ, એ વાત કહઈ છઇ. જો પ્રગટ યથાસ્થિત ધર્મ ન કહે તો આવતે ભવે ધર્મ ન પામે. જેમ મહાવીરને જરામરણરૂપી ભવસમુદ્ર ઘણો થયો. એક જ વચનથી સંસાર વધાર્યો. કથા : શ્રી મહાવીરનો જીવ આદિનાથના વારામાં ભરતેશ્વરના બેટા મરીચિ નામે થયો. તેણે આદિનાથ પાસે દીક્ષા લીધી. ઉનાળામાં મલપરિષહ ભાંગતાં નિર્દેડિયો થયો. ઘણા જીવને જ્ઞાન પમાડ્યા ને આદિનાથ પાસે મોકલી દીક્ષા લેવડાવી. એક વાર તે માંદો થયો. પછી કપિલ ક્ષત્રીને બોધ પમાડી આદિનાથ પાસે દીક્ષા લેવા મોકલ્યો. તે પૂછે છે, “તારી પાસે કાંઈ ધર્મ નથી ? મને આદિનાથ પાસે કેમ મોકલે છે ?” પછી મરીચિએ કહ્યું કે હે કપિલ, ધર્મ તો અહીં પણ છે. પણ આડુંઅવળું વચન બોલવાને કારણે મરીચિ મરી કોડ કોડિ સાગરોપમ ભમ્યો. પછી શ્રી મહાવીર થયો. કારુનરુનસિંગાર, ભાવભયજીવિઅંતકરણેહિં, સાહૂ અવિ ય મરતી, ન વર્ષ નિયનિયમ વિરાહતિ. ૧૦૭ કાટુન કરુણાભાવ દયાભાવનઇં દેખાડવઈ, અનઈ સ્વજનાદિકનઈ રોવાઈ વિલાપે, અનઈ સ્ત્રી અનેક શુગાર ભાવભય અનઈ રાજાદિકને ભએ, અનઈ જીવિતવ્યને લેવે એતલે સવિહઉં, અનુકૂલે પ્રતિકૂલે ઉપસર્ગે સાહૂ સાધુ મહાત્મા વરિમઇ પ્રાણ છાંડઈ, ન ય નિય, પુણ આપણઉ નિયમદ્રત વિરાધઈ નહીં. ૧૦૭. હિવ જે ચારિત્ર પાલઈ અનઈ તેહ ઊપરિ બહુમાન ધરઈ, તેહઈ મહાલ હુઇ. એ વાત કહઈ છઈ. દિયાભાવ દેખાડવે, સ્વજનાદિકના રોવે, સ્ત્રીશૃંગાર અને રાજાદિકના ભયે એટલે સર્વ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગમાં સાધુ મહાત્મા પ્રાણ ત્યજે પણ પોતાનું નિયમવત વિરાધે નહીં. “અપ્પહિમાયતો અણમોયતો ય સુગૂઠે લહઈ, રહકારદાણઅણુમોયગો મિગો જહ ય બલદેવો. ૧૦૮ ૧ ખ વિણસી (“મરીને બદલે). ૨ ખ પચ્છઇ’ પછી ‘સત્તાવીસમઈ ભવિ. ૩ ખ થયા. ૪ ખ હુતઉ ૫ ખ “નય' નથી. ૬ ખ, ગ પ્રતિકૂલે’ નથી. ૭ ગ નિયતવ્રત. ૮ ક અપ્પાહિય.. ૯ ગ વિ. શ્રી સોમસુંદરસૂતિ Page #112 -------------------------------------------------------------------------- ________________ અપ્પા જે આપણઉં હિત તપસંયમ યંનિયમા આચરઇ કરઇ, અનઇ જે તેહનä ધર્મદાનનÛ, દેવઇ કરી અથવા મનિઇં જિ કરી, અનુમોદઇ તેહ ઊરિ હર્ષ ચીંતવઇ, તે ત્રિન્હિઈં સુગતિ પામઇં, દેવલોક લહઈં, રહકા૰ જિમ થાકર દાન દીધઉં, અણુમો મૃગલઇં અનુમોદના કીધી, અનઇ બલદેવ ઋષિ તપ કીધા, તે ત્રિન્હિઇ દેવલોક પહુતા. કથા : શ્રી કૃષ્ણ મહારાજ પરલોકિ પહુતા પૂઠિઇ બલદેવિ દીક્ષા લીધી, અનઇ બલદેવ, એકઇં ગામિ ભિક્ષાં જાતઉ, કૂનઇ કાંઠઇ એક સ્ત્રી બલદેવન રૂપ દેખી. મોહી તેહ સામુહ જોતી ઘડાનઇ થાનિક, આપણા બાલકનð ગલઇ દોર બાંધઇ, બલદેવ વારઇ ઇસિઉં ચીંતનઇ, એ માહરઉં રૂપ અનર્થ હેતુ^ ગામ માહિ આવિવાનઉ અભિગ્રહ લિઇ, બાહિરિ ભિક્ષા લહઉં તઉ લિઉં, નહીંતર નહીં, તેહનઈં પિ ઘણા જીવ બૂધા, એક મૃગલઉ જાતિસ્મરણનઉ ધણી, તેહ ઋષિની સેવા કરઇ, ઇસિઇ એક રથકા૨ કાષ્ટ લેવા આવિઉ, વન માહિ ઊરિઉ છઇ, બલદેવ મહાત્મા માસક્ષપણનઇ પારણઇ, તેહની ભોજનની વેલા ગિઉ, રથકાર હર્ષિઉ દાન દેવા લાગુ મૃગલઉ મન માહિ ચીંતવઇ, એ ભાગ્યવંત થકાર ઇસી અનુમોદના કરઇ છઇ, ઇસિઇ પ્રસ્તાવિ અધછેદી વૃક્ષની ડાલ વાયુ કરી ત્રિહું ઊપર પડી, તિùિ મરી પાંચમઇ દેવલોક દેવ ઊપના. ૧૦૮. સન્માર્ગની અનુમોદનાઇ મહાલ હુઇ, અજ્ઞાન કષ્ટનઉં દુઃખ્ખઇ સહિઉં નિરર્થક થાઇ, એ વાત કહઇ છઇ. [જે પોતાનાં તપસંયમ, યમનિયમ આચરે, જે ધર્મદાન કરે અથવા મનથી જ અનુમોદના કરે તે ત્રણેય સુગતિ પામે. જેમ ૨થકારે દાન દીધું, મૃગલાએ અનુમોદના કીધી અને બલદેવ ઋષિએ તપ કર્યું તે ત્રણેય દેવલોકે ગયા. કથા : શ્રીકૃષ્ણ પરલોકે ગયા પછી બલદેવે દીક્ષા લીધી. ભિક્ષાર્થે તેઓ જતા હતા ત્યારે કૂવાકાંઠે એક સ્ત્રી બલદેવના રૂપ પર મોહી પડી અને તેમના સામું જોતી, ઘડાને સ્થાને પોતાના બાળકને ગળે દોરડું બાંધવા લાગી. બલદેવે તેને અટકાવી, ને વિચાર્યું કે “આ મારું રૂપ અનર્થનો હેતુ છે.' એક કાર લાકડું લેવા માટે વનમાં આવી એક સ્થાને ઊતર્યો. બલદેવ માસક્ષમણને પારણે ૧ ખ તપુસંયમાદિક સમાચરŪ (તપસંયમ યંનિયમા આચરઇ'ને બદલે). ગ તપસંજમનિયમાદિક જે સમાચરઇં. ૨ ગ અનઇ મૃગલě. ૩ ખ, ગ અનઇ બલદેવ” નથી. ૪ ગ ભિક્ષા' નથી. ૫ ગ મોહી તેહ સામુહં જોતી' નથી. ૬ ગ માહરઉ' નથી. ૭ ક દાન દેવા લાગુ’ નથી. ૮ ક સન્માર્ગતી. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૬૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ પેલા રથકારને ત્યાં આહારવેળાએ ગયા. ઋષિની સેવા કરતો મૃગલો મનમાં વિચારે છે કે આ રથકાર ભાગ્યવંત છે. તે આવી અનુમોદના કરે છે. એટલામાં અડધી છેદેલી ડાળ પવનથી ત્રણેયની ઉપર પડતાં મરીને ત્રણેય પાંચમાં દેવલોકમાં ઊપન્યા.] જે તે કય પુરા પૂરણે, અઈદુક્કર ચિર કાલે, જઈ તે દયાવરો ઈહ કરિંતુ તો સફલ હુર્ત. ૧૦૯ જે તે પુરાપૂર્તિ પૂરણ શ્રેષ્ટિઇ જે તપ કીધઉં, અઈદુ અતિદુષ્કર અનેરે કરાઈ નહીં, અનઈ ઘણી કાલ લગઈ કીધઉં, જઇ તે જઇ કિન્હઈ તેઅ એવડી તપ દયાવંત શ્રી સર્વજ્ઞનાં શાસનિ વર્તતી કરત, તો સર્ફ તઉ સફલ હુઉત મોક્ષાદિક કાજ સીઝન. ઉક્ત ચ. અનાણા કમ્મખઓ, જાયઈ મંડૂક ચુન્ન તુલ્લત્તિ, સમ્મ કિરિયાઈ સો પુણ ને તસ્કાર સારિચ્છો. ૧ એ પૂરણ શ્રેષ્ટિની કથા તામલિ ઋષિની કથાની પરિ જાણવી. ૧૦૯. શ્રી વીતરાગનાં શાસનિ કદાચિત્ અપવાદિ વર્તત સર્વ શક્તિ છે ખરી વિધિ ઊપરિ ઉદ્યમ કરઈ, તઉ આરાધક જિ હુઇ, એ વાત કહઈ છઈ. પૂર્વે પૂરણ શ્રેષ્ઠીએ કરેલું તપ અતિ દુષ્કર હતું. એવડું તપ શ્રી સર્વશનું શાસન વર્તતાં કોઈએ કર્યું હોત તો તે મોક્ષે જાત. એ પૂરણ શ્રેષ્ઠીની કથા તામલિ ઋષિની કથા જેવી જ જાણવી.. કારણનીયાવાસી સુલ્ફયર ઉજમણ જઇયત્વે, જહ તે સંગમથેરા સપડિહેરા તથા આસિ. ૧૧૦ કારણ. કારણિઈ વડપણ અસમર્થપણાં, અથવા ગ્લાનપણમાં નિત્યવાસી હુઈ, એકઈ જિ સ્થાનકિ રહઈ, નવકલ્પ વિહાર ન કરઇ, તીણઇ ચુક્ય, સુતર ગાઢેરઉં યત્ન કરિવઉં, આપણી શક્તિ છે, ક્ષેત્ર ઉપાશ્રય નવ ભાગ કરી રહઈ, નિત્યવાસના દોષ લઈ, ઈમ કરતઉ આરાધક કહીઇ, જહ તે જિમ તે શ્રી સંગમસૂરિ સ્થવિર આચાર્ય સપાડિ, નિત્યવાસિ વસતાઇ, સપાડિ. દેવતાનઉ સાનિધ્ય રૂપ અતિશયવંત હૂઆ, તહીં ઇમ અનેરાઇ હુઈ, શ્રી સંગમ2ષસૂરિની કથા, જિમ આગઈ કહી દત્ત કુશિષ્યનઈ અધિકારિ તિમ જાણવી. ૧૧૦. જે નિત્યવાસિ વસતા યત્ન ન કરઇ, ઢીલા થાઈ, તેહçઈ દોષ કહઈ છઈ. ૧ ખ જોઈ. ૨ ખ છન્ન ૩ ખ કિરિયાણ. ૪ ખ, ગ “એ નથી ૫ ખ કરી ગ “ખરી વિધિ ઊપરિ નથી. ૬ ખ, ગ ઉદ્યમેણ. ૭ ખ, ગ ગાઢેરડઉં. ૮ ક સંગસૂરિ. ૯ ગ એ. શ્રી સોમસુંદરસૂરિસ્કૃત Page #114 -------------------------------------------------------------------------- ________________ વૃિદ્ધાવસ્થા, અશક્તિ કે માંદગીને કારણે સાધુ નિત્યવાસી બને, નવકલ્પ વિહાર ન કરે, શક્તિ અનુસાર ઉપાશ્રયના નવ ભાગ કરી રહે, નિત્યવાસના દોષ ટાળે તો તે આરાધક જ છે. સંગમસૂરિ નિત્યવાસ કરતાં છતાં અતિશયવંત થયા. નિત્યવાસી છતાં જે યત્ન ન કરે તેને દોષ બેસે. એગત'નીઅવાસી ઘરસરણાઈસુ જઇ મમ પિ, કહ ન પડિહંતિ કલિકલુસ-રોસદોસાણ આવાએ. ૧૧૧ એગંત જે નિષ્કારણ નિત્યવાસી હુઇંર, અનઇ ઘર ઘર ને વર સગાસણીજા ઊપિર જઇ મમત્વ ઇક માહરાં એ, એહનઉ ધણી હઉં, ઇસી રિ જેઉ તેહની કરવા-કરાવિવાદિકની ચિંતા કરઇ, તઉપ કહિવઉં કિસિઉં, કહ ન ઇમ કરતા તે કિમ નહી પડઇં, પડિસિě જિ, કિહી, કલિ કિલ વઢાવિંડ અનઇ કલુષ પાપ રોસ રોસ માનાદિક જે છઇ દોષ તેહનઉ આપાત સંયોગ તિહાં, ઉ ઘ૨સ્વજનાદિકની ચીંતા કરવા લાગઉ, તઉ નિશ્ચિð રીસ પાપ ક્રોધાદિક ઊપજઇ જિ, ઇસિઉ ભાવ. ૧૧૧. તથા. [અકારણ જે નિત્યવાસી થાય અને ઘર તેમજ સગાંસંબંધીઓ પ્રત્યે મમત્વ રાખે, ચિંતા કરે તે પડે જ. કેમકે સ્વજનોની ચિંતા કરતાં નિશ્ચે પાપ-ક્રોધાદિ ઊપજે.] અતિ કત્તિઊણ જીવે, તો ઘરસરણગુત્તિસંઠĆ, અવિ કન્નિયા ઇ તેં તહ પડિઆ અસૈંયાણ પહે. ૧૧૨ અવિ ક૦ વૃક્ષાદિક જીવિ અવિત્તિઊણ છેદ્યા પાખઇ' કો. ઘરશરણ નેવ ગુત્તિવાડિકાટડીકાંટડી॰ તેહનઉં સંઠપ્પ સમારિવઉં કત્તો કમ હુઇ, ન હુઇ જિ, વૃક્ષાદિક છેદ્યા પાખઇ, ઘરવાડિ પ્રમુખ સમરિવઉં ન હુઇદ્ર, ઇસિઉ અર્થ, અવિક૰ અનઇ જઉ કિમઇ વૃક્ષાદિક જીવ છેદી અથવા અનેરા પાહિ છેદાવી, ઘરનઉં સમારિવઉં કરઇ, તઉ અસંયત ગૃહસ્થનઇ માર્ગિ પડિયા, જિ હુઈં મહાત્માપણઉં જાઇ૧૦ જિ. ૧૧૨. [જે વૃક્ષાદિ જીવ છેદી કે છેાવી ઘર સમરાવે તે અસંયત ગૃહસ્થને માર્ગે જ પડે. એમનું મહાત્માપણું જાય જ.] ૧ ક એગત. ૨ ખ, ગ હુંઇ’ પછી ‘એકઈં જિ સ્થાનકિ રહě/હુઇ’. ૩૫ ૧૨’ નથી ૪ ઞ મમતા કરઇ ૫ ખ ‘તઉ' પછી ‘કહતઉ'. ૬ કે પાપખઇ. ૭ ખ કોટકી ગ કોટડી. ૮ ખ ‘ન હુઇ' નથી. ૯ ખ કરઉ (‘કરઇ, તઉ’ને બદલે). ૧૦ ગ જાઈ’ પછી ‘વેષ નિષ્ફલ થાઇ. છ. ગૃહસ્થની ચિંતા કરતાં પાપ હુઇ તે કિસ્સું કહવું. ગૃહસ્થ સંબંધ માનદોષ હેતુ હુઇ, એ વાત કહઇ છઇ.' વધારાનો પાઠ. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૬૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ થેવોવિ ગિહિપસંગો ઇણો સુદ્ધસ્ટ પંકમાવહઇ, જહ સો વાત્તરસી હસિઉ ૫જ્જોઅનરવઇશા. ૧૧૩ થેવોનિ થોડઉઇ ગૃહસ્થનઉં પ્રસંગ પરિચય જઇશો. સુદ્ધ નિર્મૂલ મહાત્માનă પંકપાપ આવઇ લગાડઇ, જા જિમ વાત્તક ઋષિ થોડઇં ગૃહસ્થનઈં પ્રસંગિકીધઇં ચંડપ્રદ્યોત રાજા હસિઉં, ઇમ અનેરઉ હિસઇ. કથા : સુંસુમારનગર, ધુંધુમાર રાજા, તેહની બેટી અંગારવતી, તીણઇં પરિત્રાજિકા એક વાદિ જીતી, તીણંઇં રીસાવીઇ તેહનઉં રૂપ ચિત્રામપટિ લિખી ચંડપ્રદ્યોતનઈં દિખાડિઉંર, ચંડપ્રદ્યોત મોહિઉ બલિઈં માગઇ, કટક કરી સુંસુમારપુર આવી ગઢરોહઉ કીધઉં, ધુંધુમાર રાજા નિમિત્તિક પાહિઇં નિમિત્ત જોવરાતિઉં, તીણð સેરી માહિ આવી બાલક બીહાવિયાં3^, બાલક નાસતાં નાગદેવતાનઇ ભવન પઇઠાં, તિહાં વારત્તક મહાત્મા' કાસ્ટિંગ છઇ, તીણઇં ઘાઇંસિઉં કહિઉં, રે મ બીહઉ, તે વચન લેઈ નૈમિત્તિકિ રાયÇઇ કહિઉં, તુમ્હ હૂઇ જ્ય છઇ, ધુંધુમાર રાજાં રાતિઇ ધાડઉ દીધઉ, ચંડપ્રદ્યોત ધરી જીવતઉ ઘરિ આણિઉં, અંગારવતી પરિણાતિઉ, તે એક વાર તીણÛ' પૂછી, તાહરઇ બાપિ થોડઇં કટક કમ હઉં જીતઉ તીણð કહિઉં મહાત્માનઈં વનિઇં, માગિ જાતઉ વા૨ત્તક મહાત્મા દેખાડિઉ, ચંડપ્રદ્યોત નૈમિત્તિક મહાત્માં વાંદઉં, ઇમ કહી હાસð॰ નમસ્કાર કીધઉ, મહાત્માહૂઇ સાંભરઉં, મઇં વરાસÛ, બાલકÇ કહિઉં મ બીહઉ તેહનઉ દોષ એ, જં રાય હસઇ. ૧૧૩. સ્ત્રીના પરિચયનઉ વિશેષિ દોષ કહઇ છઇ. [થોડો પણ ગૃહસ્થનો પ્રસંગ નિર્મલ મહાત્માને પાપણૂંકમાં પાડે. જેમ વારત્તક ઋષિએ ગૃહસ્થનો પ્રસંગ કીધો એમ. કથા : ધંધુમાર રાજાની પુત્રી અંગારવતીએ એક પશ્ત્રિાજિકાને વાદમાં જીતી. પેલીએ રિસાઈને અંગારવતીનું રૂપ ચિત્રપટે આલેખી ચંડપ્રદ્યોતને બતાવ્યું. ચંડપ્રદ્યોતે મુગ્ધ થઈ ધુંધુમાર રાજાના ગઢને ઘેરો ઘાલ્યો. રાજાએ જ્યોતિષી પાસે ભવિષ્ય જોવડાવ્યું. તેણે શેરીમાં બાળકોને બિવડાવ્યાં. બાળકો નાસતાં નાસતાં વારત્તક મહાત્મા જ્યાં કાઉસ્સગમાં હતા ત્યાં પહોંચ્યાં. મહાત્માએ ઉતાવળે કહ્યું ‘ડરશો નહીં.' મહાત્માનાં આ વચનને આધારે જ્યોતિષીએ ધુંધુમાર રાજાને કહેલું કે તમારો જ્ય છે.' ચંડપ્રદ્યોત રાજા મહાત્મા સામે હસ્યા ત્યારે ૧ ખ જીતુ. ૨ ખ ‘ચંડપ્રદ્યોતનઈં દિખાડિઉં’ નથી. ૩ ખ વિ. ૪ ક મા ૫ ખ ‘તીણ’ પછી ‘ચંડપ્રદ્યોત રાજા'. ૬ ક તાહ હૂઈં. ૭ ખ સિઉ. ૬૮ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #116 -------------------------------------------------------------------------- ________________ મહાત્માને પોતાની ભૂલ સમજાઈ કે પોતે ડરશો નહીં' એમ કહી ગૃહસ્થ-પ્રસંગ પાડેલો.] સભ્ભાવો વીસંભો નેહો' રઇવઇયરો જુવઇજણે, સયણઘ૨-સંપસારો તવસીલવયાઇ ફેડિજ્જા, ૧૧૪ સભ્ભાવો સ્ત્રીનઉં અવેલાં ઉપાશ્રય આવિવઉં, વીસંભો સ્ત્રીનઉ વીસાસ નેહો સ્ત્રી ઊરિ સ્નેહ રઇવઇયરો ય સ્ત્રી આગલિ સરાગ કથાન કહિવઉં, સયણા સ્ત્રીજન સિઉં સયણસગાં અનઇ ઘરનઉ સંપસાર આલોચઉં કરવઉં, એતલા બોલ સઘલાઇ, તવ સી. મહાત્માનઉ તપ ઉપવાસાદિક શીલ સદાચાર ક્રિયા અનઇ વ્રતમહાવ્રત એતલાં ફેડઇ નીગમઇ, સ્ત્રીનઇ સંસર્ગિઇં સર્વ ધર્મ વિણસઇ, ઇસિઉ ભાવ. ૧૧૪ તથા. [સ્ત્રીનું કવેળા ઉપાશ્રયે આવવું, સ્ત્રીનો વિશ્વાસ, સ્ત્રી ઉપર સ્નેહ, સ્ત્રી સમક્ષ સરાગ કથાકથન, ઘરસંસારની ચર્ચા - આટલી બાબતો મહાત્માની સદાચારક્રિયા ને વ્રત-મહાવ્રતને ગુમાવે છે. સ્ત્રીસંસર્ગથી સર્વધર્મ વણસે છે.] જોઇનિમિત્તઅક્ષર, કોઉયઆએસભૂઇકર્મોહિં, કરણાણુમોઅગ્રાહિ ય, સાહુમ્સ તવક્બઓ હોઇ. ૧૧૫ જોઇસ જ્યોતિષ્મ, નિમિત્ત હોરા શાસ્ત્રાદિક, અનઇ અક્ષર માઈ પ્રમુખ અક્ષર, કૌતુક સ્વપ્નાદિક આદેશ, એ વાત ઇમ' હુસિઇપ, ઇસિ ં નિશ્વાનઉં કહિવઉં, ભૂતિકર્મી અભિમંત્રીય રાખ‘રાખડીનઉં આપિવઉં કરા એતલાં બોલનð કરવě કરાવિવð, અનુમોદવર્ધી કરી, મહાત્માનાં તપનઉ ક્ષય હુઇં, એતે કરવે તપ જાઇ. ૧૧૫. તેહ ભણી એવા કર્ત્તવ્યનઉં ર લગઇ, પ્રસંગ ન કરિવઉ, એ વાત કહઇ છઇ. જ્યોતિષ-નિમિત્તશાસ્ત્ર આદિ, કૌતુક-સ્વપ્નાદિક આદેશ, આ વાત આમ થશે’ એમ કહેવું, મંત્રેલી રાખડી – આટલી બાબતો કરવી-કરાવવી-અનુમોદવી એ મહાત્માના તપનો નાશ કરે છે.] હુ જહ કીરઇ સંગો, તહ તહ પસરો ખણે ખણે હોઇ, થેવો વિ હોઇ બહુઉ, ન ય લહઇ ધિય નિભંતો ૧૧૬ જહ૰ જિમ જિમ જ્યોતિષ્ઠ નિમિત્તાદિકનઉ પ્રસંગ કરઇ, તહ૰ તિમ તિમ ૧ કે નેહા. ૨ ખ સ્નેહ ધરઇ વયરોય (સ્નેહ રઇ વઇયરોય”ને બદલે) ગ સ્નેહ ધ૨ વઇઆરો. ૩ ખ આલોચન કહિવઉ ગ આલોચન કરવું. ૪ કે, ખ મ. ૫ ખ હોઇસ્યઇ. ૬ ખ ‘રાખ’ નથી. છ ક નિરંભંતે. ૮ ગ જ્યોતિષ્ઠાદિકનઉ (જ્યોતિષ્ઠ નિમિત્તાદિકનઉ'ને બદલે). ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૬૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ દિહાડઈ દિહાડઈ 28#પ્રસરઢાલ વાધઈ, થોડઉ ટી ઘણઉ થાઈ, જેઠ ભણી પ્રમાદ અનાદિ ભવનઉ અધ્યસિઉ છઇ, પછઈ નિર્ભે ગુરુસ્થવિરમાહાત્માએ વારીતઉ ધૃતિસમાધિ ન લહઈ, નિમિત્તાદિક ભાખ્યા પાખઈ રહી ન સકઈ, ઇસિક ભાવ. ૧૧૬. દોષ થોડઉ ફીટી ઘણઉ થાઈ, તે વાત કહઈ છઇ. જેમ જેમ નિમિત્તાદિનો પ્રસંગ કરે તેમ તેમ એનો પ્રસાર મોટો થાય. ગુરુ-મહાત્મા એથી ધૃતિ-સમાધિ ગુમાવે છે.] જો ચયાઈ ઉત્તરગુણે મૂલગુણે વિ અચિરણ સો ચાઈ, જહ જહ કુણઈ પમાય, પિલ્લિજ્જઈ તહ કસાઅહિં ૧૧૭ જો ચરુ જે મહાત્મા ઉત્તરગુણ આહારશુદ્ધિ પ્રમુખ છાંડઈ, તે મઉડઈ મઉડઈ થોડા કાલ માહિ, મલ ગ. મૂલગુણ મહાવ્રતઈ ત્યજંઈ છાંડઈ, જહ. જિમ જિમ જીવ પ્રમાદ કરઈ, ધર્મનાં વિષઈ ઢીલઉં થાઈ, તિમ તિમ કષાયે કરી પ્રેરીd, ગુણ થિઉ ચૂકવીઈ. ૧૧૭. જે દઢ હુઈ તેહહૂઇ ગુણ કહઈ છઈ. જેિ મહાત્મા ઉત્તરગુણ આહારશુદ્ધિ ત્યજે તે મોડેમોડે મૂલગુણ મહાવ્રત ત્યજે. જેમ જેમ જીવ પ્રમાદ કરે, ધર્મને વિશે શિથિલ બને તેમતેમ કષાપ્રેરિત થઈને ગુણથી ચૂકે. જો નિષ્ણુએસ ગિલ્ડઈ, દેહગ્યાએ વિ જ ય ધિય મુવઈ સો સાહેબ સકજજે, જહ ચંદવર્ડસઓ ચયા. ૧૧૮ જો નિ. જે આપણÉ ધર્માનુષ્ઠાન નિશ્ચિઈ દઢપણઈ લિઈ પડિવજઈ દેહ, સરનઈ વિણાસિઈ છતાં ધૃતિ ન મુંકઈ, પ્રાણ જાતે દઢાઈ ન છાંડ, સો સાહેઈ, તે આપણઉં કાજ સ્વર્ગમોક્ષાદિક સાધઇ, જહ ચં. જિમ ચંદ્રાવતંસક રાજાૐ સાધિઉં. કથા તીણઈ રાઈ ઉપવાસી હુંતઈ રાતિઇ, જાંએ દીવ જવલઈતાં મઈ કાઉસગિ રહિયઉં, ઇસિક અભિગ્રહ લીધઉ, અનઈ કાઉસગ્નિ રહિઉ, જેતલઇ દીવઉ ઝામલઉ થાઇ, તેતલઇ દાસી, માહરઉ સ્વામી અંધારઈ કિમ રહિસિઈ, ઈણઇ અભિપ્રાઈ વલીવલી દીવઈ તેલ સિંચાઇ, દીવઉ સઘલી રાત્રિ ૧ ખ બાંધઈ ૨ ક થોડઉ થોડો ૩ ગ ઉત્તરણ. ૪ કધિ મુહઇ ગ ધિઇ મુઅઈ. ૫ અ પાલઈ. ૬ ખ દીવઈ અજૂઆલઈ (દીવઉ વલઇ ને બદલે). ૭ખ ઠાંમિ. ૮ખ રહિ૧.૯ ખ લીધી પછી જે જાંએ દીવઉ રહસ્ય, તો કાઉસ્સગ્ગ કરિસુ પાઠ. ૧૦ખ “રહિલ પછી રાઉદાસી આંગરખિઈ ઠઉ પાઠ. ૧૧ ખ દાસી ચીંતવઈ ગ ઘસી કરઈ. ૧૨ ખ વલીવલી દાસી. શ્રી સોમસુંદરસૂરિકૃત Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્વલિઉ, રાજા સઘલી રાત્રિ કાઉસગિઈ જિ થાકઉ, અનઈ દીસ ઊગતઈ દીવઉ ઉલ્હાણઉં, રાયદું કાઉસગ્ગ પારિઉં, સુકુમાલ સર ભણી પ્રાણ ગ્યા, મરી દેવલોકિ પહુતઉ, દઢાઈ લગઈ ઈમ કાજ સરિઉં. ૧૧૮. તથા. [જે પોતાનું ધમનુષ્ઠાન દઢપણે સ્વીકારે, દેહ નાશ પામે છતાં ધીરજ ન મૂકે, પ્રાણ જવા છતાં દઢતા ન ત્યજે તે મોક્ષ સાધે; જેમ ચંદ્રાવતુંસક રાજાએ સાધ્યું. કથા: ચંદ્રાવતંસક રાજાએ ઉપવાસી છતાં રાતે દીવો બળે ત્યાં સુધી કાઉસ્સગ્ગ રહેવાનો અભિગ્રહ લીધો. જેવો દીવો ઝાંખો થાય કે દાસી “સ્વામી અંધારે કેમ રહેશે ?” એમ માનીને વળીવળી તેલ સિંચે એમ આખી રાત દીવો સળગતો રહ્યો ને રાજા પણ કાઉસ્સગ્નમાં રહ્યા. દિવસ ઊગતાં દીવો હોલવાયો. રાજાએ કાઉસ્સગ્ન સમાપ્ત કર્યો પણ પ્રાણ ગયા. મરી દેવલોક પહોંચ્યા. સાઉન્ડખુપ્રિવાસ, દુસિજજપરીસહં કિલેસ ચ, જો સહઈ તસ્ય ધમો જો વિઇમ સો તવ ચર. ૧૧૯ સી ઉહ, સીયતાઢિ-ઉષ્ણતાપર ખુહ ભૂખ, પિવાસ ત્રસ", દુ૪િ૦ ઊંચી નીંચી ઉપાશ્રયભૂમિ, અનેરાઈ પરીષહ પીડા કિલેસ અનઈ ક્લેશ દેવતાદિકના કીધા ઉપસર્ગ, એતલાં જે સહઈ ખમઇ, અહિયાસઈ તેહહુઇ ધર્મ હુઇ, એહ ભણી, જો ધિઈ. જે ધૃતિમંત નિશ્ચલચિત્ત હુઈ, તે સીતાદિકનઈ સહવઈ કરી તપ સમાચરઈ, જઇ દઢ મન ન હુઈ તી તે આરતિઈ પડિક ધર્મ વિરાધઈ, એહ ભણી ધૃતિમંત કહિઉ. ૧૧૯. જે શ્રી સર્વજ્ઞના ધર્મનઉં તત્ત્વ જાણઈ, તેહૂઈ અવશ્ય દઢાઈ હુઈ, એ વાત કહઈ છઈ. [ટાઢ-તાપ, ભૂખ-તરસ, ઊંચીનીચી ઉપાશ્રયભૂમિ, પરિષહ ક્લેશ, ઉપસર્ગો જે સહન કરે તેને ધર્મ થાય. જે દઢ મનનો ન હોય તે ધર્મવિરાધના કરે... ધમ્મમિણે જાણતા ગિહિણો વિ દઢત્વયા કિકુય સાહૂ કમલામેલાહરણે, સાગરચંદેણ ઈત્યુવમા. ૧૨૦ - ધમ્મ એ શ્રી સર્વશન ધર્મ જાણતા ગિહિણોગૃહસ્થઈ દઢવ્રત ધર્મનઈ વિષઈ નિશ્ચલ હુઈ, કિકુય. મહાત્માન કહિવ૬ કિસિઉં, તે દઢ હુઈ ૧ખ “પ્રજ્વલિ, રાજા સઘલી રાત્રિ નથી. ૨ ખ રહિલ ૩ ખ “ભણી પછી લોહી ભરાણઉ, પીડિઇ તારી. ૪ ખ. ગ ખુહ ૫ ખ પિવાસા ત્રિસ. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૭૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ જિ, કમલા ઈહાં કમલામેલાનાં ઉદાહરણિ કથાનકિ સાગરચંદ્રનઉં ઉપમાન દૃષ્યત જાણિવઉં, તે ગૃહસ્થ થિકઉ દઢ હૂઉં. કથાઃ દ્વારકા નગરીછે બલદેવના બેટાની બેટલ સાગરચંદ્ર કુમાર, તેહનઈ નારદિ ચિત્રામિ લિખી કમલામેલા દેખાડી, તેહçઇ અનુરાગ હૂઉ, તે કન્યા આગઈ, નભસેનકુમારçઈ દીધી છઇ, ઇસિઈ સાંબકુમરિ પાઝિલિઈ આવી સાગરચંદ્રની હાસઇ આખિર ઢાંકી સાગરિચંદ્ધિ કહિઉં કમલામેલે મૂકી, સાંબિ કહિઉં હઉ કમલામેલા નહીં, કમલાનઉ મેલણહાર. સાગરચંદ્ર વચનછલેઈજ કહઈ, હિવ કમલામેલિઈ સાંગકુમરિ વીવાહની વેલાં વિદ્યાનઈ બલિ કન્યા અપહરી, વન માંહિ આણી, સાગરચંદ્ર પરિણાવિલે, શ્રી નેમિનાથનઈ મુખિઈ ધર્મ સાંભલી સાગર સુવક થિઉં, એક વારિ પર્વદિન મસાણ ટૂંકડી કાઉસગિ રહિલ, નભસેનિ દીઠ, રીસ લગઈ સાગરચંદ્રનઈ માથઈ માટીની પાલિ બાંધી ખઈરનાં અંગાર ઘાલ્યા, ધર્મની દઢાઈ લગઈ, સાગરચંદ્ર મરી દેવલોકિ ગિઉ. ૧૨). વલી ધર્મની દઢાઈ ઊપરિ દૃષ્ટાંત કહઈ છઈ. | સર્વજ્ઞનો ધર્મ જાણતા ગૃહસ્થ પણ ધર્મને વિશે નિશ્ચલ હોય છે તો મહાત્માનું તો કહેવું જ શું? અહીં કમલામેલાના કથાનકમાં સાગરચંદ્રનું દૃષ્ટાંત જાણવું. કથા : દ્વારકામાં બલદેવના પૌત્ર સાગરચંદ્રને નારદે ચિત્ર-આલેખિત કમલામેલા દેખાડી. તે અનુરક્ત બન્યો. અગાઉ તે કન્યા નભસેનકુમારને આપેલી છે. એક દિવસે સાંગકુમારે પાછળથી આવી સાગરચંદ્રની આંખો ઢાંકી. સાગરચંદ્ર કમલામેલાને સંબોધન કર્યું. સાંબ કહે “હું કમલામેલા નથી, પણ એને મેળવી આપનાર છું.” પછી સાંબે વિદ્યાબળે કન્યા હરીને વનમાં આણી સાગરચંદ્રને પરણાવ્યો. શ્રી નેમિનાથને મુખે ધર્મ સાંભળી સુશ્રાવક થયો. એક વાર પર્વદિને સ્મશાન નજીક કાઉસ્સગ્ગ રહ્યો. નભસેને રીસથી એના માથામાં માટીની પાળ બાંધી ખેરના અંગારા મૂક્યા. પણ સાગરચંદ્ર અચળ રહ્યો, મરીને દેવલોકે ગયો.] દેવેહિ કામદેવો ગિહી વિ ન વિચાલિઉ તવ ગુણેહિ, મત્ત ગjદભુયંગમ રમ્બસ ઘોરટ્ટહાસેહિં ૧૨૧ દેવેહિંચંપાનગરીઈ કામદેવ શ્રાવક ગૃહસ્થઈ’ શિકઉં, ગિડી વિ. ૧ ખ “કથાનકિ પછી સાગરચંદ્રની બેટ' સુધીનો પાઠ નથી. ૨ ખ તેહઈ. ૩ ખ આંખિ. ૪ ખ, ગ વચનિ છલિ લેઈ. ૫ ખ સાંબહૂઈ કહઈ ગ કહિઉં. ૬ ક ચાલિઉ ખ ન વિ ચાલી. ૭ ક કખસ્સ. ૮ ખ ગૃહીદ જિ. શ્રી સોમસુંદરસૂક્િત Page #120 -------------------------------------------------------------------------- ________________ દેવતાપને ઉપસિંગ આપણા તપગુણ તઉ ચલિઉ નહીં, કિયા ઉપસર્ગ, મત્ત ગ૰ પોસહ લીધઇ કાઉસિંગ રહ્યા અઢાર કોડિ દ્રવ્યના ધણી કામદેવ શ્રાવકની ઇંદ્રિð પ્રશંસા કીધી તે એકઇ દેવિ સદ્દહી નહીં તીણઇં વૈક્રિય માતા હાથિયાંનાં રૂપ ભુજંગમ સાપનાં રૂપ રાક્ષસનાં ઘોર રૌદ્ર અટટ્ટ હાસ તેહિ કરી ખોભવિઉ48 પુણ ખુભિઉ નહીં દૃઢવ્રત ભણી ઇગ્યાર શ્રાવકની પ્રતિમા આરાધી દેવલોકિ પહુતઉ, પછઇ એકવતારી હૂઉ. ૧૨૧. એ વિવેકિયાની વાત કહી, અવિવેકી જીવ નિરપરાધઇ જીવ ઊપર કોપ કરતા દુર્ગતિઇ પડઇં, એ વાત કહઇ છઇ. [ચંપાનગરીમાં કામદેવ શ્રાવક દેવતાના ઉપસર્ગ છતાં તપગુણમાંથી ચળ્યા નહીં. દેવે હાથી, સાપનાં રૂપ ધરી અને રાક્ષસના અટ્ટહાસથી કાઉસ્સગ્ગમાંથી ક્ષુબ્ધ કરવાના પ્રયાસ કર્યા પણ તે ક્ષુબ્ધ થયા નહીં.] ભોગે અર્ભુજમાણા વિ કેઇ મોહા પતિ અહરગ ́, કુવિઉ આહારથી, જત્તાઇ-જણસ્સ દમણુ` . ૧૨૨ ભોગે કેતલાઇ જીવ ભોગ રૂડા શબ્દરૂપરસાદિક, ઇચ્છા છતીઇ અપ્રાપ્તિð કરી અણભોગવતાઇ હુંતા કેઇ મો૰ મોહ અજાણિવા લગઇ, અધોગતિઇં પડઇં નર[ક]ગતિઇ જાઇ,કુતિઓ જ્તાઇ જિમ દ્રમક એક આહારાર્થી ભોજન વાંછતઉ યાત્રમાં ઉત્સવિ ગિયા લોક ઊપર કુપિઉ, મરી નરગિ ગિઉ. કથા ઃ રાજગૃહનગર એક વાર, વૈભારગિરિ પર્વતિ લોક ઉજ્જાણી ગિઉ, ઇસીઇ એક ભિખારી ભોજન વાંછતઉ નગ[૨] માહિ ફિરિઉ, ભિક્ષા ન લાધી૧૦ પછઇ વૈભારગિરિ ગિઉ, તિહાંઇ લોક માહિ ફિરિઉ ભિખ્ખુ ન લાધી, પચ્છઇ લોક ઊપરિ કુપિઉ, પર્વત ઉપરિ ચડી સિલા પાડિવા લાગઉ, લોક દેખી૧૧ પરહઉ થિ પેલુઇ જિ પડિઉ, રૌદ્ર ધ્યાનિ મરી સાતમી નરક પૃથ્વી ગિઉ. ૧૨૨. ઇસિઉ અવિવેકીનઉં સ્વરૂપ જાણી વિવેકનઇ વિષયિ યત્ન કરવઉં, એ વાત કહઇ છઇ. [કેટલાક જીવ રૂડા રસરૂપશબ્દાદિની ઇચ્છા છતાં એની અપ્રાપ્તિને લઈને અધોગતિએ જાય. રાજગૃહીમાં દ્રમક ભિખારી ભિક્ષા ન મળતાં વૈભારગિર ગયો ૧ ખ દેવતાને. ૨ ખ, ગ ‘ચાલિઉ નહીં’ પછી ખુભિઉ નહીં'. ૩ ક. કી. ૪ ગ પિિહલ દેવલોક. ૫ કે દગુ. ૬ ખ ‘હુંતા’ નથી. ૭ ખ જે. ૮ ખ ‘લોક’ પછી ‘ઉજ્જાણી.... નગ૨' પાઠ નથી. ૯ ખ પુર્ણ ભિક્ષા. ૧૦ ખ ‘લાધી’ પછી ‘પછઇ વૈભારગિરિ... ન લાધી' પાઠ નથી. ૧૧ ખ સિલા દેખી. ૧૨ ખ પરહા થયા (પરહઉ થિ'ને બદલે) ગ ૫રહઉ થિઉ. ૧૩ ખ ઇસિઉં’ પછી ‘અવિવેકીનઉ સ્વરૂપ જાણી' નથી. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૭૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ ત્યાં પણ ભિક્ષા ન મળતાં લોકો પર ગુસ્સે થઈને ત્યાંથી શિલાઓ પાડવા લાગ્યો. પોતે જ પડ્યો ને રૌદ્ર ધ્યાને મરી સાતમી નરક ગયો.. ભવસયસહસ્સ-દુલહે, જાઇજરામરણસાગરુત્તારે, જિણવવણમિ ગુણાગર, ખણમવિ મા કાહિતિ પમાય. ૧૨૩ ભવસ્મજન્મનાં સઈ સહસ લાખ તેહે દુર્લભ દુઃપ્રાપ, અનઈ નવનવાં સંસાર માહિ જે જન્મજરામરણ તેણે રૂપી સાગર સમુદ્ર તેહ તક ઊતારણહારુ મોક્ષ રૂપીઈ તડિ પહચાડણહાર, એલઉં શ્રી જિનવચન શ્રી સર્વશની ધર્મ, તેહનઈ વિષઈ રે જીવ ગુણના આગર જ્ઞાનાદિક ગુણ સઘલાઈ જીવનઈ આધારિ છઇં, તેહ ભણી ગુણાકર કહીઈ. ખણ, ક્ષણમાત્ર થોડાં વેલા રખે પ્રમાદ કરઈ, ધર્મેનઈ વિષઈ આલસ કર, વલી એ ધર્મ ગાઢઉ દુ:પ્રાપ છઈ, ઈસિલું જાણિ. ૧૨૩. પ્રમાદનાં હેતુ મૂલગાં રાગદ્વેષ છે, એ વાત કહઈ છઈ. લાખો ભવે દુર્લભ એવું, સંસારમાં જન્મ-જરા-મરણરૂપી સમુદ્રમાંથી પાર ઉતારનારું અને મોક્ષરૂપી તટે પહોંચાડનારું શ્રી સર્વજ્ઞનું જિનવચન સઘળા જીવનો આધાર છે. તેથી તેને ગુણાકર કહ્યું છે. ધર્મને વિશે થોડો સમય પણ પ્રમાદ કરીશ નહીં. જે ન લહઈ સમ્મત્ત, લÇણ વિ જે ન એઈ' સંવેગં, વિસયસુહેસુ ય રજઈ સો દોસો રાગદોમાણે. ૧૨૪ જે ન એ જીવ જે સમ્યકત્વ ન લહઈ સાચા ધર્મની આસ્થા ન પામઈ, લણ અનઇ ધર્મ લહીઇનઇ 5A સંવેગહ મોક્ષની ઇચ્છા અભિલાષ તજાઈ, વિસય વિષયસુખ રૂડા શબ્દરૂપરસસ્પર્શ તેહનઈ વિષઈ જે રાચઈ, આસક્ત થાઇ, તે દોષઅપરાધ, રાગદ્વેષનઉ જાણિવઉ, તેહ જિ જીવનઉ પરિણામ ફેરઇ છઇં. ૧૨૪. | [જીવ સમ્યક્ત્વ ન પામે, સાચા ધર્મની આસ્થા ન રાખે, મોક્ષનો અભિલાષ ત્યજે શબ્દરૂપરસસ્પર્શને વિશે રાચે તે દોષ રાગદ્વેષનો જાણવો.] તો બહુગુણનાસાણ, સમ્મરચરિત્તગુણવિણાસાણ, ન હુ વસમાગતનું, રાગદ્દોસાણ પાવાણું. ૧૨૫ તો બ૦ તેહ કારણ રાગદ્વેષની નાસ ફેડવર્ક બહુગુણ ઘણા ગુણનઉં કારણ ૧ ખ ઊતારણહાર છઇ અનઇ. ૨ ખ, ગ રાખે ૩ખ કરઈ' પછી ધર્મેનઈ... વલી એ પાઠ નથી. ૪ ખ એલ. ૫ ગ લહઈ. ૬ ગ ન જાઈ. ૭૪ શ્રી સોમસુંદરસૂરિકત Page #122 -------------------------------------------------------------------------- ________________ છઇ, સમ્મત્ત સમ્યક્ત્વ અનઇ ચારિત્રજ્ઞાન ગુણના વિણાસહાર નીગમણા૨૧, રાગદ્વેષ તહ૰ એવા પાપીયા રાગદ્વેષનઇ વિશ ન આવિવઉં, રાગદ્વેષ ઊપજતા વારિવા, ઇસઉ ભાવ. ૧૨૫. [રાગદ્વેષનો નાશ ઘણા ગુણનું કારણ છે. સમ્યક્ત્વ અને ચારિત્ર જ્ઞાન ગુણના વિનાશક એવા પાપી રાગદ્વેષના વશમાં ન આવવું. રાગદ્વેષ પેદા થતા જ રોકવા.] ન વિ તેં કુન્નઇ અમિત્તો, સુનિ સુવિરહિઉ સમક્થો વિ, જં દોવિ અણિગૃહિઆ, કરંતિ રાગો ય દોસો ય. ૧૨૬ નવિ ત∞ અમિત્ર વઇરી સુટ્ટુ વિ૰ ગાઢણ વિરાધિઉ, દૂહવિઉ હૂંતઉ સમર્થ ગાઢઉ બલવંત ઇચ્છતઉ, તેં અનર્થ કરઇ, જૅ દોવિ૰ જ એ વેરાગ નઇઃ દ્વેષ અનિગ્રહિઆ મોકલા મૂકિયા વધારિયા છતાં અનર્થ કરઇ, વઇરી એક ભવનું મરણ કરઇ, રાગદ્વેષ અનંતાં મરણ દિઇંપ. ૧૨૬. વિરી રાગદ્વેષ અનર્થકારક છે. વૈરી એકભવનું મરણ કરે, પણ રાગદ્વેષ અનંતા ભવનું મરણ કરે છે.] ઇહ લોએ આયાસ અયર્સ ચ કરંત ગુવિણાર્સ ચ, પસવંતિ ય પરલોએ, સારીરમણોગએ દુખે, ૧૨૭ ઇહ ઇહલોકિ એ રાગદ્વેષ આયાસ, સયર અનઇ મનનઉ ક્લેશ દિઇ અનઇ અયર્સ લોક માહિ અયશકીર્તિ કઈં, અનઇ જે પૂજાનઉ કારણ ચારિત્રાદિક ગુણ તેહનઉ વિણાસ કરઇં, પસર્વ અનઇ પરલોક બીજઇ ભતિ, નરક તિર્યંચ ગતિઇં ઘાતી, સારી સયરનાં અનઇ મનનાં દુક્ષ્મ એ રાગદ્વેષ પ્રસવઇ નીપજાવÛ, જીવÇð. ૧૨૭. [આ લોકમાં રાગદ્વેષ શરીર-મનનો ક્લેશ આપે છે, અપકીર્તિ કરે છે, ચારિત્રાદિક ગુણનો વિનાશ કરે છે. બીજા ભવમાં નરક-તિર્યંચ ગતિમાં નાખી શરીર-મનનાં દુઃખો નિપજાવે છે.] વિદ્ધી અહો અકજ્જ, જં જાણતો વિ રાગદોસેહિં, લમઉલૂં કડુય રસ, તેં ચેવ નિસેવએ જીવો. ૧૨૮ ધિગ્ ધિક્ એ જીવ પ્રતિઇં, અહો ઉત્તમ એ અકાર્ય૧૧ ગાઢઉં વિરૂએ, ૧ ખ નીગમણહાર હું. ર ખ એહ્ના પાપીયા' નથી. ૩ ખ છઇ તઉ. ૪ ખ વૈરાગ્ય અનઇ ગ વેરાગ અનઇ. ૫ ખ કરઇં. ૬ કે મનન ખ મનઉ. ૭ ખ અયશ-અપકીર્તિ ગ્ અયશઅકીર્તિ. ૮ ગ ઘાલી. ૯ ગ ‘અનઇ' નથી. ૧૦ કે કજ્જ. ૧૧ ખ કાર્ય. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૭૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ જે જાણે રાગદ્વેષની ફેલ કડૂઉં હૂબ, રાગદ્વેષની વાહિઉ અકાર્ય કરઈ, તેહન વિરૂઉં લ તીવ્ર પામઈ, ઇસિઉ જાણતી, હુંઉ વલી એ જીવ તે ચેવો તેહ જિ રાગદ્વેષનઉ પાપ સેવઈ કરઈ, એ મોટઉ વિરૂઉં. ૧૨૮. રાગદ્વેષનું ફળ કડવું છે. તે જાણવા છતાં જીવ રાગદ્વેષનું પાપ કરે છે એ મોટું વરવાપણું છે.] કો દુર્મ પારિજા, કસ્ય વસુબેહિં વિહઉઝ હુજા, કો વ ન લભિજ્જ મુખે રાગદ્યસા જઈ ને હુક્કા. ૧૨૯ કે દુખે જઈ એહ જગમાહિ રાગદ્વેષ ન હુતિ તઉ ક્વણ જીવ દુઃખ પામત, કો દુખીલે ન થાઅત, દુમ્બ સઘલાઈ રાગદ્વેષ લગઇ જિ હુઇ, કમ્સ વ. અનઈ કહિહંઇ પિરાયાં સુખ દેખી વિસ્મય આશ્ચર્ય હુત, જઈ એ રાગદ્વેષ ન હુતિ તકે સહું સુખીલ જિ થાઈત, કહિÇઈ સુખનઉ વિસ્મય ન ઉપજિત ઇસિક ભાવ, વ અનઈ કુણ એક જીવ મોક્ષ ન લહત, સહૂ લહત, રાગદ્દો. રાગદ્વેષ જઈ જગમાહિ ને હુત, રાગદ્વેષનાં ભેદ આશ્રી કહઈ છ0. ૧૨૯. જો આ જગમાં રાગદ્વેષ ન હોત તો કોણ દુઃખ પામત? એ ન હોત તો સૌ સુખી જ થાત. કોઈને સુખની નવાઈ ન રહેત. એક જીવ નહીં. બધા મોક્ષ પામત.]. માણી ગુરુપડિણીઓ, અસત્ય ભરિઓ અમમ્મચારિ ય, મોહં કિલેસજાલ, સો કખાઈ જહેવ ગોસાલો. ૧૩૦ માણી. જે જીવ માની હુઈ, ગર્વ વહઈ, અનઈ ગુરુ ગુરહંઈ પ્રત્યેનીક પ્રતિકૂલ ઊપરાઠઉ હુઈ, અસત્ય, આપણઈ કુસ્વભાવિ કરી અનેક અનર્થ ઊપજાવઈ, અમ.... અમાર્ગિક સૂત્રિઈ ચાલઇ, મોહંજે એલંઉ હુઈ તે, તપ લોચક્રિયાદિક ક્લેશકષ્ટનઉ સમૂહ અહિયાઈ જિ કરઈ, નિલ ભણી, જિમ ગોસાલાનઉ તપ નિલ હુઇ, જઉ શ્રી મહાવીર ગુરુ ઊપરિ પ્રતિકૂલ હૂઉ અનઈ ગર્વ કીધઉ તઉ. તથા. ૧૩૦ જેિ જીવ ગર્વ કરે છે, ગુરુથી ઉફરાંટો થાય છે, કુસ્વભાવથી અનેક અનર્થો ઉપજાવે છે, અમાર્ગિ સૂત્રે ચાલે છે તે તપ-લોચક્રિયાનો સમૂહ કરે તે વ્યર્થ છે; જેમ ગોસાલાનું તપ નિષ્ફળ ગયું. ૧ ગ તીવ્ર નથી. ૨ ગ રાગદ્વેષનઈ વસિઇ પાપ કરઈ (રાગદ્વેષનઉં પાપ સેવઈ કરને બદલે). ૩ ક કર. ૪ખ કસ્સવિ. ૫ અ વિહિઓ. ૬ ખ પીયારા. ૭ખ કઉણ કGણ (કુણ એકને બદલે) ગ કઉણ એક. ૮ ક ગોસાલે. ૯ ક નેક અર્થ ૭૬ શ્રી સોમસુંદરસૂક્િત Page #124 -------------------------------------------------------------------------- ________________ કલહણહણસીલો, ભંડણસીલો વિવાયસીલો ય, જીવો નિગ્સજ્જલિઉં, નિરત્યય સંયમ ચરઈ. ૧૩૧ કલહ. વઢાવડિ કરઈ કોહણસીલો રીસાલ વલીવલી રીસાવિત છઈ. અનઈ ભંડણસાલો, લકુટાદિકે કરી યુદ્ધ કરઈ વલવલી વિવાય. સવિહઉં સિલું વાદ કરતઉઇ જિ છઇ. જીવો નિ. એલઉ જીવ નિચ્ચન્જલિઓ સદેવ ક્રોધાધ્યાત, નિરત્ય. સંયમ ચારિત્ર નિરર્થક નિષ્ફલ કરઇ. ૧૩૧. કિમ નિષ્ફલ કરઈ, એ વાત કહઈ છઈ. જે રિસાળ હોય, વળીવળી યુદ્ધ કરે, સૌ સાથે વાદવિવાદ કરે એ જીવનાં સંયમચારિત્ર નિષ્ફળ જાય.. જહ વદવો વણે દવદવસ્મ, જાલિક ખણણ નિહઈ, એવું કસાયપરિણ, જીવો તવસંજમાં દહઈ. ૧૩૨ જહ વ. જિમ વનનઉ દવાનલ વનહંઈં દવદવસ્મ, ઊતાવલી ઊતાવલી જલિઉ પ્રજ્વલિત હેતઉં, ક્ષણમાત્ર માહિ બાલઇ, ભસ્મ કરઈ, એર્વઇસી પરિ કષાયનાં પરિણામિ વર્તતી જીવ તપસંયમ બાલઈ. ૧૩૨. કષાયાય કરી તપસંયમના વિનાશનઉં પ્રમાણ કહઈ છઈ. [જેમ વનનો દાવાનળ ઉતાવળે સળગતો ક્ષણમાત્રમાં બાળી નાખે એમ કષાયથી વર્તતો જીવ તપસંયમને બાળે છે.] પરિણામવસેણ પુણો, અહિઓ" ઊણયરઉન હુન્જ ખાઓ તહ વિ વવહારમિત્તેણ, ભન્નઈ ઈમં જહાણૂલ.264 ૧૩૩ પરિણામ, જીવઇ કષાયના પરિણામનઈ વિશેષિઈ, અહિઓ. તપસંયમક્ષય અધિકૂ હુઈ અનઈ ઉછઊ“ હુઈ, ઉત્કટ પરિણામઈ ઘણી ક્ષય હુઈ, મંદ હીન પરિણામ શું ઉછઊ૦ હુઈ, તહ વિ. તઉ વ્યવહારમાAિઈ વિચિલા વહના મધ્યમ પરિણામ આસિરી, ભનઈ, બાદરવૃત્તિઈ ક્ષયનઉં રૂપ કહી છઇ. ૧૩૩. તેહ જિ કહઈ છઇ. [કષાયના પરિણામ-વિશેષથી તપસંયમનો ક્ષય અધિક-ઓછો થાય. ઉત્કટ પરિણામે ક્ષય ઘણો થાય, મંદ પરિણામે ઓછો થાય.) ૧ ખ ક્રોધ અધિકઉ કરઈ ગ ક્રોધાબાત. ર ક સંચય. ૩ ક ન હુઇ. ખ વનહિ (વનહંઈને બદલે) ૪ ખ “ઉતાવલઉ” (એક જ વાર). ૫ ક અહિ8. ૬ ક ખઉ. ૭ ખ તહ વિહાર ૮ ખ ઇણમો. ૯ ખ ગ ઓછઉં. ૧૦ ખ ઓછઉં ગ ઓછઉ. ૧૧ ખ મનના. ૧૨ ખ આશ્રયી. ૧૩ ખ સ્વરૂપ. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) Page #125 -------------------------------------------------------------------------- ________________ ફરુસવયણેણ દિણતd, અહિબિવતો હણઈ માસતd, વરિસતd સવમાણો હણઈ હાસંતો ય સામગ્ન. ૧૩૪ ફરુ જઉ જીવ રિસાવિલ હુંતી કર્કશ વચનઈ બોલઈ, ગાલિ દિઈ, તઉ એક દિહાડાનઉ ઊપાઉિં તપસંયમ નીગમઇં, અનઈ અહિબ્ધિ જાતિના મર્મ કુલાદિકના મર્મ બોલઇ, તક માસ દિહાડઉ તપ નીગમઈ, વરિસજઉં રીસ લગઈ શાપ દિઇ, કરડકા મોડઈ, ત૬ વરસ દિહાડનઉ તપ નીગમાં, અનઈ, હાઈ. જઉ લઉડા લાકડનઈં ઘાઇ આહાણઇ,તઉ મારાનઉ સર્વ તપસંયમ નીગમઈ. યદુક્તમ. યતિ), ક્રોધયુક્તો જપતિ, યદ્દદાતિ યદચંતિ તત્સર્વ શ્રવતે તસ્માભિનં કુંભાદિ વાદક. ૧૩૪ જો રિસાયેલો જીવ કર્કશ વચન બોલે, ગાળ દે તો એક દિવસનું સંચિત તપસંયમ ગુમાવે, કુળ આદિના મર્મ બોલે તો માસ દિવસનું તપ ગુમાવે, જો શાપ આપે તો એક વરસનું તપ ગુમાવે, લાકડાના ઘાથી હણે તો જન્મારાનું તપ ગુમાવે.] અહ જીવિય નિકિંતd, હનૂણ ય સંજમં મલ ચિણઈ, જીવો પમાય બહુલો, પરિભમાં અણ સંસારે. ૧૩૫ અહ, કેતીય વારઇ રીસાવિઉ જીવ જીવિતવ્ય લિઈ, નિટોલ મારઈ, તઉ પોતાની સર્વ તપસંયમ નીંગમી નવલે મલપાપકર્મ ઊપાર્થઇ, તેલંઉ જેલÚ૧૩ પાપકમિંઇ જીવ પ્રમાદ બહુલ હુતઉ સંસાર માહિ ઘણઉ૪ ભમઈ. એહ જિ ભણી મહાત્મા ક્ષમા ધરઇ, એ વાત કહઈ છઇ. ૧૩પ. [ક્યારેક રિસાયેલો જીવ નિશ્ચિત મારે તો સર્વ તપસંયમ ગુમાવે અને નવું મલપાપકર્મ પેદા કરે. પાપકર્મથી પ્રમાદી બનેલો જીવ સંસારમાં ઘણું ભમે છે.] અક્કસણ" તજ્જણ તાડણાઉ", અમાણહીલણાઉ ય, મુણિણો મુણિયપરભવા, દઢપહારિ વ વિસહતિ. ૧૩૬ અન્ને આક્રોસિવ૬ શાપનઉં દેવઉં, તાજિવવું, આંગુલી ભમુહિ કરી ૧ ક દિત. ૨ ક હઈ ૩ ખ વયરી. ૪ ખ હુઈ તઉ. ૫ ખ “ગાલિ દિઈ નથી. ખ તપુ (“ઊપાજિઉ તપસંયમને બદલે). ૭ ખ “અહિખિ' પછી “જઉ અધિક્ષિપઈ, હાકલઈ ગાલિ ઘઈ (જાતિના...બોલઈને બદલે). ૮ખ અનાઈ (જઉ રીસ લગઈને બદલે). ૯ખ આહણતઉ. ૧૦ ખ અમારા સર્વન (જમારાનઉ સર્વને બદલે) ૧૧ ખ ગ ગ ન. ૧૨ ગ જીવિતવ્ય લિઈ નથી. ૧૩ ખ જેહવઉં (જેહને બદલે). ૧૪ ક ઘણકું. ૧૫ ખ, ગ ઉક્કોસણ. ૧૬ ખ તાડણાઓ ગ તાડણઓ ૧૭ ખ, ગ હીલણાઓ. ૭૮ શ્રી સોમસુંદરસૂરિકત Page #126 -------------------------------------------------------------------------- ________________ નિર્ભચ્છિવઉં, તાડવઉં, દોરક લકુટાદિકે કરી કૂટિવઉં અવમાણ અપમાન પરાભવ, હીલવઉં, જાત્યાદિક કરી નિંદવઉં, એતલા સઘલાઇ બોલ મુણિશો, જે મુનિ મહાત્મા, મુણિય૰ પરલોકનઉ માર્ગનાં વિપાક જાણઇ છઇ, તે દૃઢપ્રહારી મહાત્માની પર સહð. કથા દૃઢપ્રહારી પલ્લીપતિ ધાડિ સહિત એકઇં ગામિ પડિઉ, એક બ્રાહ્મણનઇ ઘરિ ખીરિનઉં` ભાજન બ્રાહ્મણી અનઇ બાલક વાહવતાં હુંતાં28 લીધઉં, તેતલઇ બ્રાહ્મણ સ્નાન કરીવા ગ્યઉ હૂંતઇ તે આવિઉ, તીણઇ રીસ લગઇ ભોગલ" લઈ કેતલાઇ ચોર વિણાસિયા, પછઇ દૃઢપ્રહારી' રીસાવિð ખડુગિð તે બ્રાહ્મણ વિણાસિઉ, તેતલÛ તેહનઇ ઘર નવપ્રસૂત ગાઇ છઇ, તે ધાઈ તેહ વિણાસી, પછઇ સાધાન બ્રાહ્મણી ગાલિ દેતી આવી તેહઇ વિણાસી, તેહનઉ ગર્ભ ફુડફુડતઉ પડિઉ, તે દેખી પશ્ચાત્તાપિઇ પૂરિઉ પાછઉ વલીઉ, વનમાહિ ગુરુનě વનિઇં વૈરાગ્ય લગઇ, દીક્ષા લીધી, અભિગ્રહ લીધઉં, જઉ મઇ ઈણઇ જિ ગ્રામિ રહિવઉં, જા લગઇ એ પાપ સાંભરě તા અન્નપાણી મઇ ન લેવઉં, ઇસિઉ, પછઇ તીણŪ જિ ગામિ॰ છ મસવાડા નિરંતર લોકમાહિ આક્રોશ મારિવાં કૂટિવા સહી, ક્ષમા લગઇ નિરાહાર થિકઉ પાપમલ ધોઈ કેવલજ્ઞાન ઊપાર્જ મોક્ષ પહુતઉ. ૧૩૬. તથા. શાપ, નિર્ભર્ત્યના, મારપીટ, અપમાન, નિંદા આ બધી બાબતો જે પરલોકનાં પરિણામ ફળ રૂપે છે તે મહાત્મા દૃઢપ્રહારીની જેમ સહન કરે છે. - કથા : દૃઢપ્રહારી પલ્લીપતિએ એક ગામમાં ધાડ પાડી. એક બ્રાહ્મણના ઘરમાં ખીરનું વાસણ લીધું. તેટલામાં સ્નાન માટે ગયેલો બ્રાહ્મણ ઘેર આવ્યો. તેણે ભોગળથી કેટલાક ચોરોને મારી નાખ્યા. પછી દૃઢપ્રહારીએ રીસથી તે બ્રાહ્મણને, એક નવપ્રસૂતા ગાયને, પછી સગર્ભા બ્રાહ્મણીને મારી નાખ્યાં. એનો ગર્ભ ફડફડતો પડ્યો. તે દેખી દૃઢપ્રહારી પશ્ચાત્તાપમાં પાછો ફર્યો. વનમાં ગુરુવચનથી વૈરાગ્ય થતાં દીક્ષા લીધી. અભિગ્રહ લીધો કે પોતે આ ગામમાં રહે ત્યારે જ્યાં લગી એ પાપ સાંભરે ત્યાં લગી અન્નજળ લેશે નહીં. પછી તે જ ગામમાં છ માસ સુધી તે નિરાહાર રહ્યા, લોકોની મારપીટ સહી લીધી ને કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.] ૧ ગ નિર્ભર્ત્યનું. ૨ ગ અવહીલવું. ૩ ખ, ગ માર્ગકર્મના ૪ ગ ખાવાનઉં ૫ ક ભોગ ૬ ૭ દઢપ્રતિહારિ. ૭ ખ સગર્ભ. ૮ ૭ સંભÛ. ૯ ગ ઇસિઉ કરી રહિઉ છઇ (‘ઇસિઉ...ગામિ'ને બદલે). ૧૦ ખ ગામિ ગોય૨ઇં ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૧૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ અહમાહઉ ત્તિ ન ય પડિહગંતિ, સત્તા વિ ન ય ડિસવંતિ, મારિન્જંતા વિજઈ, સહતિ સહસ્સમલ્લુ . ૧૩૭ અહમા. નીચ લોકે યષ્ટિમુટ્યાદિકે કરી આહણિયા હુંતા મહાત્મા વલતઉ તેહÇઇ ઘાય ન મૂકઇ, અનઇ કુષ્ણહિં મહાત્માનઇ, શાપ આક્રોશ દીધઉં, તઊ, વલતઉ, મહાત્મા શાપઆક્રોશ ન દિઈં. ઉક્ત ચ. અક્કો સહણણ મારણ ધમભેંસાણ બાલસુલભાણ, લાભં મન્નઇ ધીરો જહુત્તરાણં અભાવમિ. ૧ ઘણઉં કિસિઉં કહીઇ, મારિ નિટોલ મારિતાઇ હુંતા યતિમહાત્મા સહઇ, લગા૨ઇ રીસ ન આણઇ, સહસ્યમલ્લ મહાત્માની પરિ. કથા ઃ એક રાયનઇ વીરસેન નામિઇંપ પાયક, તીણě તેહ રાયનઉ વઇરી ગાઢઉ દુય કાલસેન ઇસિÙ નામિÛ, જીવતઉ બાંધી આણી રાયનઇં આપિઉ, રાજા હર્ષિઇં, અનેક લાખ ગામ દીધાં, સહસ્રમલ્લ ઇસિઉં નામ દીધઉં તીણઇં સહસ્રમલ્લિÛ શ્રી દર્શનસૂરિ કન્હઈ દીક્ષા લીધી, જિનકલ્પ પડિવજિઉં, કાલસેનિઈં વનમાહિ કાઉસિંગ રહઉ દીઠઉ, રીસ લગઇ તીણઇ અનેક પિર કદર્શાવિઉ, તેહ મહાત્માÇÖ ક્ષમાઇ જિ આવી, કદર્થતાં પ્રાણ ગિયા, મટી સર્વાર્થસિદ્ધિ વિમાનિ દેવ હૂંઉ, એકાવતારી, જિમ સહસ્રમલ્લિ મહાત્મા સહિઉં તિમ અનેરે સહિવઉં, જેહ ભણી. ૧૩૭. મહાત્માને લાકડી કે મુષ્ટિપ્રહારથી નીચ લોકે માર્યા હોય તે વળતો ઘા ન કરે અને શાપ દીધો હોય તો વળતો શાપ ન દે; સહસ્સમલ મહાત્માની પેઠે. કથા : વીરસેન નામે સૈનિકે પોતાના રાજાના શત્રુ કાલસેનને જીવતો બાંધી આણી રાજાને સોંપ્યો. રાજાએ હોંશથી ગામો ભેટમાં આપ્યાં ને સહસ્રમલ્લ’ એવું નામ આપ્યું. આ સહસ્રમલ્લે દર્શનસૃષ્ટિ પાસે દીક્ષા લીધી. શત્રુ કાલસેને સહસ્રમલ્લને કાઉસ્સગ્ગમાં જોતાં એની બહુ પ્રકારે સતામણી કરી. પણ એ મહાત્માને ક્ષમા જ આવી. મરીને સર્વાસિદ્ધિ વિમાનમાં દેવ થયા.] દુજ્જઙ્ગમુહકોદંડા, વયણસરા પુત્વકમ્મનિમ્માયા, સાહૂણ તે ન લગ્નગ્ધ, ખંતીય વહંતાણં. ૧૩૮ દુજ્જણ૰ દુર્જનના મુખ, અધર્મનાં મુહડાં, તેહ રૂપિયા કોદં^ડધનુષ, વયસ૰ તેહ થઉ નીકલિયાં, અવજ્ઞાવચન રૂપિયાં બાણ પુવ્વ૰ મહાત્માને, પાછિલા ૧ ખ મહાત્માð. ૨ ખ, ગ ઉક્કો. ૩ ગ સહણ, ૪ ખ અસામ્મિ. ૫ ક વીસે... મિઇં. ૬ ખ, ગ સુદર્શનસૂરિ. ८० શ્રી સોમસુંદરસૂકૃિત Page #128 -------------------------------------------------------------------------- ________________ ભવનેં કર્મે નીપજાવિયાં છઇં, સાહૂણ સાધુમહા[ત્મા]ઙૂઇં તે વચનબાણ ન લાગાં, ન લાગÙ, લાગિસિઈં નહીં, તેહÇÖ ખેતી ફ॰ જે મહાત્મા ક્ષમા રૂપીઉં ફ્લક ખેડઉં વહઈં છઇં. ૧૩૮. અનઇ ૫૨ ઊપર ક્રોધ અવિવેકિઆનઇ હુઇ, વિવેકિઆનઈં ન હુઇ, એ વાત કહઇ છઇ. [દુર્જનના મુખરૂપી ધનુષ્યમાંથી નીકળેલાં આજ્ઞાવચન રૂપી બાણ સાધુ મહાત્માને લાગતાં નથી. મહાત્મા ક્ષમારૂપી ઢાલ ધારણ કરે છે.] પત્થરેણાહઓ કીવો, પત્થર ડમિચ્છઈ, મિગારિઓ સરું પપ્પ, સરુપ્પત્તિ વિમગ્ગઈ. ૧૩૯ પત્થરે ક્લીવ શ્વાન કુણહિઇ પાત્કરિ પાષાણ, આહણિઉ હુંતઉ રીસ લગઇ, પત્થર પાહણિઉઇ જિ ડસિવા ખાવા વાંછઇ, લાંખણહારÇÖ કાંઈં ન કહð, અનઇ મિગારિ મૃગારિ સીહ પ્રતિð કો બાણ ફૂંકઇ, તે બાણ' પામીનઇ સીહ બાણની કર્ણવારઇ ન ક૨ઇ, સરુ બાણન મૂંકણહારઇ જિ જોઇ, તેહ જિ ઊપરિ ધાઇ, તિમ નિર્વિવેકી જીવ અનર્થના કરણહારઇ જિ ઊપરિ રીસાવિઉ, અનર્થ કિરવા વાંછઇ, અનઇ વિવેકિઉં સીહની પરિ તેહÇÖ કાઈ ન કહ, તેહનઉં મૂલ કારણ જે છઇ, કર્મ તેહ જિના ક્ષયનઈં કારણિ, ઉદ્યમ કરઇ, ઇસિલ્લું પુણ મન માહિ ચીંતવઇ. ૧૩૯, કૂિતરો પથ્થરથી ઘવાઈને રીસથી એ પથ્થરને જ ખાવા ઇચ્છે છે, પથ્થર ફેંકનારને કાંઈ ન કરે. જ્યારે સિંહ તરફ કોઈ બાણ મૂકે તો તે બાણની દરકાર ન કરે પણ બાણ છોડનારને જુએ ને તેના ઉપર ધસે. એ જ રીતે નિર્વિવેકી જીવ અનર્થ કરનાર ઉપર ગુસ્સે થઈને અનર્થ કરવા ઇચ્છે જ્યારે વિવેકી જીવ સિંહની પેઠે અનર્થનું મૂળ કારણ જે છે તેના ક્ષયને માટે ઉદ્યમ કરે.] ૫ તહ પુર્વિં કિન્ન કર્યું ન બાહુએ જેણ મે સમક્થો વિ, ઇન્હેિં કિં કસ્સ વ કુષ્પિ ત્તિ ધીરા અણુપ્પિચ્છા. ૧૪૦ તહ પુ॰ પૂર્વજન્માંતરિ તેવઉં કર્માં કાઈં ન કીધઉં, ન બાહ૰ જીણઇં કમ્મિઇં કરી મૂહૂદ નીચ અનઇ સમર્થઊં બાંધઇ પીડઇં નહીં, તેહ ભણી માહરઉઇ જિ દોષ, કદર્થણહારનઉ દોષ નહીં, ઇન્ડિં કિં૰ હવડાં કિસ્સા ભણી કહિ ઊપર કોપ કરઉં, મુહિયા નિષ્કારણ, ધીરા અ જે ધીર મહાત્મા ઇસિઉ વિમાસી પીડિð છતીð વિઠ્ઠલ ન થાઇ. ૧૪૦. ૧ ખ ફરી. ૨ ખ હુઇ, વિવેકિઆનઇં' પાઠ નથી. ૩-૪ કે બાલણ. ૫ ખ કુપ્પ મિત્તિ (‘કુખિ ત્તિ'ને બદલે), ૬ ખ ન બાધઇ. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૮૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ વયરી ઊપરિ દ્વેષ ન કરવી એ વાત કહઈ છઈ, હવ સ્નેહ લગઈ સગાઈ ઊપરિ રાગ ન કરવી, એ વાત કહઈ છઈ. [પૂર્વજન્મમાં એવું કાંઈ કર્મ મેં ન કર્યું જેથી નીચ અને સમર્થ લોકો મને બાંધ-પીડે નહીં. મારો જ દોષ; સતાવનારનો નહીં. કોપ કોના પર કરું ? વ્યર્થ.” ધીર મહાત્મા આવું વિચારી પિડાવા છતાં વિહ્વળ ન બને... અણુરાણ જઈટ્સ વિ, સિયાયવત્ત પિઆ ધરાવે છે, તહ વિ અ નંદકુમારો, ન બંધુપાસેહિ પડિબદ્ધો ૧૪૧ અણુરા સ્કંદકુમારહૂઈ જઇમ્સ વિ મહાત્મા થિયા પૂઠિઇ, પિતા બાપ અનુરાગઇ સ્નેહઈ કરી, સિવાયવત્ત. ધવલ છત્ર ધરાવઈ, તહ વિતઊ, એવડઈ, મોહનઈ કારણિ છતઈ હુંતઇ, સ્કંદકુમાર મહાત્મા, ન બંધુ પા. સગાનાં સ્નેહ રૂપિઆ પાસ તેણે બંધાણવું નહીં. કથાઃ શ્રાવસ્તીનગરી, ઝકનકકેતુ રાયનઉ બેટઉ સ્કંદકુમાર તીણઈ વૈરાગ્યૐ શ્રી વિજયસેનસૂરિ કન્ડઈ દીક્ષા લીધી, બાપ મોહ લગઈ આપણાં પુરુષ પાઠઇં સદૈવ છત્ર ધરાવઈ, પછઈ તે મહાત્મા જિનકલ્પી થઈ કાંતીનગરીશું ગિઉ, તિહાં મહાત્માની બહિન ઘણાં કાલની પરિણી સુનંદા નામિઠ રાણી* છઠે, તેણઈ તે મહાત્મા દીઠ6, સ્નેહ લગઈ વડી વાર સાસ્કુલે જોઈઉં, માહાત્માનઈ મનિ લગારઇ મોહન આવિર્ષ, અજાનતઇ બહિને વીરાઈ ઈર્ષ્યા લગઈ તે મહાત્મા વિણાસાવિલે, તેહ વૃત્તાંત જાણી બહિન ગહિલી થઈ, મંત્રીશ્વરિ ઘણે ઉપકમિ કરી સાજી કીધી, મહાત્મા એવા નિર્મોહ હુઇ, એહિ જિ વાત આશ્રી કહઈ છઈ. ૧૪૧. પોતે મહાત્મા થયા પછી બાપ અનુરાગથી ધવલ છત્ર ધરાવે છે. આ મોહનું કારણ છતાં ઢંદકુમાર સગાનાં સ્નેહપાશમાં બંધાયા નહીં. કથા : શ્રાવસ્તીનગરીમાં કનકકેતુ રાજાના પુત્ર સ્કંદકુમારે વિજયસેનસૂરિ પાસે દીક્ષા લીધી. બાપ મોહવશ થઈ હંમેશાં છત્ર ધરાવે છે. મુનિ કાંતીનગરીમાં ગયા. તેમની સુનંદા નામે બહેન જે રાણી હતી તેણે સ્નેહવશ થઈ મુનિની સામે જોયા કર્યું. મહાત્માએ મનમાં લગીરે મોહ ન આણ્યો. અજાણતાં બહેને ભાઈની ઈષ્યને લઈને તે મહાત્માને મરાવ્યા. પછી ખરો વૃત્તાંત જાણી બહેન ગાંડી થઈ. મંત્રીશ્વરે ઉપચાર કરી સાજી કરી. મહાત્મા આવા નિર્મોહી હોય છે. ૧ ખ, ગ પડિબુદ્ધો. ૨ ખ સિયાવત્ત. ૩ ખ પુત્રહ “પુરુષ પાઈ'ને બદલે). ૪ ખ “પછઈ નથી. ૫ અ થિી. ૬ ગ રાયની રાણી ૮૨. શ્રી સોમસુંદરસૂરિકૃત Page #130 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગુરુતરો અ અઈગુરુ પિઇમાઈ અવપિય જણસિત્તેહો, ચિંતિજમાણાગવિલો, ચત્તો અઈધમ્મતિસિએહિં ૧૪૨ ગુરુ સંસાર માહિ પિયામાયમાયબાપનઉ સ્નેહ ગુરુ ગાઢઉ, તેહઈ પાહિ અવચ્ચ અપત્ય છોરૂયનઉ સ્નેહ ગુરુતર, ગાઢરડઉ, તેહઈ પાહિ , પિયજણભાર્યાદિક અભીખનઉ સ્નેહ મોહ અહંગુર, અતિ ગાઢઉ છાંડતાં દોહિલઉં, એ ઇસિ સ્નેહ, ચિંતિજમાણ ચીતવીતઉ વિમાસીત હુતઉ અપાર ગુવિલ ગહન અનંત સંસારનઉ હેતુ. ઉક્ત ચ. લોભમૂલાનિ પાપાનિ, રસમૂલા વાધયા, સ્નેહમૂલાનિ દુઃખાનિ, ત્રીણિ ત્યક્તા સુખી ભવ. ૧ એહ ભણી ચત્તોઅઈ અતિ ગાઢો ધર્મનઈ વિષઈ ત્રિસિયા જે મહાત્મા, તેણે ચત્તો ત્યજિઉ છાંડિક ધર્મ વિરુદ્ધ ભણી. ૧૪૨. એહ જિ વાત કહઈ છઈ, માબાપનો સ્નેહ ગાઢ બાળક પ્રત્યેનો સ્નેહ વધારે ગાઢ, ભાર્યા આદિ પ્રિયજનનો સ્નેહ અતિશય ગાઢ. એ ત્યજવો ઘણો દોહ્યલો. એમ વિચારતાં આ સંસારનો હેતુ અતિ ગહન છે. ધર્મતરસ્યા માત્મા આ ધર્મવિરુદ્ધ સ્નેહને ત્યજે છે. અમુણિયપરમFાણે, બંધુજણ સિત્તેહિં વઈયરો હોઈ, અવગય સંસાર સહાય, નિયાણ સમે હિયર્ય. ૧૪૩ અમણિ, જે પરમાર્થતત્ત્વ માર્ગ ન જાણઈ તેહ જિ હૂઈ બંધજણ સગાની સ્નેહ વ્યતિકર પ્રતિબંધ હુઈ, અવગય જે વિરૂઆ'અસ્થિર સંસારના સ્વભાવ રૂપનઉર નિશ્ચય જાણઈ, તેહનઉં સવિલું ઊપરિ સમં હિયય, રાગદ્વેષરહિત સરીખઉંઈ જિ હિયઉં હુઇ. ૧૪૩. એહ સવિહઉના સ્નેહ ઇહલોકિઈ અનર્થ હેતુ હુઈ, એ વાત અનુક્રમિઈ કહઈ છઈ. જે પરમાર્થતત્ત્વ ન જાણે તેને જ સગાંનો સ્નેહ પ્રતિબંધ થાય. જે અસ્થિર સંસારના સ્વભાવરૂપનો નિશ્ચય જાણે છે તેને બધા પર સમભાવ હોય. એનું ૧ ક અચ્ચયણ. ર ખ, ગ છોરૂનઉ. ૩ ખ મોહ લગઈ. ૪ ખ તેતા. ૫ ખ, ગ રસમૂલાનિ. ૬ ખ “આપણઉં મન” (“ચત્તોઅઈઅતિને બદલે). ૭ ખ કડીની પ્રથમ પંક્તિ આ પ્રમાણે અમુણીવયર મલ્યાણ જણસિત્તેહિ વયરો હોઈ ૮ ક અવય. ૯ ખ તેહનિ બંધુવર્ગ (“તેહ જિ હુઈ બંધુજણને બદલે). ૧૦ ખ કતિકર. ૧૧ ગ બિહુઅ. ૧૨ ખ સ્વરૂપ ગ સ્વરૂપની. ૧૩ ખ દૃષ્ટિરાગ દ્વેષ. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) ૮૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ હૃદય રાગદ્વેષરહિત હોય.] માયા પિયા ૫૧ ભાયા, ભજ્જા પુત્તા સુહીય નિયગાય, ઇહ ચેવ બહુવિહાઇ કરંતિ ભયનેમણસ્સાð. ૧૪૪ માયા. માતા અનઇ પિતા અનઇ ભ્રાતા ભાઈ, અનઈ ભાર્યા જલત્ર, પુત્ર બેટા, સુહી મિત્ર, નિયગા ય, બીજાઇ સગા^ ઇહ ચેત, આણઇં જિ ભવિ બહુવિધ, અનેક પ્રકાર ભયમારણાદિક વૈમનસ્ય મનનાં દુઃખ કરઇં, એહ ભણી તેહનઉ સ્નેહ ન કરવઉ. ૧૪૪. જિમ માતા' અનર્થ કરઇ, તિમ કહઇ છઇ. [માતા-પિતા-ભાઈ-પત્ની-પુત્ર-મિત્ર તેમજ અન્ય સગાં આ ભવમાં જ અનેક પ્રકારનાં મનનાં દુઃખ કરે છે. એટલે તેમનો સ્નેહ ન કરવો.] માયા નિયગમઇ વિગપ્પિયંમિ, અર્થે અપૂરમાણિમ્મ, પુત્તસ્સ કુણઇ' વસણું, ચુલણી જહ બંભદત્તસ. ૧૪૫ માયા નિ માતાઇ નિજ આપણી મતિð બુદ્ધિઇ, વિકલ્પિઉં ચીંતવિઉ, જે અર્થકાજ તીણě કાજિ અપૂરમાણમ્મિ અણસીઝતઇ, પુત્તસ્સ બેટાહૂઇં વ્યસન અનર્થ કરઈ, ચલણી જિમ ચુલણી માતાઇ બ્રહ્મદત્ત બેટાહૂઇ અનર્થ ચીંતતિઉ. કથા : કાંપીલ્યપુરિ બ્રહ્મરાજા, ચલણી રાણી, તેહનઇ ચઉદ સ્વપ્નસૂચિત બ્રહ્મદત્ત બેટઉ લહુડઉ છઇ, ઇસિઇ બ્રહ્મરાજા પરલોક પહુતઉ, તેહના મિત્ર દીર્ઘરાજાÇð રાજ્યની સાર કરવા હિયાં હુંતા ચલણી સિઉ સંબંધ હુઉ, તે જાણી બ્રહ્મદત્ત તેહં દેખતાં કાગ-કોઇલાદિક સિઉં સંબંધ કરાવી ગિઇં૧૧ વિણાસઇ, અન્ય જાતીય સિઉં સંબંધ, એ અન્યાય હઉં સાંસહઉ નહીં?, તે દેખી દીર્ઘરાય બીહતઉ ચલણીÇઇ કહઇ, જઉ તાહરઇ મð કાજ, તઉ એ બેટઉ વિણાસિ, પછઇ ચુલનીઇં બ્રહ્મદત્ત એક કન્યા પરિણાવિઉ, લાખનઉ ધઉલહર કરાવિઉ છઇ, ચલણીઇં તિહાં બ્રહ્મદત્ત રાખિઉ ઇસિઇ પટ્ટભક્ત ધનુ મહંતð નગર બાહરિ થિકી લાખહર લગઇ સુરંગ ખણાવી ટૂંકી છઇ, આપણા વરધનુ બેટાહૂઇં જણાવી છઇ, તે બેટઉ બ્રહ્મદત્તનઇ અંગઓલગૂ કીધઉ૫ છઇ, ૧ ખ હુસા. ૨ ખ પુત્તા’ નથી. ૩ ગ ભાતા' નથી. ૪ ખ બિનિ સગા સહી (કલત્ર, પુત્ર, બેટા, સુહી'ને બદલે) ૫ ખ જિમૂતા. ૬ ગ કુલઇ. 9 ખ બ્રહ્મદત્ત.... સ્વપ્નસૂચિત’ પાઠ નથી. ૮ ખ ચલણી બ્રહ્મદત્તની માતા સિઉ દીઘરાયનઇ સંબંધ હુઉ (‘ચલણી સિઉ સંબંધ હુઉ'ને બદલે) ૯ ખ તે વાત. ૧૦ ખ જાણી. ૧૧ ખ બાંણિસિઉં. ૧૨ ખ ‘નહીં” પછી ‘ઇસિઉં જણાવિઉં’. ૧૩ ખ ફૂંકી’ નથી. ૧૪ ખ તે મુહંતાનુ. ૧૫ ખ ‘કીધઉ' નથી. શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ૮૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ ચલણી છે રાતિઈં તીણઈ લાખહરિ આગિ લગાડી, બ્રહ્મદત્તિઈં વરધનું મિત્રનઈ વચનઈં, ભૂઈ પાટૂ દેઈ સુરંગ પ્રકટ કીધી, કન્યા સૂતી મૂકી, બે જણ નીકલિયા, સુરંગનઈ મુહુડઇ, ધનુ મુહંતઈ બિ તેજી ઘોડા રાખિયા છઇં, તેહેણી ચડી બે જણિ દેશાંતરિ ગયા, ભાગ્ય લઈ બ્રહ્મદત્તિ ચઉઠિ સહસ કન્યાનાં પાણિગ્રહણ કીધાં, રાજ્ય પામિઉં, દીર્ઘરાય સંગ્રામ માહિ વિણાસી દિગ્વિજય કરી, છ ખંડ સાધી કાંડિલ્યપુરિ ચક્રવર્તિ હૂઉ. ૧૪પ. બાપ જિમ બેયહૂઈ અનર્થ કરઈ, તે વાત કહઈ છ0. માતા સ્વબુદ્ધિથી ધારેલું કામ સિદ્ધ ન થતું જોઈને પુત્રને અનર્થ કરે, જેમ ચૂલણી માતાએ બ્રહ્મદત્ત પુત્રને અનર્થ કર્યો. કથા : કાંડિલ્યપુરમાં બ્રહ્મ રાજા, ચૂલણી રાણી અને તેમનો બ્રહ્મદત્ત નામે નાનો પુત્ર છે. બ્રહ્મ રાજા મૃત્યુ પામતાં તેમના મિત્ર દીર્ઘ રાજા રાજ્યની સંભાળ લેવા આવીને રહ્યા. એ દરમિયાન એમને ચૂલણી સાથે સંબંધ થયો. તે જાણતાં બ્રહ્મદત્તે કાગ-કોયલનો સંબંધ કરાવી ખબ્બથી મારી નાખ્યાં. આ સંકેતથી ડરી ગયેલા દીર્ઘરાજાએ ચૂલણીને કહ્યું કે તું તારા પુત્રને મારી નાખ.” ચૂલાણીએ બ્રહ્મદત્તને લાક્ષાગૃહમાં રાખ્યો ને રાત્રે આગ લગાડી. જોકે ધનુ મહેતાની યોજનાથી તે સુરંગ દ્વારા નાસી છૂટ્યો. પછી દીર્ઘરાયને હરાવી, દિગ્વિજય કરી ચક્રવર્તી બન્યો.] સવંગોવંગ વિગતણાઓ, ગડણવિહેડણાઓ ય કાસી ય રતિસિઓ, પુરાણ પિયા કણકેઊ. ૧૪૬ સવંગો 8 કનકતુ રાજા આપણા બેયહૂઈ, સર્વગોવંગ. સર્વ અંગોપાંગની વિકર્ણના, છેદય છેદાવિવઉં, કાસી કીધઉ, અનઈ જગડણ કદર્થિવઉં, વિહેડણા વિવિધ જાતિની પીડા તેહઈ કીધી, સ્યા ભણી કીધી, રજ્જાઇ રાજ્યતૃષ્ણા ભણી એ બેટા વાધ્યા હુતા માહરલું રાજ્ય લેસિંઈ, ઈણઇ અભિપ્રાઈં. કથા : તેતલપુરનગરિ કનકકેતુ રાજા, રાજ્યનિઇ લોભિઈ જેજે આપણા બેટા જન્મીઇ, તે તે વિસંગી રાજ્યçઈ અયોગ્ય કરી મૂકઈ, નાંકકાનઆંખિહાથિપગાદિક અવયવન દિવઈ કરી, તેહ રાયનીં એકઈ પદ્માવતી રાણી ઇ આપણઉ જાતમાત્ર એટલે પ્રચ્છન્ન તેતલિસુત મહંતાડૂઈ ૧ ખ તીણઈ પછી “ચુલનીનું કૂડ કરિવઉં અનઈ મુહુત જે સુરંગ દિવારી છઈ તેહનું દ્વાર જણાવ્યઉં છએ. બ્રહ્મદત્તનઈ ઇસિઈ ચુલની પાઠ. ૨ ખ અગ્નિ દીધી તે વારઈ કન્યા મૂકી દત્ત નઈ વરધન નીંકલી ગયા (આગિ લગાડી... નીકલિયાને બદલે ૩ ક “સ્યા ભણી કીધી પાઠ નથી. ૪ ક હું. ૫ અ “આપણઉ. તે રાણી' પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) ૮૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ આપિઉં, તે મહંતાનઈ તીણી ઇ જિ અવસરિ પોટિલા ભાયંઇ બેટી જાઈ, તે રાણી) આણી રાયનઈં દેખાડી મહતઈં તે રાયના બેટાઈ કનકધ્વજ નામ દીધઉં, કનકતુ રાજા મૂઆ પૂઠિઇ તે રાજા હૂઉ, તેતલિસુત મુહુતી, તેહનઈ સર્વ રાજ્યની ધણી માન્ય હૂઉ. ૧૪૬. ભાઈ ભાઈઈ અનર્થ કરઈ, એ વાત કહઈ છઈ. [કનકકેતુ રાજા રાજ્યતૃષ્ણાને લઈને રખેને પુત્ર મારું રાજ્ય લઈ લેશે એવા ખ્યાલથી પોતાના જે પુત્રો જન્મે તે સર્વનાં અંગોપાંગ છેદી નાખતો. કથાઃ તેતલિપુર નગરમાં કનકકેતુ રાજા રાજ્યલોભે જે પુત્ર જન્મે એનાં અંગો છેદી અયોગ્ય કરી મૂકતો. તે રાજાની એક પદ્માવતી રાણીએ નવજાત પુત્રને ગુપ્ત રીતે તેતલિસુત મંત્રીને આપ્યો અને તે જ સમયે મંત્રીની પોટિલા પત્નીને જન્મેલી પુત્રીને લાવીને રાજાને દેખાડી. અંતે કનકકેતુના મર્યા પછી તે પુત્ર (કનકધ્વજ રાજા બન્યો.] વિસયસુહાગવસઓ, ઘોરી ભાયા વિ ભારે હણ, આહાવિઓ વહત્ય, હ બાહુબલિસ્ટ ભરહવઈ. ૧૪૭ વિસય વિષયસુખનાં રાગનઈ વસિ વાહિલ રાજ્યાદિક સુખ વાંછતઉ' ઘોરો રૌદ્ર થઈ હથિયાર લઈ ભાઈઇ ભાઈઠ્ઠઈ મારઈ, આહાવિઓ. જિમ ભરવવઈ, ભરતેશ્વર ચક્રવર્તિ રાજ્યનઇં લોભિઈ બાહુબલિ ભાઈ પ્રતિ, વહ૦ મારવાનઈ કાજિઈ ચક્ર લેઈ સામઉ ધાયુ. કથા. ધમ્મોમએણહુંતો ઈસઈ ગાથાઈ આગઈ કહી, અનઈ પ્રસિદ્ધ ૧૪૭. ભાર્તાઈ ભર્તારહૂઈ અનર્થ કરર, ઇમ કહઈ છઈ. [વિષયસુખના રાગમાં તણાયેલો, રાજ્યાદિ સુખ ઇચ્છતો ભાઈ જ ભાઈને મારે. જેમ ભરતેશ્વર ચક્રવર્તીએ રાજ્યલોભે બાહુબલિને મારવા માટે ચક્ર મોકલ્યું. કથા : આગળ ૨૫મી ગાથામાં કહી છે.] ભજા વિ ઇંદિયવિવાર ઘેસનડિયા કઈ પછપાવે, જહ સો પએસિરાયા, સૂરિયકતાઈ તહ વહિઉ. ૧૪૮ ભજા વિ. ભાર્યા કલત્રઈ આપણા ઇંદ્રિયના વિકારનેઈ દોષ નડીયા વિડંબી હૂતી, કરેઈ. પતિ ભર્તાર મારિવાનઉં પાપુ કરઈ. બીજી સ્ત્રીની કહિવઉં કિસિ૬. જહ સોજિમ તે પ્રદેશી રાજા ભત્તર સૂર્યકાંતાં કલત્ર અનેરા સિલું લુબ્ધ હૂતીઇ વિસ દેઈ મારિઉં. એહઈ કથા. ૧ ખ વાંછતી હૂંતઉ. ૨ ખ પાડૂઉં કરઈ (“અનર્થ કરઈ'ને બદલે) ૩ ગ કલત્રઈ' નથી. ૪ ગ ઇંદ્રિયને (ઇંદ્રિયના વિકારનેઇં'ને બદલે) ૫ ક પરિ. ૮૬ શ્રી સોમસુંદરસૂરિકત Page #134 -------------------------------------------------------------------------- ________________ બાહુસુક્ષ્મ રાય સહસ્યાણ દાયગઢ. ઈંગ઼ěર ગાથાં કહી છઇ. ૧૪૮. બેટઉ બાપð અનર્થ કરઇ. તે વાત કહઈ છઇ. પત્ની પોતાના ઇન્દ્રિયવિકારના દોષે પતિની હત્યાનું પાપ કરે. જેમ પ્રદેશી રાજાને સૂર્યકાન્તા પત્નીએ અન્ય પુરુષમાં લુબ્ધ થતાં ઝેર આપીને માર્યો. કથા : આગળ ૧૦૨-૧૦૩ ગાથામાં કહી છે.] સાસયસુખતરસ્સી ^ નિયઅંગસમુર્ભાવેશ પિયપુત્તો, 29A હ સો સેશિય રાયા કોણી રન્ના ખર્ય નીઓ ૧૪૯ સાસય શાશ્વત સૌખ્ય મોક્ષસુખ. તેહનઇ વિષઇ તરસ્વી ઊતાવલઉ ક્ષાયિક સમ્યક્ત્વવંતTM ભણી, અનઇ પિય પુત્તો, પુત્ર કોણી જેહÇ ગાઢઉ પ્રિય અભીષ્ટ છઇ. ઇસિઉઇ, જહા સો જિમ તે શ્રેણિક રાજા નિય અંગ. નિજ આપણઇં, અંગજાત બેટઇં, કોણી રાજા ક્ષય લીધઉં, વિણાસિઉ ઇમ અનેરઉઇ વિણાસીઇ. : કથા : રાજગૃહનગરિ શ્રેણિક રાજા. ચિલ્લણા પટ્ટરાણી" તેહનઇ એક વાર ગર્ભિ પુત્ર ઊપનઉ. પાછિલા ભવના વઇરાણુ સંબંધ ભણી, ગર્ભનઇં માહાત્મ્યિઇ ભરતારનાં અંત્ર ખાવાનઉ ડોહલઉ ઊપનઉ, અભયકુમાર મુર્હુતઇં કારિમા આંત્ર ખવરાવી ડોહલ પૂરિઉ. જાતમાત્ર બેટઉ॰ ઊકરડઇ લખાવિઉ. તિહાં તેહની આંગુલી કૂકડઇં લગારેક કુરડી. શ્રેણિક મહારાઇ પાચ્છઉ ઘર અણાવિઉ. અશોકચંદ્ર નામ દીધઉં. તેહની આંગુલી કુહી. તે રોયð. આંગુલી શ્રેણિકરાય પિરૂ વહતી મોહ લગઇ મુકુંડઇ॰ ઘાતઇ. તે બેટઉ રોતઉ રહઇ. આંગુલી સાજી થઈ. આંગુલી કુહી ભણી તેહÇð. બીજઉં નામ કોણીઇ સિઉં પ્રસિદ્ધ ઉં. ઇસિઇ અભયકુમાર મુર્હુતŪ દીક્ષા લીધી પૂòિð શ્રેણિક મહારાઇ કોણીÇઇ રાજ્ય દેવા વાંચ્છતð, પિહલઉંઇ જિ સમ્યક્ત્વની પરીક્ષમાં દેવતાનઉ આપિઉ હાર, અનઇ બિ કુંડલ. અનઇ અવધિજ્ઞાની સેચનક હાથીઉ. એતલાં વાનાં હલ્લ-વિહલ્લ૧૪ બેટાÇÖ આપિયાં. કોણીનઇ મનિ મચ્છર ઊપનઉ. સામંત સઘલાઈ આપણઇ વિસ કરી બાપ કાષ્ટપંજર ઘાતી રાજ્ય લીધઉં. બાપÇઇં નિત પાંચપાંચસઇ૫ નાડીએ મારાવઇ.૧૬ ઇસીઇ કોણી રાયનઇ બેટઉ જાયઉ ૧૩ ૧ ખ બહુસુખ ગ સાસયસુખ, ૨' ખ પાĐિલિ (‘ઈંગ઼ð’ને સ્થાને). ૩ ગ રંત્તા કખયંતીઓ. ૪ ખ, ગ સમ્યકત્વ. ૫ ગ ાણી. ૬ ખ માહાત્મ્યě તે રાણી. ૭ ખ બેટઉ' પછી ચિલ્લણાં રાણીઇ દુષ્ટ ભણી'. ૮ ગ નંખાવિઉ. ૯ ખ તે બાલક પીડઇ રોયઇ (“તે રોયઇં”ને બદલે) ૧૦ ખ મુહુડઇ તંબોલ માહિ, ૧૧ ખ કુહી ખાંડી હુઈ. ૧૨ ખ, ગ ‘આપિઉ' નથી. ૧૩ ગ સેવનક. ૧૪ કે વિહલ્લ' નથી. ૧૫ ખ પાંચસÙ પાંચસð. ૧૬ ગ નાડી મારઇ. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૮૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ છઈ. તે ખોલઈ લેઈ કોણીરાય જિમવા બેઠી. બેટઈ ભાણામાંહિ મૂત્રિઉં. તે પરહઉં કરી જિમેવા લાગી. કોણીરાય ચિલ્લણા માયઇ કહઈ માત ! દીઠઉ તઈ માહરી બેટા ઊપરિ સ્નેહ ચિલ્લણા માતા રોતી કહઈ. તાહરા બાપહંઈ તૂઝ ઊપરિ એવડઉ સ્નેહ હતી. તાહરી કુહી આંગુલી પિરૂ વહતી આપણાં મુખિ ઘાહિઉ.* શ્રેણિક મહારાય ચીંતવિવું, ન જાણીઇ એ વલી કુણઈ કદર્થના મારિસિઇ. એહ ભણી તાલુપુટ વિસ ખાઈ મૂંઉ. આગઈ આઊખા બાધા ભણી પહિલી નરક પૃથ્વીઇ ગિલ. કોણીરાયહૂઈ પાશ્ચાત્તાપ હૂઉ.પચ્છઈ કોણીરાય હલ્લવિહલ્લ ભાઈનઈ કીધઈ ચેડા મહારાય સિવું મહાયુદ્ધ કરી પાપ ઊપાર્જી છઠી નરકમૃથ્વીઇ ગ્યઉ. ૧૪૯. મિત્ર મિત્રઈ અનર્થ કરઈ. ઈમ કહઈ છઈ. ' [શાશ્વત સુખ મોક્ષસુખ. તેને વિશે ઉતાવળા પુત્ર કોણિકે રાજા શ્રેણિકનો નાશ કર્યો. કથા : રાજગૃહ નગરીમાં શ્રેણિક રાજાની ચિલ્લણા રાણીને પુત્ર જન્મ્યો. પાછલા ભવના વૈરસંબંધને લઈને રાણીને ત્યારે પતિનાં આંતરડાં ખાવાનો દોહદ થયો. અભયકુમાર મંત્રીએ કૃત્રિમ આંતરડાં ખવડાવી દોહદ પૂર્ણ કર્યો. રાણીએ જન્મેલા પુત્રને ઉકરડે નંખાવ્યો. ત્યાં તેની આંગળી કૂકડાએ કરડી ખાધી. શ્રેણિક રાજાએ તેને ઘેર પાછો અણાવ્યો. પરુ ઝરતી કોહલી આંગળી પિતાએ મોઢામાં લઈ પુત્રને રડતો અટકાવ્યો. શ્રેણિક રાજાએ કોણિકને રાજ્ય આપવાની ઈચ્છા કરી. પણ પહેલાં પોતાના હલ્લ-વિહલ્લ બે પુત્રોને હાર, કુંડલ અને સેચનક હાથી આપ્યાં. કોણિકના મનમાં ઈર્ષ્યા થઈ. પિતાને કાષ્ઠપિંજરમાં નાખી રાજ્ય લઈ લીધું. પિતાને રોજ તે પાંચસો ટકા મરાવતો. આ કોણિકને પુત્ર જન્મ્યો. તેને ખોળામાં લઈ તે જમવા બેઠો. પુત્ર ભાણામાં પેશાબ કર્યો. તે અળગો કરી જમવા લાગ્યો. કોણિક માતા ચિલ્લણાને કહે, “માતા, તે પુત્ર ઉપરનો મારો સ્નેહ જોયો ને ?' ચિલ્લણા રડતાંરડતાં કહે ‘તારા પિતાને તારા ઉપર આટલો જ સ્નેહ હતો. તારી કોહલી પરુ વહેતી આંગળી મોઢામાં નાખી ચૂસી હતી.' શ્રેણિક મહારાજે વિચાર્યું ન જાણે કોણિક દ્વારા ક્યારે પોતાની હત્યા થઈ ૧ ક પહુઉં ગ પ્રહૂ. ૨ ગ “સ્નેહ પછી કેવડી છઈ પાઠ. ૩ ખ, ગ “કહઈ પછી ઇસિક તાહરઉ સ્નેહ, ખ, ગ ઘાતતઉ. ૫ ખ કોણિરાયનાઈ મનિ. ૬ ખ “હૂઉ પછી કુઠાર લેઈ બાપની અઠલ ભાંજિવા ગ્યઉં. રખવાલે આવતક શ્રેણિકçઈ કહિઉ. ८८ શ્રી સોમસુંદરસૂરિકત Page #136 -------------------------------------------------------------------------- ________________ જશે એટલે તાલપુટ વિષ ખાઈને મર્યા. પહેલી નરકે ગયા. કોણિકને પશ્ચાત્તાપ થયો. તે હલ્લ-વિહલ્લ ભાઈને કીધે ચેડા મહારાજા સાથે મહાયુદ્ધ કરી છઠ્ઠી નરકમાં ગયો.] લુદ્ધા સકજ્જતુરિયા, સુહિણો વિ વિસઁવયંતિ ક્યકા, હ ચંદગુત્તગુરુણા, પદ્મયઓ ઘાઇઓ રાયા. ૧૫૦ લુદ્ધા લોભી થિકા સકજ્જ આપણા કાનઇ વિષઇ ઊતાવલા હૂંતા. સુહિશો મિત્રઇ॰ વિસંવદર્દી ફિરð. ક્યકજ્જા આપણાં કાજર કીધા પૂઇિં. જહ જિમ ચંદ્રગુપ્ત રાયનઈં ચાણાકિય આપણઉ મિત્ર પર્વતક રાજા. ઘાઈઓ મારિઉ. કથા: ચાણાકિય બ્રાહ્મણિ ચંદ્રગુપ્ત ક્ષત્રીપુત રાજ્ય યોગ્ય ભણી. સંગચ્છિઉ છઇ. અનઇ એક પર્વતક રાજા મિત્ર કીધઉં છઇ. તેહનઈં બલિ ચાણાક્તિ કટક કરી. પાડલીપુર આવી નંદરાય કાઢી રાજ્ય લીધઉં. પર્વતક અર્જુ રાજ્યનઉ લેણહાર ભણી. એક નંદરાયની બેટી લક્ષણે કરી વિષકન્યા જાણીનઇ ૫રણાવિઉ. ચંદ્રગુપ્ત વિસના ઉપચાર કરતઉ વારિઉ.પ પર્વતક વિશિઇં ઘાઇઉ મુઉં. ચાણાક્યું સઘલું આપણું કીધઉં. જિમ ચાણાકિય આપણો મિત્ર પર્વતક મારિઉ તિમ અનેરા આપણા કાજ સરિયા પૂઇિં મિત્રઇલ્ડ્રě અનર્થ કરÅ. ૧૫૦ સ્વાર્થિ અણસીઝતě સગા સગાÇð અનર્થ કરતð. એ વાત કહઇ છઇ. પોતાના કામમાં ઉતાવળા થતાં ચંદ્રગુપ્ત રાજાના ગુરુ ચાણક્યે પોતાના મિત્ર પર્વતક રાજાને માર્યો. કથા : પર્વતક રાજાને મિત્ર કરીને, તેને બળે ચાણક્યે સેના લઈ પાટલિપુત્ર આવી નંદરાજાને હઠાવી રાજ્ય લીધું. પવર્તક અડધા રાજ્યનો લેણદાર બન્યો. નંદરાયની એક પુત્રીનાં વિષકન્યાનાં લક્ષણ જાણીને એને પર્વતક સાથે પરણાવી. ચંદ્રગુપ્તે એને વિષના ઉપચાર કરતાં અટકાવ્યો. પણ પર્વતક વિષથી મર્યો. ચાણક્યે સઘળું રાજ્ય પોતાનું કરી લીધું. જેમ ચાણક્યે પોતાના મિત્ર પર્વતકને માર્યો તેમ બીજા પોતાનું કામ સર્યા પછી મિત્રને અનર્થ કરે.] નિયયા વિ નિયયકબ્જે વિસંવયંતમિ હુંતિ ખરફરસા, જહ રામ સુભૂમકઓ બંભક્બત્તસ્સ આસિ ખઉ. ૧૫૧ નિયયા૰ સગાઇ નિય૰ આપણઇ કાજિ વિસંવયંતિમિ. વિઘટતઇ હુંતઇ ૧ ખ બિ મિત્રઇ. ૨ ક કાજકીજ. ૩ ખ પર્વતકરાય. ૪ ગ્ લક્ષણે કરી' નથી. ૫ ક, ખ ‘વારિઉ’ પછીનો પર્વતક વિશિŪ.... પર્વતક મારિઉ' પાઠ નથી. ૬ ખ નિયા. ૭ ખ વિસંવયંતિ તિમ. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૯૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ ખરા રૌદ્ર કર્મ કરશું ફરુસવચનિઈ કર્કશ બોલ ઇ. જહ રામ. જિમ પરશરામિ અનઈ સુભૂમિ પરસ્પરઇ સગે છતે. બંભખરસ, બ્રાહ્મણની ક્ષત્રીનઉ ક્ષય કીધી, પરશુરામ ક્ષત્રીનઉ ક્ષય કીધી. અનઈ સુભૂમિ બ્રાહ્મણની ક્ષય કીધી. કથાઃ ગજપુરિ અનંતવીર્ય રાજાની કલત્રની બહિન રેણુકા જમદગ્નિ બ્રાહ્મણિ તાપસિ પરણી છઇ. એકવાર બહિન મિલવા ગજપરિ આવી. બહિનેવી સિ૬ સંબંધ હઉ, બેટ6 જાઉ. જમદગ્નિ ઋષિ પાછી આણી. તેહનઈં પહિલઇ બેટઈ રામિઇ વિદ્યાધર થિકઉ પવિદ્યા પામી. તીણઈ કરી પર્ણરામ નામિઈ પ્રસિદ્ધ હૂઉ. તીણઇં અન્યાયિણી ભણી બેટા સહિત આપણી માતા રેણુકા મારી. અનંતવીર્ય! આવી તેહનઉ આશ્રમ વિણાસિઉ. પરશુરામિઈ98A અનંતવીર્યનઉં મસ્તક છેદિઉં. અનંતવીર્યની બેટઉ કાર્તવીર્ય ગજપુરિ રાજા હૂઉ. તીણઈ બાપનઈ વરિઇ આવી જમદગ્નિ મારિઉં. પરશુરામિઈ કાર્તવીર્ય મારી રાજ્ય લીધી. ઈસિઈ કાર્તવીર્યની એક કલત્ર તારા સાધાન થકી નાઠી, તાપસનઈ ઉડવઈ લઈ ગઈ. ભૂઇહરઈ રાખી.” તિહાં બેટ6 જાય. સુભૂમ નામ દીધઉં. પશુરામ સાત વાર નિઃક્ષત્રિણી પૃથ્વી કીધી. ઇસિઈ અવસરિ પશુરામિ નૈમિત્તિક પૂછિઉં. મૂહરૐ કહિનઈ હાથિઈં મરણ હસિઇ. નૈમિત્તિકિ કહિઉં, એ ક્ષત્રીની દાઢ ભરી થાલ મૅકિ. જીણઈ આવિઇ દાઢ ફીટી ખીર થાઈસિઈ. તે ખીર જે જિમસિઈ તેહનઈ હાથિઈ મરણ પછઈ પરશુરામિઈ શકૂકાર મંડાવી. તે થાલ સિંહાસન ઉપર કિઉં. ઇસિઈ મેઘનાદિ વિદ્યાધરિ આપણી બેટીનઉ વરકનૈમિત્તિકિ કન્ડ પૂચ્છિઉં. તીણઈં૧૪ સુભૂમ વર કહિઉ. તે ભણી તે વિદ્યાધર સુભૂમની સેવા કરઈ. વિદ્યા સીખવઇ. સુભૂમ માઈ કન્હઈ પૂચ્છ. માત ભૂમિ એતલીદ જિ છઈ. માત રોતીઈ પાછિલઉ૧૫ સઘલઉ વૃત્તાંત કહિ. પચ્છઈ સુભૂમ અભિમાન લગઈ ગજપુરિ ગિલ. તિહાં દાઢનઉં થાલ ખીર થિઉં. સિંહાસની બેસી જિમવા લાગઇ.૧૭ પશુરામ કટક સહિત આવિ8. સુભૂમિ તે થાલ જિ. તેણં ભણી મૅકિઉં. ચક્રરત્ન ૧ખ પુરુખવચનિઈં. ૨ ગ બ્રાહ્મણ અનઈ ક્ષત્રિયનઉ. ૩ખ તે રેણુકા એકવાર. ૪ગ મિલવા’ નથી. ૫ ખ, ગ તેહનઉ પહિલઉ બેટઉ રામ વિદ્યાધર થિઉ. (તેહનઈ... થિકઉં ને બદલે) ૬ ખ ઇસિઈ નામિઈ આધાન... ૭ ક ઉડવ લઈ ગઈ ગ ઉડવઈ ગઈ. ૮ખ તાપસે વિન્ડઈ રાખ્યું (“રાખીને બદલે) ૯ ગ “અવસરિ પશુરામિ' પાઠ નથી. ૧૦ ખ મૂ હુઈ કઉણનઈ ભૂ હરઈ કહિનઇ ને બદલે) ૧૧ ખ સોનાનું થાલ. ૧૨ ખ તું હુઈ મરણ હુસિઈ (મરણ'ને વદ ૧૩ ક બેટઉ-વર૧૪ ખ તીણઈ નૈમિત્તિક કહિઉં સુભૂમ વર હસિઈ (ઉતીણ કહિઉ'ને બદલે) ૧૫ ગ સકલ (પાછિલઉ સઘલઉને બદલે) ૧૬ ખ “સઘલઉ” નથી. ૧૭ ખ લાગઈ' પછી જાણે રખવાલે પરશુરામઈ જણાવિઉ પાઠ વધારાનો. ૧૮ ગ “આવિઉ' પછી “યુદ્ધ કરિવા'. શ્રી સોમસુંદરસૂરિકત Page #138 -------------------------------------------------------------------------- ________________ થિઉં. તીણŪ પશુરામનઉં મસ્તક છેદી રાજ્ય' લીધઉં. એકવીસ વાર નિબ્રાહ્મણી પૃથ્વી કીધી. છ ખંડ સાધિયાં. પાપ લગઇ મરી સાતમી નરક-પૃથ્વી ગિઉ. એ સગાના સ્નેહનઉં સ્વરૂપ. ૧૫૧. ૩ એહ ભણી કહઇ છઇ. [જેમ પરશુરામ અને સુભૂમિ પરસ્પરે બ્રાહ્મણનો અને ક્ષત્રિયનો નાશ કર્યો. ૫૨શુરામે ક્ષત્રિયનો અને સુભૂમિએ બ્રાહ્મણનો નાશ કર્યો. કથા : ગજપુરમાં અનંતવીર્ય રાજાની પત્નીની બહેન રેણુકા જમદગ્નિ તાપસને પરણી છે. એક વાર બહેનને મળવા તે ગજપુર આવી. બનેવી સાથે સંબંધ થયો. પુત્ર જન્મ્યો. જમદગ્નિએ એને પાછી આણી. તેના પહેલા પુત્ર રામે વિદ્યાધર દ્વારા પશુવિદ્યા મેળવી. તેથી તે પરશુરામ નામે પ્રસિદ્ધ થયા. તેણે માતા રેણુકાને તેના પુત્ર સહિત મારી નાખી. અનંતવીર્યે જમદગ્નિના આશ્રમનો નાશ કર્યો. પરશુરામે અનંતવીર્યનો શિરચ્છેદ કર્યો. અનંતવીર્યનો પુત્ર કાર્તવીર્ય ગજપુરનો રાજા થયો. તેણે વેર વાળવા જમદગ્નિને માર્યો. ૫રશુરામે કાર્તવીર્યને મારી રાજ્ય લીધું. આ કાર્તવીર્યની સગર્ભા પત્ની તારાએ તાપસની એક ઝૂંપડીમાં પુત્ર પ્રસવ્યો. એનું સુભૂમ નામ પાડ્યું. પરશુરામે સાત વાર પૃથ્વી નક્ષત્રી કરી. આ પ્રસંગે જ્યોતિષીને પૂછ્યું મારું મરણ કોને હાથે થશે ?” જ્યોતિષીએ કહ્યું ‘ક્ષત્રીની દાઢ ભરીને થાળ મૂક. જેના આવવાથી થાળમાં ખી૨ થઈ જાય અને જે જમે તેને હાથે તારું મરણ થશે.' પરશુરામે કહ્યા પ્રમાણે થાળ મુકાવ્યો. દરમિયાન સુભૂમે માતા પાસેથી સઘળું વૃત્તાંત જાણી તે ગજપુર ગયો. ત્યાં દાઢનો થાળ હતો તેની ખીર થઈ. સિંહાસને બેસી સુભૂમ ખાવા લાગ્યો. પરશુરામ સેના સાથે આવ્યો. સુભૂમના વિદ્યાબળે જે ચક્રરત્ન થયું તેનાથી પરશુરામનું મસ્તક છેદાયું. આમ સુભૂમે એકવીસ વાર પૃથ્વી નિઃબ્રાહ્મણી કીધી. સગાંના સ્નેહનું આ સ્વરૂપ છે.] કુલઘર નિયઅસ્હેસ્ ય, સયણેય જણે ય નિચ્ચ મુશિવસહા', વિહરંતિ અશિસ્સાએ, જહ અજ્જ માગિરી ભયđ. ૧૫૨ કુલ. કુટુંબઘર. અનઇ આપણાં સુખ' આપણા દેસ-ગામ-સગા અનઇ જનસામાન્ય લોક. એતલા માહિ એ કહિની નિશ્રા-આલંબન ન લિÛ. નિચ્ચ સદૈવમુણિવ વારૂ મહાત્મા અનિશ્રિતપણ વિહરð. જિમ શ્રી આર્યમહાગિરિસૂરિ શ્રી સ્થૂલભદ્ર'ના શિષ્ય દસપૂર્વધર વિહરિયા. ૧ ગ રાજ્ય સર્વ, ૨ ક ભરી’ નથી. ૩ કે ‘કહઇ છઇ' પાઠ નથી. ૪ ૬ ગુણિવયણ. ૫ ખ ‘આપણાં સુખ' નથી. ૬ ખ ‘શ્રી સ્થૂલભદ્રના.... શ્રી આર્યમહાગિરિસૂરિ' સુધીનો પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૯૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ કથાઃ શ્રી આર્ય મહાગિરિસૂરિ જિનકલ્પિ વિજિનિંઈ ગિઈ હુંતઈ વિશેષ વૈરાગ્ય લગઇ. શ્રી આર્ય સુહસ્તિસૂરિઇ ગચ્છ સમોપી નિઃસંગ શિકાર જિનકલ્પની તુલના કરશું છઇ. અનઈ જે ગામ માહિ ગચ્છ રહઈ તે ગામ બહરિ રહJઇ. ઇમ 30ગચ્છની નિશ્રા રહઈ. એક વાર પાડલીપુરિ આવિયા. ક્ષેત્ર છહે ભાગ કરી પાંચપાંચ દિન એકઈ ભાગિ વિહરવા જાઈ. છાંડી તી ભિક્ષા લિઇં. એક વાર શ્રી આર્ય સુહસ્તિસૂરિ અભિનવ શ્રાવક વસુભૂતિ શ્રેષ્ટિનઈ ઘરિ તેહનાં કુટુંબ બુઝવવા પૂહતા છે. ધર્મકથા કહઈ છઇ. ઇસિઈ શ્રી આર્ય મહાગિરિસૂરિ ભિક્ષાવૃત્તિઈં તીણઈ ઘરિ પુહતા. શ્રી આર્ય સુહસ્તિસૂરિ તેહહૂઇ ઘાઇસિલું અદ્ભુત્થાન કીધઉં. શ્રી આર્યમહાગિરિ પાછા વલિયા. વસુભૂતિ શ્રેષ્ઠિઈ પૂછિઉં, ભગવનું, એ કુણ મહાત્મા? શ્રી આર્યસૂરિ સુહસ્તિ કહિઉં, એ અમ્હારા ગુરુ ગુરુઆ. જિનકલ્પની તુલના કરઈ . બીજઈ દહાડઈ ભક્તિ લગઈ ઘરિ ઉઝત ભાત પાણી કરાવિ8શ્રી આર્ય મહાગિરિસૂરિ દીઠઉં. તેણે ગુરુ ન લીધઉં. અનઈ શ્રી સુહસ્તિસૂરિહૂઇ આવી કહિઉં, તુમ્હ વિરૂઉં કીધઉં. અમ્હારી ભિક્ષા અસૂઝતી કીધી. કાલિ જે અભ્યસ્થાન કીધઉં તણઈ કરી આજ પૂઠિઇ આપણાઈ એકિઈ ક્ષત્રિ ન રહિવઉં. ઇમ કહી ગુરે અનેર) ક્ષેત્રિ વિહાર કીધઉ. ગચ્છ)ની નિમાં મૂકી અનિશ્ચિત તપ કીધલ. ઈમ અને કરિવઉં. ૧૫ર. તથા પોતાનાં દેશ-ગામ-સગાં અને જનસામાન્ય લોક એમાં મુનિ કોઈનું આલંબન ન લે. મહાત્મા સદાય અનિશ્ચિતપણે વિહરે; જેમ શ્રી આર્ય મહાગિરિસૂરિ વિહ. કથા : શ્રી આર્ય મહગિરિસૂરિ શ્રી આર્યસુહસ્તિગિરિને ગચ્છ સોંપી, નિઃસંગ રહી, જે ગામમાં ગચ્છ રહે તે ગામની બહાર રહે છે. એક વાર પાટલિપુત્રમાં આવ્યા. ક્ષેત્રના છ ભાગ કરી પાંચ પાંચ દિવસ એકેક ભાગમાં વહોરવા જાય. એક વાર શ્રી આર્ય સુહસ્તિગિરિ શ્રાવક વસુભૂતિ શ્રેષ્ઠીને ઘેર તેમના કુટુંબીને બોધ આપવા પહોંચ્યા છે. ધર્મકથા કહે છે. એટલામાં શ્રી આર્યમહાગિરિ તેને ત્યાં જ ભિક્ષાવૃત્તિ કાજે પહોંચ્યા. આર્ય સુહસ્તિગિરિ ઉતાવળે સામે આવીને ઊભા રહ્યા. આર્ય મહાગિરિ પાછા વળ્યા. શ્રેષ્ઠીએ પૂછયું, તે કોણ હતા ?' આર્ય સુહસ્તિગિરિએ કહ્યું એ અમારા ગુરુ હતા.” બીજે દિવસે ઘરે લૂખો આહારપાણી કરાવ્યાં. આર્ય મહાગિરિએ આ જોયું ગુરુએ તે ન લીધું અને સુહસ્તિગિરિને આવીને કહ્યું કે તમે ખોટું કર્યું. અમારી ભિક્ષા અશુદ્ધ કરી. ૧ ગ નિસંગપણઇં. ૨ ખ શ્રી સર્વજ્ઞપુત્ર. ૩ ક સભૂમિ છે. . ૪ ક જિનગુરુકલ્પની. શ્રી સોમસુંદરસૂરિકૃત Page #140 -------------------------------------------------------------------------- ________________ કાલે જે આગમન કર્યું તેથી કરીને આજ પછી આપણે એક જ ક્ષેત્રે ન રહેવું.’ એમ કહી ગુરુએ બીજા ક્ષેત્રમાં વિહાર કર્યો. ગચ્છની નિશ્રા મૂકી અનિશ્રિત તપ કર્યું.. વેણ જુવ્વર્ગુણ ય. કાર્ત્તિ સહેહિં ઘરસિરીએ ય', ન ય લુબ્મતિ સુવિડિયા, નિરિસર્ણ જંબુનામુત્તિ. ૧૫૩ રુવેશ૰ રૂડÛ રૂપિð કરી અનઇ વર્ટી યૌવિન કરી, કલાએ કરી, ગુણવંત કન્યાએ કરી બીજે એ સંસારને સુખે અનઇ ઘણી ઘરની લક્ષ્મીઇંઇ કરી નય. જે સુવિહિત સાધુ વૈરાગ્યવંત હુઇં તે એતલે એકઈં કરી લોભિ ન જાઈં. ઈહા નિરિ૰ દૃષ્ટાંતિ જંબૂસ્વામિ જાણિતા. જિમ તે રૂપ-યૌવનવંત આઠ કન્યાએ નવાણૢ કોડિ સુવર્ણિઇં એવડી ઘરિની રિદ્ધિð ન વાહિયા. છાંડી૪ દીક્ષા લીધી. અનેરેઇ સેહુવઉં. ૧૫૩. ઇસ્યા ગુણ ગુરુકુલવાસ વસતાં હુંઇ. એહ ભણી ઘણા મહાત્મામાંહિ સિવઉં. સયરનઉં સુખ ન ગણિવઉં. એ વાત કહઇ છઇં. [રૂપ, યૌવન, કલા, ગુણવંત કન્યા અને સંપત્તિથી જે સુવિહિત સાધુ વૈરાગ્યવંત થાય છે તે એકેથી લોભાતા નથી. દૃષ્ટાંતમાં જંબૂસ્વામી જાણવા. જેમ તેમણે રૂપયૌવનવંત આઠ કન્યાઓ, ૯૯ કોડી સુવર્ણ અને ઘરની રિદ્ધિથી ખેંચાયા વિના બધું છોડી દીક્ષા લીધી.] ઉત્તમકુલપ્પસુ રાયકુલવર્ડિંસગા વિ મુન્નિવસા, બહુજણજઇ સંઘટ્ટ મેહકુમારો ઇ વસહંતિ. ૧૫૪ ઉત્તમ૰ ઉત્તમ કુલે રાજકુલ-શ્રેષ્ટિકુલાદિકે પ્રસૂત જાયા છð. રાયકુલ૰ મોટા રાજકુલ તેહÇð મુકુટસમાન છð. એવાઇ થિકા મુનિ વૃષભવારુ મહાત્મા. બહુ ઘણા જૂજૂઆ. દેસકુલના યતિજન મહાત્મા. તેહનઉ સંઘટ્ટ પરસ્પરિð શિક્ષાનાં દેવાં. અથવા સાંકડઇ ઉપાયિ હિવાં તે સહઇ. મેહ૰A મેઘકુમારની પરિ. કથા : રાજગૃહનગરિ. શ્રેણિક મહારાયનઇ ધારિણી રાણીનઇ ગર્ભિ બેટઉ ઊપનઉ, અકાલિ મેઘનઉ ડોહલઉ ઊપનઉ. અભયકુમાર દેવતા આરાધી ડોહલઉ પૂરિઉ. બેટઉ જાઇઉ. મેઘકુમાર નામ દીધઉં. યૌવનવયિ તિક્ષ્ણઇં આઠ કન્યા મેલ્હી. શ્રી મહાવીર કન્હઈ દીક્ષા લીધી. તે સ્થવિર મહાત્માનઇં સીખવિવા આપિઉ. સાંકડઇ ઉપાયિ સંથારવાની વેલા મેઘકુમારનઉં સંથારઉ ૧ ખ હિ. ૨ ખ દૃષ્ટાંત શ્રી જંબૂ ંમિનઉ જાણિવઉ (દૃષ્ટાંતિ.. જાણિવાને બદલે) ૩ ખ ઇસી. ૪ ખ છાંડી રિદ્ધિ. ૫ ક મુશિવસભા. ૬ ખ પરિð સહð. ૭ ખ ‘અભયકુમારિ’ નથી. ૮ ગ મુકી. ૯ ખ. મહાત્માન‰..તિહાં અનેક' સુધીનો પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૯૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૩ બારણઇ આવિઉ. તિહાં અનેક મહાત્માનાં નખપગહાથદંડાસણા વાઇ. ૨જ માહિઇ આવઇ. સુકુમાલ સયર ભણી નિદ્રા લગારઇ ન આવી. રતિ દોહિલી વિહાણી. મન ભાગઉ. ઇસિઉં ચીંતતિઉં. શ્રી મહાવી૨ પૂચ્છીનઇ વલી ગૃહસ્થવાસિ જાઇંસુ. વિહાણઇ સ્થવિર સાથિઇ સમોસરણ શ્રી મહાવીર કન્હઇ આવિઉ. કુલીન ભણી વચન ઊચરી ન સકઇ. શ્રી મહાવીર બોલાનિઉ, હે મેઘ, રાતિ તૂહરઇં દોહિલી વિહાણી. પુણ એ કિસિઉં દુઃખ તě એહ ભવતઉ પાઝિલિઇ ત્રીજઇ ભવિ હાથીર્દી છતð. અનઇ દવનě તાપિð તૃષાક્રાંતિ હુંતઇ. પાણી કારણિ સરોવર માહિ પઇઠઇં. કાદમ માહિ કલિઇ. વયરી હાથીઆનાં મારિવાં-કૂટિવાં સાત દિન સહિયાં. મરી વલી હાથીઉ હૂંઉ. દવ દેખી જાતિસ્મરણ હૂંઉં. ત્રિણિ સ્થંડિલ કીધાં. એક વાર દિવ લાગઇ સાતસઇ હથિણી સહિત તિહાં ઈ રહિઉ. દવને ત્રાસવે જીવે તે સ્થાનક ભરાણઉં. ઇસિઇ કાન ખંડોહાલવા હાથીઇં પગ ઊપાડિઉ. ઇસિઇ શશલઉ એક અણમાતઉ. પગનઇ થાનિક આવી રહિઉ. તઓ તેહની દયા લગઇ ત્રિણ્ણિ દિન પગ ઊપાßિઇ થાકઉ. મરી શ્રેણિકરાયનઉ બેટઉ હૂંઉ. ઇસ્યા પાછિલા ભવ સાંભલી મેઘકુમારÇð જાતિસ્મરણ ઊપનઉં. અભિગ્રહ લીધઉ. આજિ પૂઇિં મહાત્માના હાથપગ દંડાસણા લાગઉ. મનહિં કરી દુહવણ ન આણઉં. અભિગ્રહ॰ પાલી ગુણરત્ન સંવત્સરાદિક તપ કરી સર્વાર્થસિદ્ધિ વિમાનિ પહુતઉ. ૧૫૪. રાંક જીવÇઇ ગચ્છવાસ દોહિલઉં. એ વાત કહઇ છઇ. [મોટા રાજકુળમાં જન્મેલા અને કુળના મુગટસમાન ઉત્તમ મુનિવરો વિવિધ દેશકુલના સંઘટ્ટનને કે સાંકડા ઉપાશ્રયમાંના વાસને સહન કરી લે છે; મેઘકુમારની જેમ. કથા : શ્રેણિક મહારાજાના ધારિણી રાણીથી જન્મેલા મેઘકુમારે યૌવનવયમાં આઠ કન્યા મૂકીને મહાવીપ્રભુ પાસે દીક્ષા લીધી. સાંકડા ઉપાશ્રયમાં મેઘકુમારનો સંથારો બારણા પાસે આવ્યો. ત્યાં અનેક સાધુઓના હાથ-પગ-દંડાસન વાગે છે, એની રજ અંદર આવે છે. ઊંઘ આવતી નથી. મન ભાંગી ગયું. વિચાર્યું કે શ્રી મહાવીરને પૂછીને ગૃહસ્થાશ્રમમાં પાછો જઈશ.’ સવારે તેઓ સમવસ૨ણમાં મહાવીર પાસે આવ્યા. કુલીનતાને લઈને બોલી નથી ૧ ખ મન ચારિત્ર થિઉં. ૨ ખ ખુતઉ (‘કલઇ'ને બદલે) ૩ ગ ઉપનઉ. ૪ ખ ત્રાસવિએ. ૫ ખ ખંડોહલાવિવા. ૬ ખ શશક. ૭ બ તીક્ષ્ણě હાથીઇ સસાની (તેહની'ને બદલે) ૮ ખ રહિઉ. લોહી ભરાંણઉ. (‘થાકઉ'ને બદલે) ૯ ખ હાથપગનખદંડાસણાં. ૧૦ ગ એ ઇસિઉ તે અભિગ્રહ. શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ૯૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ શકતા. શ્રી મહાવીરે જ કહ્યું, હે મેઘ, તે રાત મુશ્કેલીમાં પસાર કરી. પણ એ દુઃખ કેવું? તું આ ભવના પાછલા ત્રીજા ભવમાં હાથી હતો. દવના તાપથી તરસ લાગતાં સરોવરમાં પેઠો. કાદવમાં ખૂંપી ગયો. વેરી હાથીઓનાં મારવાંકૂટવાં સાત દિવસ સહ્યાં. મરી વળી હાથી થયો. એક વાર વનમાં દવ લાગતાં સાતસો હાથિણી સાથે તે જ સ્થાને જઈ રહ્યો. દવત્રસ્ત જીવોથી તે સ્થાન ભરાઈ ગયું. કાન ખંજવાળવા તેં પગ ઉપાડ્યો. ત્યાં એક સસલું પગને સ્થાનકે આવી રહ્યું હતું. તેની દયા આવતાં ત્રણ દિવસ તેં પગ ઉપાડ્યો નહીં. મરી શ્રેણિક રાજાનો પુત્ર થયો.” આમ પાછલો ભવ સાંભળી મેઘકુમારને જાતિસ્મરણ થયું. અભિગ્રહ લીધો. આજ પછી મહાત્માનાં હાથ-પગ-દંડાસન વાગે તોપણ મનમાં દુઃખ ન લાવું. તપ કરી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં પહોંચ્યા.] અવરુપરસબાહ, સુખ તુચ્છ સરીરપીડા ય, સારણ વારણ ચોખણ, ગુરુજણઆવત્તયા ય ગણે. ૧૫૫ અવરુ. ગચ્છ મહાત્માનાં સમુદાય માહિ પરસ્પરિઇ સંબધ સંઘન સંકોચ હુઈ. અનઈ સુખ તુછે. સુખ કાંઈ નહી. સરીર ભૂખતુષાદિકે કરી સરીર પીડા અવશ્ય હુઇ. સારણ, અનઇ કાંઈ કાજિ કરિવઈ વસરિ તઈ આ કાજ ન કીધઉં. ઇસી પરિ પરસ્પરિઇ સારણ હુઇ. કોઇ પ્રમાદ કરતાં વારણા વારિઉં હુઈ. કહિયાઈ પૂઠિઇ કાંઈ વીસરીઉં હુઇ. તિહાં ચોસણા મધુરે અથવા કર્કશ વચને કરી શિક્ષાનઉ દેવઉં હુઇ. અનઈ ગચ્છ માહિ ગુરુજ. ગુરુજનઈ જિનઈવસિ વત્તીવણઉં હુઇ. સાસ?સાસ યલી બીજઉં કર્તવ્ય ગુરુ અણપૂછ્યું કરવા ન લાભઈ ઇસિક ભાવ. ૧૫૫. ઈસિલું ગચ્છવાસનઉ દોહિલઉં દેખી કો કહિસિઈ. હલું એકલઉ જિ ધર્મ કરિશુ. તેહઈ દોષ કહઈ છઈ. સાધુ સમુદાયમાં પરસ્પર ઘર્ષણ થાય. સુખ કાંઈ નહીં. ભૂખતરસથી શરીર પીડા પણ થાય. કાંઈ કામ કરવાનું વિસ્મરણ થતાં આ કામ ન કર્યું એમ પરસ્પર સ્મરણ થાય, પ્રમાદ કરતાં એનું કારણ પણ થાય, મધુર કે કર્કશ વચને શિક્ષા દેવાય અને શ્વાસોચ્છવાસ સિવાય બીજું કાંઈ કામ ગુરુને પૂછ્યા વિના થાય નહીં આવું ગચ્છવાસનું કપરાપણું જોઈ કોઈ કહેશે હવે એકલાં જ ધર્મ કરશું... ૧ ક આયાત્તયા ગ આએરયા યિ (આયત્તયા યાને બદલે) ૨ ખ ગુણે. ૩ખ ભૂખતૃષાદિકે કરી નથી. ૪ખ અકાજ, ૫ ગ કાઈ કર્તવ્ય. ૬ ખ ગુરુજણનઈ કાજિ અનઈ. ૭ખ વત્તપણઉં. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૯૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ ઇક્કસ કઓ ધમ્મો, સદ્વંદગઈ મઈપયારસ, કિં વા કરેલ ઇક્કો, પરિહરઓ કહમકજ્જ વા. ૧૫૬ ઇસ્સ૰ એકલાહૂઇ ધર્મ કિહાં છઇ ? નથી. કાં જેહ ભણી સર્જીંદગઈ એકલઉ સસ્જીદ આપણી ઇચ્છા ચાલઇ. આપણી મતિ સ્વેચ્યાં ચીંતવઇ કરઇ કિવા કરેઉ ઈક્કો અથવા એકલઉ વિશેષ તપ પાઠ ક્રિયાદિક કર્તવ્ય કિમ કરઇ. કહિણાર સક્ખાઈયા પાખઇ. પરિહરઉ અનઇ અકર્તવ્ય પાપકર્તવ્ય કમ એકલઉ પરહરઇ. જેહ ભણી બીજઉં વારણહાર કોઈ છઇ નહીં. ૧૫૬. તથા પણ એકલાને ધર્મ કયાં છે ? નથી. એકલો સ્વેચ્છાએ ચાલે. પોતાની બુદ્ધિએ વિચારે. એકલો વિશેષ તપ-પાઠ-ક્રિયા કેમ કરે? એકલો અકર્તવ્ય, પાપકર્તવ્ય કેમ તજે ? એને કોઈ અટકાવનાર જ ન હોય.] કત્તો સુત્તત્થાગમ પડિપુચ્છન્ન ચોઅણ્ણા વ ઇક્કસ', વિણઓ વૈયાવચ્ચ આગ્રહણયા વિ મરણતે. ૧૫૭ ૭ કત્તો સુ૰ એકલાહૂઈં નવાં સૂત્ર અર્થનઉ આગમ લહિવઉં કિહાં હુઇ. જેહ ભણી કહણાર કોઈ બીજઉ છઇ નહીં. અનઇ પડિ એકલઉ સંદેહ પડિઇ. કહિ કન્હઇ પૂછઇ. અથવા તેહહુઇ પ્રમાદિ પડિયાં ચોયણા કુણ દિઇ અથવા તે કહિÇઇ શિક્ષા દિઇ. અનઇ વિનય કહિÇઇ કઇ. અનઇ વૈયાવચ્ચ કહિનઉં કઇ. એકલઉ એતલાં સવિહઉં ચૂકઇ. આગ્ર૰ અનઇ એકલાÇઇ મરણ આવિઇ. છેહડઇ નઉકારણસણાદિક આરાધના કિમ હુઇ, ૧૫૭. તથા [એકલાને નવાં સૂત્ર-અર્થ પમાય નહીં. એકલાને શંકા પડે તો કોને પૂછે ? પ્રમાદ થતાં એને શિક્ષા કોણ દે ? વિનય કોને કરે ? કોની વૈયાવચ્ચ કરે ? એકલો સર્વસ્વ ચૂકે. એકલાને મરણ આવે અંતસમયની નવકાર-અનશનાદિક આરાધના કેમ થાય ?] પિલ્લજ્જ સગમિક્કો, પઇન્નપમયાજણાઉ નિચ્ચભર્યું, કાઉં મણો વિ અકજ્જ ન તરઇ કાઊણ બહુમઝે, ૧૫૮ પિલ્લ૰ એકલઉ હતઉ એષણા પ્રેરઇ ઉલ્લંઘઇ. અસ્તઉં ઇ વિહરઇ. નિર્ભય થિકઉ પઇન અનઇ એકલાહૂઇં પ્રકીર્ણ એકલી જે હુઇ તે અસતી સ્ત્રી તઉ સદૈવ ભય હુઇ. તે ચારિત્રધન॰ તેહનઉં અપહરð. કાઉ, ન તર ૧ ખ કરે. ૨ ખ દઇ દઇ ચાલઇ. ૩ ખ કર્તવ્ય. ૪ કે સુત્તાગ. ૫ ખ ચોયણાઇ ઇક્કસ. ૬ ક યા વ સરાંતે. ૭ ખ હુઇં” નથી. ૮ કે આ ગાથા નથી. ૯ ગ જેહનઇ (જે હુઈં તે'ને બદલે) ૧૦ ગ ચારિત્ર રુપીયું ધન. ૯૬ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #144 -------------------------------------------------------------------------- ________________ ઘણા મહાત્મા માહિ છતાં કેતીવારઇ કર્મનઇ ઉદě પાપ કરણહાર હુઇ. તઊ અકાર્ય-પાપ કરી ન સકઇ. લજ્જાદિકે કરી. ૧૫૮. તથા [એકલો એષણા કરે, ઉલ્લંઘે, અશુદ્ધપણે વિહરે. એકલાને કોઈ અસતી સ્ત્રીનો ભય. તે મુનિનું ચારિત્રધન હરી લે. જ્યારે ઘણા સાધુઓના સમુદાયમાં કોઈ મુનિ કર્મોદયે પાપ કરવાની ઇચ્છાવાળા થાય તોપણ લજ્જાને કા૨ણે પાપકર્મ ન કરી શકે.] ઉચ્ચારપાસવણવંત પિત્તમુચ્છાઇ^ મોહિઓ ઇક્કો, સદ્દવભાગવિહત્યો નિખિવઇ વ કુન્નઇ ઉડ્ડાહ, ૧૫૯ ઉચ્ચાર વડી નીતિનઉં કાજ પ્રશ્રવણ લઘુનીતિનઉં કાજ વાત વમનઇ પિત્ત લગઇ મૂર્છા આદિ લગઇ. વાયુવિકારવિસૂચિકાદિક એતલે કરી મોહિઉ વિવલ આકુલઉ કીધઉ હુંતઉ એકલઉ મહાત્મા સવ૰ સદ્રવ પાણી સહિત ભાજન તીણð કરી વિહો વ્યગ્ર હાથ થિકઉ. નિ૰િ જઇ તે ભાજન થૂંકઇ લાંખઇઅે તઉ આત્મસંયમ વિરાધના હુઇ. અથવા તીણð લીધě જિ હુંતઇ જઉં. ઉચ્ચારાદિક કરઇ તઉ શાસનÇð લાઘવ હીનતા આવઇ. અજાણ લોક પાપ ઊપાર્જઈ. ૧૫૯. તથા વિડી-લઘુ નીતિ, પિત્ત, મૂર્છા, વાયુવિકાર, વિશૂચિકા – આ બધાને લીધે વિહ્વળ બનેલા સાધુ જ્યારે પાણી સહિત પાત્ર પાડી નાખે તો આત્મસંયમની વિરાધના થાય. અથવા તેને લીધે શાસનને હીનતા લાગે.] એગદિવસેણ બહુયા સુહા ય અસુહા ય જીવપરિણામા, ઇક્કો અસુહપરિણઉ ચઇજ્જ આલંબન્નેં લખું. ૧૬૦ એગ એગ દિહાડા માહિ જીવહુઇં ઘણાěઇ સુહા૰ શુભા અનઇ અશુભા. રૂડાઇ અનઇ વિસાઇ પરિણામ હુઇં. એહ ભણી. ઇક્કો એકલઉ છતઉ જઇ અશુભિ પરિણામિ પ્રવર્ત્તઇ. તઉ ચઇજ્જ સંયમ છાંડઇ. આપણી બુદ્ધિÜ આલંબન પામીનઇ. જંતું કારણ કલ્પીનઇ ચારિત્રભ્રષ્ટ થાઇ. ઇસિઉ ભાવ. ૧૬૦. તથા [એક દિવસમાં જીવને ઘણા શુભ-અશુભ પરિણામ થાય. એકલો હોવાથી જે અશુભ પરિણામમાં પ્રવર્તે તે સંયમ છોડે. પોતાની બુદ્ધિએ આલંબન પામીને, જે-તે કા૨ણ કલ્પીને ચારિત્રભ્રષ્ટ થાય. ૧ ગ છતાં કેતીવારઇ' નથી. ૨ ગ કાજ થાતાં મન અનઇ (‘કાજ વાં તવ મનઇ'ને બદલે) ૩ ૨ નાંખઈ. ૪ ખ સુાવય અસુહાવય. ૫ કે જ. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) 02 Page #145 -------------------------------------------------------------------------- ________________ સવ્વજિણ પડિકુદ્ધ અણુવત્થા થેરકપ્પાભેઉ અ ઇક્કો આ સુઆઇત્તોવિ હણઇ તવસંજયં અઇશ. ૧૬૧ સવ્વ સવિહુ એ તીર્થંકર એકિ આપણઉ પડિ નિષેધિઉં. અગ્ર એકાકિઆપણઉં કરતાં પ્રમાદિઆ અનેરાઇ જીવÇð એકાકીઆપણાની પ્રવૃત્તિ કીધી હુઇ. ઇમ અનવસ્થા મર્યાદા ભાજઇ. થેર૰ અનઇ સ્થવિરકલ્પનઉ આચાર ભાઇ. જિનકલ્પી ટાલી સ્થવિરકલ્પી એકલઉ ન હીડઇ. તે આચાર ભજિઉ હુઇ. અનઇ ઇક્કો. એકલઉ મહાત્મા સુઆ૰ સુષ્ટ ગાઢણ આયુક્ત અપ્રમત્ત સાવધાન હુઇ. તઊ હન્નઇ તપસંયમ થોડા કાલમાહિર હણઇ વિણાસઇ. પ્રમાદીઆન6 કહિવઉં કિસિવઉં. જઉ ઘણા સંવેગિયા મહાત્મા હુઇ તઉ સર્વ અનર્થ ટાલિવા સમર્થ હુઇ. એકલઉ કિસિઉ કરઇ. ૧૬૧. તથ [તીર્થંકરે એકાકીપણું નિષેધ્યું છે. પ્રમાદી બીજા જીવો પણ એકાકીપણું કરે. એમ મર્યાદા તૂટે અને સ્થવિરના આચાર ભાંગે. એકલા મહાત્મા અપ્રમત્ત હોય તોપણ થોડા સમયમાં જ તપસંયમનો નાશ કરે. જો ઘણા સંવેગી મહાત્મા હોય તો બધા અનર્થ ટાળવા સમર્થ હોય.] વેર્સ જુન કુમાર્ચં પઉત્શવઇયં ચ બાલવિહત ચ, પાસેંડરોહમસઇ નવતરુńિ થેરભ ચ. ૧૬૨ વેસ૰ વેશ્યા નગરનાઇકા જુન અપરિણીત મોટી કન્યા પઉત્થ જેહનઉપ ભત્ત્તર વિદેશિ ગિઉ છઇ તે, બાલદંડા પાસે પાખંડ વ્રત તીણઇ કરી રોધø બધો ગિરી છઇ જેહહૂઇં તે વ્રતિની અસð. અસતી નવ નવયૌવના સ્ત્રી થેર૰ સ્થવિર ડોકરની ભાર્યા એતલી નિરુપણઇં ગાઢી સરાગ ભણી. ૧૬૨. વિશ્યા, કુંવારી મોટી કન્યા, પ્રોષિતભર્તૃકા, બાલવિધવા, પાખંડ-વ્રતિની, અસતી, નવયૌવના, વૃદ્ધ પુરુષની પત્ની – એટલી સ્ત્રીઓ ગાઢ રાગયુક્ત હોય - છે. સવિડંકુબ્લડરૂવા, ટ્ટિા મોહેઇ જા મણે ઇત્થી આયહિય ચિંતંતા દૂરયરેાં પરિહરંતિ. ૧૬૩ સવિર્ડ અનેરીઇ જિ સ્ત્રી વિટંક કહીઇ શુભાધ્યવસાય]નઉં ટાલિવઉં અલિવઉં કરઇ તે સવિટંક એવઉં અનઇ ઉર્દૂભટ ઉદાર રૂપ છઇ જેહનઉં, ૧ ખ એક. ૨ ક માહિ. ૩ ગ નીગમઇ (‘હણઇ’ને બદલે) તે પછી વિણાસઇ....કિસિવઉં’ નથી. ૪ ખ કન્યકા. ૫ ક જેવનઉ.૬ ક સુધ. ૭ ખ એતલા. ૮ ખ સર્વલિવઉં. ૯૮ શ્રી સોમસુંદરસૂતિ Page #146 -------------------------------------------------------------------------- ________________ તે દિઠા દીઠી હૂંતી મોહઇ' મન વિકરિ લિઇ, તે સ્ત્રી સઘલીઇ, આય. જે મહાત્મા આપણપાÇઇં હિત ચીંતવઇ, તે મહાત્મા, દૂરય૰ ગાઢી દૂરતર વેગલીઇ જિ પરિહરઇં ટાલઇ. ૧૬૩. એ સ્ત્રીનઉ અનર્થ ટાલિવઉ કહિઉ, બીજાઇ સવે વિષય અનર્થનઉં કારણ એ વાત કહઇ છઇ. [શુભાધ્યવસાયથી સ્ખલિત કરે તેવી, જેનું ઉદ્બટ રૂપ નજરે પડતાં જ મનને હરી લે તેવી સઘળી સ્ત્રીઓને સ્વહિત વિચારતા મહાત્મા વેગળી જ રાખે.] સમ્મઠિી વિ યાગમો વિ અઇવિસયાગસુહવસઓ, ભવસંકડૈમિ પવિસઇ, ઇત્યં તુહ સચ્ચઈ નાર્ય. ૧૬૪ સમ્મ૰ સમ્યગ્ દૃષ્ટિ સમ્યક્ત્વવંતઇ, કયા૰ કૃત જાણિઉ આગમ સિદ્ધાંત છઇ જીણઇં”, એવઉઇ એ જીવ બીજાનઉં કહિવઉં કિસિઉં અઇવિસ૰ જઉં અતિ ગાઢઉ વિષય શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ તેહના રાગનઉપ જે સુખ તેહનઇ સિ વાહીઇ તઉ ભવ. મહા ગહન સંસાર સંકટ માહિ પઇસઇ, ઇત્વ તુ ભો શિષ્ય ઇન્નઈં વિષઇ તૂહદ્ભઇ સત્યકિ વિદ્યાધર જે ઈશ્વર નામિઇં પ્રસિદ્ધ તેહનય શાંત દૃષ્ટાંત જાણિવઉ. કથા : ચેડા મહારાયની બેટી સુજ્યેષ્ઠાં દીક્ષા લીધી, અગાસઇ આતાપના લિઇ છઇ, ઇસિઇ પેઢાલિ વિદ્યાધર આવી, અંધકાર વિકુર્તી ભ્રમર રૂપિઇં તેહની યોનિઇં વીર્ય મૂકિઉં, બેટઉ ઊપનઉ, તેહઙૂઇ સત્યકિ ઇસિરૂં નામ દીધઉં, મહાસતી માહિ વાધઇ, કાન ઝટઇં૧૦ ઘણઉ સિદ્ધાંત પઢિઉ૧૧, એક વાર કાલસંદીપિંક મોટઇં વિદ્યાધર શ્રી મહાવીર પૂછિયા, ભગવન્ મૂહબ્રૂě, કહિનઉ૧૨ ભયય, પરમેશ્વર કહિઉં સત્યકિ તઉ, તીણð અવજ્ઞા કરી તે સત્યકિ બાલક આપણ પઇટિંગ પાડિઉ૧૩, સત્યકિ” તેહ ઊપરિ રીસાનિઉ, સત્યકિહ્ઇં પેઢાલિ વિદ્યા દીધી, રોહિણી વિદ્યા સાધવા લાગઉ, કાલસંદીપ ઉપસર્ગ કરતઉપ, વિદ્યાð જિવારિઉ, આગઇ તે રોહિણી વિદ્યા છએ ભવે સાધી હતી, પુણ થોડા આઊખા ભણી સીઝતી પડિવજી નહીં, ઇસિઉં કહિઉં૧૬ હૂંતઉં, તઉ આવતઇ^ ભવ સીઝિજે, તેહ ભણી તત્કાલ સાધી, નિલાડનિ માર્ગ તેહનઇ સરિ પઇઠી, તિહાં ત્રીજ લોચન હઊઉં, તીણŪ, મહાસતીનઉ વ્રતભંગ કીધઉ, તેહ ભણી, પેઢાલ બાપ ૧ ખ મોહ હુઇ. ૨ ગ ‘ટાલÛ’ નથી. ૩ ક અર્થ ૪ ખ જાંણઇ. ૫ ક રાઉનઉં. ૬ ખ પઇસઇ છઇ. ૭ ખ અહો. ૮ ગ તે. ૯ ખ તેહીં. ૧૦ બ ઝડઇં. ૧૧ ખ ભણિઉ. ૧૨ ખ કહિ હૂંતઉ ભય. ૧૩ ક પાડઉ. ૧૪ ખ ‘સત્યકિ.... રીસાવિઉ’ નથી. ૧૫ કે કતઉ ૧૬ ખ હુંતઇ (‘કહિઉં હૂંતઉં”ને બદલે). ૧૭ ખ સીકજે, ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૯૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ મારિઉં, તણઈ કાલસંદીપક વિદ્યાધર, નાસતઉ તેહનઉ વિકુર્વિઇ, માયારૂપ ત્રિપુર બાલી લવણિસમુદ્ર પાતાલકલશિ પઈસતઉ મારિઉં, સત્યકિ શ્રી મહાવીર કન્હઈ સમ્યક્ત્વ પામિર્ક, ગાઢઉ દેવગુરુભક્ત હુઉ, પણ તઊ વિષયની વાહિલ રાયની લોકની રૂપવંત સ્ત્રી ભોગવઈ, બલિઆ ભણી, એક વાર ચંડપ્રદ્યોતિ સભા માહિ કહિઉં, કો એકઠ્ઠઈ મારિસિઈ, ઉમા નામિઠ નગરનાયક મારિવઉ પડિવજિઉં, ઇસિઈ સત્યકિ રૂપચાતુર્યની વાહિઉ, ઉમાનાં ઘરિ વસઇ, ત ઉમાશું પૂછિઉં, એ વિદ્યા તુમ્હ તઉ કેતીય વારઈં અલગ થાઇ, તીણૐ વીસસિઇ હુતઈં કહિઉં, કામસેવાની વેલાં અલગી થાઈ, તે વાત ઉમા ચંડપ્રદ્યોતનઈ જાણાવી, તેહના ઉદર ઊપરિ કમલપત્ર છેદી દેખાડિઉં, તૂહૂઈ રાખિસિઉ તેહઈ જિ હંઈ મારિસિલું ઇસિલ વસાસ ઉપજાવિલ, ઉમા રાયહૂઇ વિષય સેવવાની વેલા જણાવી, રાજા આપણા સન્નદ્ધબદ્ધ પ્રચ્છન્ન આગઇ, પુરુષ રાખિયા છઇં, તેહે ઉમા સત્યર્કિ બેન રાયનઈ આદેસિ વિણાસિયાં, સત્યકિ ઇ શિષ્ય નંદીશ્વર વિદ્યાધર રીસાવિઇ નગર ઊપરિ શિલા વિકુર્તીનઈ લોક પાહઈ તેહ બિહૂની તીણઈ જિ અવસ્થા, સ્થાનકિ સ્થાનકિ મૂર્તિ કરાવી નઈ પૂજાવી, લોકે બીહતે તિમ કીધઉં, સત્યકિ મરી નરિગિ ગિઉ. ૧૬૪. અવિરતઈ થિકઉ જે સુસાધુભક્તિ કરઈ તેહનઈ ગુણ કહઈ છઈ. સિમ્યગુ દષ્ટિવાળા, જેણે આગમસિદ્ધાંતો જાણ્યા છે એવાઓ પણ વિષયરાગનું જે સુખ તેને વશ થઈને ખેંચાય અને ગહન સંસારસંકટમાં પ્રવેશે તો બીજાઓનું તો શું કહેવું? હે શિષ્ય, આ વિષયમાં તને સત્યકિ વિદ્યાધર જે ઈશ્વર નામે પ્રસિદ્ધ છે તેનું જાણીતું દૃગંત જણાવું. કથા : ચેડા મહારાજાની પુત્રી સયેષ્ઠાએ દીક્ષા લીધી. તે આતાપના લે છે તેવામાં પેઢાલ વિદ્યાધરે અંધકાર ઉત્પન્ન કરીને ભ્રમરના રૂપથી તેની યોનિમાં વીર્ય મૂક્યું. પુત્ર જન્મ્યો. તેને સત્યકિ નામ આપ્યું. તેણે ઘણા સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો. સત્યકિ રોહિણી વિદ્યા સાધવા લાગ્યો. બાપ પેઢાલને માર્યા પછી સત્યકિ શ્રી મહાવીર પાસે સમ્યક્ત પામી ગાઢ દેવ-ગુરુભક્ત થયો. પણ વિષયમાં તણાયેલો તે રાજયની અને લોકની રૂપવંત સ્ત્રીઓને ભોગવતો. એક વાર ચંપ્રદ્યોતે સભામાં પૂછયું કે “સત્યકિને કોણ મારશે ?' ત્યારે ઉમા નામની વેશ્યાએ એને મારવાનું સ્વીકાર્યું સત્યકિ રૂપચાતુર્યથી ખેંચાઈને ઉમાને ઘેર રહે છે. ઉમાએ પૂછ્યું કે તે સિદ્ધ કરેલી વિદ્યા તારાથી ક્યારે અલગ થાય ?' ત્યારે ૧ ખ “મારિસિઈ પછી પડહઉ વજાવિઉ. ૨ ક નગ નયકાં. ૩ ગ “તૂઈ... ઇસિઉ નથી. ૪ ખ બેઊ ગ બે’ નથી. ૧૦૦ શ્રી સોમસુંદરસૂક્િત Page #148 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસથી એણે કહ્યું કે કામસેવનની વેળાએ.” તે વાત ઉમાએ ચંડપ્રદ્યોતને કહી. વિષયસેવનની વેળા જણાવી. રાજાએ ગુપ્ત રીતે બખ્તરધારી પુરુષોને ગોઠવ્યા. તેઓએ ઉમા-સત્યકિ બંનેની રાજાના આદેશથી હત્યા કરી. સત્યકિ મરી નરકે ગયો.] સુતવસ્મિઆણ પૂઆ-પણામ-સક્કરવિણયકજ્જારો, બદ્ધ પિ કમ્પમસુહ સિઢિલેઈ દસારનેયા વા. ૧૬૫ સુતા. ગાઢા તપસ્વી ચારિત્રિયા મહાત્માદૂઈ જઉ વસ્ત્રાદિકની પૂજા કરઈ, પ્રણામ વાંદિવલું, અનઈ સત્કાર ગુણન સ્તવવઉં, અનઈ વિનય અભ્યત્થાનાદિક કાર્ય, પ્રત્યનીકાદિક તકે રક્ષાનવું કરિવઉં, એતલા બોલ કરતઉ જીવ બદ્ધ પિ૦ આગઈ અશુભ કર્મ બાધઉ હુઈ તેહુ ઢીલઉં કરઈ, ત્રોડઈ, જિમ દસારનેયા કૃષ્ણ મહારાયિ આપણઉ કીધઉં. કથાઃ એક વાર શ્રી નેમિનાથ દ્વારિકા નગરીઇ સમોસરિયા, તિહાં કૃષ્ણ મહારાય અઢાર સહસ મહાત્માનાં વાંદણાં દીધાં, ગાઢઉ થાકઉ શ્રી નેમિનાથ કન્ડઈ પૂછઈ, ભગવનું, એવડી શ્રમ ત્રિણિસઇસાઠ સંગ્રામ કરતાં ન હૂ. સ્વામી આઈસિ દીધઉં, વાંદણાં દેતાં તઈ ઘણઉં કાજ સાધિઉ, ક્ષાયિક સમ્યકત્વ પામિઈ તીર્થકર નામકર્મ ઊપાજિઉં, અનઈ સંગ્રામ કરતાં સાતમી નરક પૃથ્વી લગઈ જે ઊપાર્જિઉં હુંત તે કર્મ ત્રીજી નરકમૃથ્વી જોગઉ કીધઉં, શ્રી કૃષ્ણ મહારાયિ કહિઉં, તઉ વલી વાંદણાં દિઉં, પરમેશ્વરિ કહિઉ હિત તેહવઉ ભાવ ન આવઇં. ૧૬૫. તથા તિપસ્વી મહાત્માની વસ્ત્રાદિથી પૂજા, વંદન, ગુણસ્તવના, વિનય આદિ જો ગૃહસ્થ કરે તો અગાઉ બાંધેલાં અશુભ કર્મોને ઢીલાં કરે છે જેમ દશાર્ણય કૃષ્ણ મહારાજાએ કર્યું. કથા : એક વાર નેમિનાથ દ્વારિકા ગયા. ત્યાં કૃષ્ણ મહારાજાએ ૧૮00 મહાત્માને વાંદરાં દીધાં. એથી ખૂબ થાક લાગતાં કૃષ્ણ કહ્યું, ભગવનું ૩૬૦ સંગ્રામ કરતાં પણ આવો થાક નહોતો લાગ્યો.” સ્વામીએ આદેશ દીધો, ‘વંદન કરતાં તેં ક્ષાયિક સમ્યકત્વ પામી તીર્થકર નામકર્મ મેળવ્યું છે અને સંગ્રામ કરતાં જે સાતમી નરકનું કર્મ મેળવ્યું હતું તે કર્મ ત્રીજી નરક સુધીનું કર્યું છે. શ્રી કૃષ્ણ કહ્યું, તો વળી વાંદણાં દઉં ?” ભગવાન કહે છે, હવે તેવો ભાવ ન આવે.] ૧ ખ ગ અનઈ કાર્ય ર ક અગઈ. ખ કમ્મ આગઇ. ૩ ખ ઢીલઉં કરઈ' પછી “ઓછઉં કરઈ'. ૪ ખ “આપણઉ... કૃષ્ણ મહારાય નથી. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૧૦૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ અભિગમણ-વંદણ-નમંત્રણ પડિયુચ્છોણ સાહૂણે, ચિરસંચિય પિ કમ્મ. ખણેશ વિરલરણમુવેઈ. ૧૬૬ અભિ૦ સાતમું જાવ, અનઈ વંદણનઉં સ્તુવિવઉં, નમસણ નમસ્કરિવઉ, પડિપુશરીર નિરાબાધતાદિકનઉ પૂછિવઉં, સાધુમહાત્માહૂઈ એતલાં બોલનઈ કરવઈ કરી, ચિરસં. ચિરકાલનઉ સાચિઉં અનેક ભવનઉં ઊપાર્કિંઈ કર્મ ક્ષણમાત્ર માહિ વિરલપણઈ જાઇ, થોડવું થાઈ", ઇસિઉ ભાવ. એવાંહ ભણી સાધક મહાત્માૐ વિનય કરિવઉ. ૧૬૬. વિશેષિ, ગુરુહઈ વિનય કરતઉ ગુરુહૃઇ વૈરાગ્ય ઊપજાવઈ, એ વાત કહઈ છઈ. સાધુની સામે જવું, વંદન, સ્તુતિ, નમસ્કાર, શરીર સ્વાથ્યની પૃચ્છના – આટલી બાબતો કરતાં ચિરકાળનું સંચિત કર્મ ક્ષણમાત્રમાં જાય, ઓછું થાય. કેઈ સુસીલા સુહમાઈ સજ્જણા ગુરુજણસ્સ વિ સુસીસા, વિઉલે જતિ સદ્ધ જહ સીસો ચંડરુદ્દસ્ય. ૧૬૭ કેકેતલાઈ સુશિષ્ય સુશીલ નિર્મલ સ્વભાવ, અનઈ સુહમા સુધર્મ ગાઢા ધર્મવંત, અનઈ, અઈ સજ્જણ, સર્વ જીવહૂઇ અતિ સુહામણા ઇસા શિષ્ય ગુરુજનઈઇ, શ્રદ્ધા સંવેગ વૈરાગ્ય ઊપજાવઈ જવ સીસો, જિમ નવદીક્ષિત શિષ્યિ છે શ્રી ચંડરુદ્ર ગુરુહઈ સંવેગ ઊપજાવિ8. કથાઃ ઉજ્જયની નગરી શ્રી ચંડરુદ્ર ગુરુ પ્રકૃતિઈં ગાઢઉ રીસાલ, ભણી મહાત્મા થિક અલગ એકલઉ જિ બઇસઈ, ઇસિઈ એક વ્યવહારીયાની બેટ નવપરિણીત, તેવડ તેવડે મિત્રે પરિવરિઉ આવી મહાત્મા વાંદઈ, મિત્રે હાસઈ કહિઉં, એહદ્દઇ દીક્ષા દિઉ, મહાત્માએ કહિઉં એ વાત ગુરુ જાણઈ, તેહે ગુરુ દેખાડિયા, ગુરુઈ આવી મિત્રેઈ માં જિ કહિઉં, ગુરે રીસિઈ રાખ આણાવી નવપરિણીતનઈ માથઈ લોચ કીધઉ, દીક્ષા દીધી, મિત્ર વિલખાધ્યાને ઘર ગયામ, નવદીક્ષિત ચેલઉ ગુરઇ કહઈ, ભગવનું, અનેથિર જઈઇ, માહાં સંસારિયાં આવતાં હુસિઇ, રાતિઇ ગુરુહઈ વડાં ભણી ખાંધિ ચડાવી ચાલિઉં, અંધારાં ઊંચાનીચઈ પગિ પડઇ, ગુરુ રીવિયા માથઈ દાડઈ આહણઈ, ૧ક વિરલાસણ. ૨ ખ જાઈ ગ જાવું. ૩ખ ચિર ઘણાકાલનઉં સાચિવવું. ૪ ગ ભવ ઘણાનું. ૫ ગ થાક0. ખ, ગ સર્વસાધુ. ૭ ક સુસીહમાઈ. ૮ ખ સુદ્ધ. ૯ ખ અલગઉ એકલઉ થિી, એકલી જિ વસઈ (‘અલગ એકલી જિબઈસઈને સ્થાને) ૧૦ખ ગુરુ કહુઈ લિજ્જઉં, તે ગુરુ કન્ડઈ ગ્યા “એ વાત... રાખ આણાવીને સ્થાને) ૧૧ ક વિખલખાચ્યા. ૧૨ ખ અનેવિ. ૧૩ ક આહાર્દ ગ આહાણઈ. ૧૦૨ શ્રી સોમસુંદરસૂરિકત Page #150 -------------------------------------------------------------------------- ________________ લોહી નીકલઈ, તે સુશિષ્ય મનમાહિ ચીંતવઈ, એ ગરૂઆ ગુરુકંઈ માહરઈ કીધઈ એવડી કષ્ટ આવિઉં, ઈમ ચીંતવતાં કેવલજ્ઞાન ઊપનઉં, મારગિ પાધરઉ હિંડવા લાગઉ, ગુરે પૂછિઉં, અંધારઈ પાધર કિમ હિંડએ છઈ કઈ અતિશય, હા ભગવનું, કિસિઉ પ્રતિપાતીલ, અપ્રતિપાતીઉ, ભગવનું, અપ્રતિપાતીઉં, પછઈ ગુરુછઇ પશ્ચાત્તાપ લગઈ', ખાંધ થિઉ ઊતરી, ખમાવતાં ગુરુઇ કેવલજ્ઞાન ઊપનઉં, જિમ તણઈ શુશિષ્ય વિનય કીધઉં, તિમ અનેરે શિષ્ય વિનય કરિઉં. ૧૬ ૭. કેતીવાર ઈ કો ગુરુ અભવ્ય હુઈ, તઉ છાંડિવી શિષ્ય, એ વાત કહઈ છઈ. [કેટલાક સુશિષ્યો એવા સુશીલ, નિર્મળ, ધર્મવંત હોય કે ગુરુજનને વૈરાગ્ય ઉપજાવે. જેમ નવદીક્ષિત શિષ્ય ચંડરુદ્ર ગુરુને વૈરાગ્ય ઉપજાવ્યો. કથા : ઉજ્જયિનીમાં ચંડરુદ્ર ગુરુ સ્વભાવે ખૂબ રિસાળ. સાધુથી અલગ એકલા જ બેસે. એક વેપારીના નવપરિણીત પુત્રે મિત્રો સાથે આવીને સાધુને વંદન કર્યા. એક મિત્રે મજાકમાં કહ્યું, ‘આને દીક્ષા આપો.” સાધુ કહે, “એ વાત ગુરુ જાણે.” મિત્રે મજાકમાં કહેલું તે પ્રમાણે ગુરુએ ગુસ્સામાં પેલા યુવાનને માથે લોચ કર્યો ને દીક્ષા આપી. નવદીક્ષિત ચેલાએ પોતાનાં સ્વજનોથી છટકવા ગુરુને બીજે જવા કહ્યું. રાત્રે ગુરુને બાંધે ચડાવી ચેલો ચાલ્યો. અંધારામાં પગ ઊંચાનીચા પડે. રિસાઈને ગુરુએ ચેલાને માથે દાંડાનો પ્રહાર કર્યો. લોહી નીકળ્યું. સુશિષ્ય વિચારે છે ‘આ ગરવા ગુરુને મારે લીધે આવડું કષ્ટ પડ્યું. આ વિચારતાં કેવળજ્ઞાન ઊપજયું. ગુરુએ પૂછ્યું, “અંધારામાં હવે સીધો કેવી રીતે ચાલે છે ? કાંઈ અતિશય ?” શિષ્ય હા ભણી. ગુરુને પશ્ચાત્તાપ થયો. ખાંથી ઊતરી શિષ્યને ખમાવતાં ગુરુને પણ કેવલજ્ઞાન થયું. અંગારજીવવહગો, કોઈ કુગુરુ સુસીસ પરિવારો, સુમિણે જઈહિં દિઢો, કોલો ગયકલહ પરિકિનો. ૧૬૮ અંગાર લિહાલા જીવ ભણી વિણાસિયા, તે કુગુરુ, સુસીસ, રૂડે શિષ્ય પરિવરિઉ સુમિણે સુઉણામહિ યતિએ મહાત્માએ દીઠ૬, કિમ દીઠઉ જિમ કોલો ગય. કોલ સૂઅર હાથીયાને ઉત્તમ કલભલે પરિવરિઉ દીઠઉ ઇમ. કથાઃ શ્રી વિજયસેનસૂરિને શિષ્ય મહાત્માએ, સુઉણામાહિ સૂઅર પંચસઇ કલભલે પરિવરિ દીઠઉં, પ્રભાતિ સુઉણકે ગુરદ્ધઇ કહિઉં, ગુરે તેહનઉ અર્થ કહિઉં, આજ કો એક અભવ્ય ગુરુ શિષ્ય પરિવરિઉ આવિસિ, ઇસિઈ રુદ્રદેવ નામિદં, અભવ્ય આચાર્ય પાંચસઇ, સુશિષ્ય પરિવરિઉ આવિ8, ગુરે તે મહાત્માન ૧ ખ, ગ લાગઉ. ૨ ક ગાયકલય ખ ગઇકલહ ૩ ખ, ગ લિહાલા જિણઈ. ૪ ક સિયા. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૧૦૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ પરીક્ષા દેખાડવાનě કારણિ', માત્રા લેવાની ભૂમિકાં, લીહાલાં લંખાવિયા, મહાત્મા માત્રઉં લેવા ઊઠિયા જેતીવારઇ લીહાલા ચંપાઇ, તેતીવાŪ પશ્ચાત્તાપ સહિત મિચ્છામિ દુક્કડ દિઇં, તિસિઇ, રુદ્રદેવ આચાર્ય ઊઠિઉ માત્રાંનઇ કારણ લીહાલા ચંપાણા કસકસાટ કરÛ, ઘાઇસિઉં કહિઉં અરિહંતના જીવડા મરતેં છઇં. તે વાત સાંભલીનઇ મહાત્માએ ગુરુદેં અભવ્ય જાણિઉ, શ્રી વિજયસેનસૂરિએ તે બાહિર કાઢઉ, પાંચઇસ શિષ્ય તપ કરી દેવલોકિ પહુતા, તિહાં તઉ આવી બસંતપુર દિલીપરાયનાં પાંચસÙ બેટા હૂઆ, એક વાર રાજપુર નગરિક, કનકધ્વજ રાયની બેટીનઇ સ્વયંવરામંડપિ ગયા, તિહાં તે અંગારમર્દકાચાર્યનઉં જીવ ઊંટ થિઉં, ભાર વહતઉ, વાāતઉ દીઠઉ, કરુણા લગઇ પાંચસð રાયના બેટાઙૂઇ જાતિસ્મરણ ઊપનઉં, પાછિલા ભવનઉ અભવ્ય ગુરુ' જાણી મૂંકાવિઉ, તીણઇ વૈરાગ્યð પાંચસઇ દીક્ષા લીધી, થોડઇં કાલિ મોક્ષિ જાસિŪ, એહ જિ વાત કહઇ છઇ. ૧૬૮. [કોલસાને જીવ માની હિંસા કરનાર કુગુરુ સુશિષ્યોથી વીંટળાયેલા હતા તે મુનિઓએ સ્વપ્નમાં ડુક્કરને હાથીનાં બચ્ચાંથી પરિવરેલ રૂપે જોયા. કથા : શ્રી વિજયસેનસૂરિના શિષ્યે સ્વપ્નમાં ડુક્કરને પાંચસો હાથીનાં બચ્ચાંથી વીંટળાયેલો જોયો. સવારે સ્વપ્નની વાત ગુરુને કરતાં ગુરુએ કહ્યું, ‘આજે કોઈ એક અભવ્ય ગુરુ શિષ્યથી વીંટળાયેલા આવશે. એવામાં રુદ્રદેવ નામે અભવ્ય આચાર્ય પાંચસો સુશિષ્યો સાથે આવ્યા. ગુરુએ તે સાધુઓની પરીક્ષા કાજે માત્ર લેવાની જગાએ કોલસા નંખાવ્યા. સાધુ માત્ર લેવા ઊઠ્યા. જેટલી વાર કોલસા ચંપાય તેટલી વાર પશ્ચાત્તાપ સહિત મિચ્છા મિ દુક્કડમ્ દે. તેવામાં રુદ્રદેવ આચાર્ય ઊઠ્યા. કોલસા ચંપાતાં અવાજ થયો. એકદમ કહે “અરિહંતના જીવડા મરે છે.' તે સાંભળીને મહાત્માએ ગુરુને ‘અભવ્ય’ જાણ્યા. શ્રી વિજયસેનસૂરિએ તેમને બહાર કાઢ્યા. પાંચસો શિષ્યો તપ કરી દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવી બસંતપુરમાં દિલીપ રાજાના પાંચસો પુત્રો તરીકે જન્મ્યા. એક વાર બધા કનકધ્વજ રાજાની પુત્રીના સ્વયંવરમંડપમાં ગયા. ત્યાં તે અંગારમર્દકાચાર્યનો જીવ ઊંટ થઈને ભાર વહેતો જોયો. પાંચસો પુત્રોને જાતિસ્મરણ ઊપજ્યું. પાછલા ભવના અભવ્ય ગુરુ જાણી છોડાવ્યા. વૈરાગ્યથી પાંચસોએ દીક્ષા લીધી. થોડા સમયમાં મોક્ષે જશે.] ૧ ખ કાજિ કારણ. ૨ ક લીહાલાં લંખાવિયા’ પછી મહાલાં લંખાવિયાં' પાઠ વધારાનો ૩ ખ કહઇ દિઈં. ૪કે માત્રાનઇ જાણિઉ’ પાઠ નથી. ૫ ખ ગજપુર, ૬ ૭ ગુરુણા. ૧૦૪ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ***** Page #152 -------------------------------------------------------------------------- ________________ સો ઉગ્દભવસમુદે, સયંવરમુવાગએહિં રાઈહિં, કરતોવખરભરિઉં, દિઢો પોરાણસીસેહિં. ૧૬૯ સોહ તે અંગારમર્દકની જીવ ઉગ્ર રૌદ્રસંસારિ માહિ ભમતી સર્વ સ્વયં સ્વયંવરામંડપિ આવિ એ, પાછિલા ભવને શિષ્ય રાએ કર. ઊંટ થિઉં, વકબર. ભારિ ભરિઉ દીઠ6, પોરા જન્માંતરને શિષ્ય. ૧૬૯. કિમ એક આચાર્ય દુષ્ટ પરિણામ હૂઉ, એ વાત કહઈ છઈ. તે અંગારમર્દકનો જીવ રૌદ્રસંસારમાં ભમતો ઊંટ થયેલો ને ભાર વહેતો, સ્વયંવરમંડપમાં આવેલા પાછલા ભવના શિષ્યોએ જોયો.] સંસારર્વચણા ન વિ ગણંતિ, સંસારસૂઅરા જીવા, સુમિણ ગએણ વિ કોઈ, બુર્ઝતી પુષ્કચૂલા વા. ૧૭૦ સંસાર. સંસારમાહિ વિષયસુખિ વાહિયા જીવ જે દેવલોક-મોક્ષાદિકના સુખનઉ વંચીઇ ચૂકવીઇ છઇં, નરકાદિનાં દુઃખ પમાડીઇ છઇં, એહુ સંસાર વંચના જીવ ન ગિણઇં, ન ચતવઇ, કુંઅણ, સંસાર. સંસારરૂપિણી કાદમની ખાડ માહિ સૂયર-ભૂડ-સૂઅરાં સરીખા જે જીવ જિમ, ભૂંડર્યર ખાડ માહિ પડિલે તે કાદમ જિ રૂડઉં માનઇ, બીજી ખંડાદિક વસ્તુ વિરૂઈ માનઈ, તિમ ભારેકર્મી જીવ વિષયસુખઈ જિ રૂડ રૂડઉં માનઈ, મોક્ષસુખની વાંછાઈ ન કરઈ, ઈસિક ભાવ સઘલાઈ જીવ એવા ન હુઇ, કેતલાઈ એડ્વા ન હુઇ તે વાત કહઈ છઈ. સુમિણ, કેતલાઇ હલૂકમ્માં જીવ સુઉણાદનઈ દેખવશું તત્ત્વ ખૂક્ઝઈ પુચૂલા રાણીની પરિ, જાગતાં ધર્મદેશનાનઈ સાંભલિવઈ કહિવ8 કિસિઉં. કથાઃ પુષ્કાપુષ્પ)ભદ્ર નગરિ, પુષ્પકેતુ રાજા, પુષ્પવતી રાણી, તેહનઈ પુષ્પગૂલ અનઈ પુષ્પચૂલા ઇસિરું નામિઠ બેટઉ બેટી યુગલ જાઈઉં, તેહ બિહું હૃઇ પરસ્પરિ મહા મોહ દેખી રાજાઇ૯ બિહુ માહિ પરિણાવિયાં, તે અસમંજસ દેખી, પુષ્પવતી રાણી દિક્ષા લઈ મરી દેવલોકિ પહુતી, માહરા છોરુ એક્વેલું પાપ કરી નરગિ મ જાઉં, એહ ભણી, પુષ્પચૂલા રાણીનઈ સુઉણામાહિ નરગ દેખાડઇ, તે બીહતી પુષ્પચૂલા રાયનઈં કહઇ, રાજા સર્વ દર્શની કન્ડઇ નગર નિરગ] સ્વરૂપ પૂછઈ, તે કહઈ, પુણ સુઉણાસિક મિલઈ નહી, પછઈ54 શ્રી અગ્નિકાપુત્રસૂરિઇ નરગનઉં સ્વરૂપ કહિઉં, “જિસિઉ રાંણી સુણઈ દીઠું છે ૧ ક, ગ વખ. ૨ ક સુણિમિણ. ૩ ક વિષયસ ૪ ખ, ગ સુખતી. પ ક “સઘલાઈ જીવ પાઠ નથી. ૬ ખ “તત્ત્વ' નથી. ક ખ તેહનઈ જાગતાં. ૮ ક “પુષ્પચૂલ અનઈ' નથી. ૯ ગ બાપઇં. ૧૦ખ બિન્દુઈ માહોમાહિ ગ બેટી માહિમાહિ ૧૧ ક “જિસિહં રાણી...તેહઈ પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૧૦૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ તિસઉ જિ મિલિઉં, વલી દેવતાં રાણીનઇ સુંઇણા માહિ દેવલોક દેખાડિયાં, તેહઇ અનેરા દર્શની કહીનાં કહિયાં મિલિયાં નહીં, શ્રી અગ્નિકાપુત્રસૂરિનાં કહિયાં મિલિયાં, વૈરાગ્ય ઊપનઈં પુષ્પચૂલા રાણી દીક્ષા લીધી, રાયના કદાગ્રહ લગઇ આવાસિ` જિ રહી દીક્ષા પાલઇ, ઇસિ શ્રી અગ્નિકાપુત્ર સૂરિ જંઘાબલ પરિક્ષીણ ભણી તીણě જિ નગરિ રહિયા, બીજા મહાત્મા વિહાર કરાવિયા, ગુરુ વિહરીઇ ન સકઇં, પુષ્પચૂલા મહાસતી સૂઝતઉ આહાર આણી'દિઇ, એક વાર, વરસતઇ મેઘિ પાણીભાત લેઈ આવી, ગુરે કહિઉં, તું કિમ આવી ?” ‘ભગવન્, અચિત્ત પાણી માહિઇં આવી.' ગુરે કહિઉં એ વાત કિમ જાણી, તીણě કહિઉં તુમ્હારા પ્રસાદ લગઇ, મૂંહě કેવલજ્ઞાન ઊપનઉ, તીણě કરી અચિત્ત પાણી જાણિઉં, પછઇ ગુરે પૂછિઉં, મૂહહૂઇ કેવલજ્ઞાન કિમક્ષ હુઇ સિઇ ? તીણઇ મહાસતી કહિઉં ગંગા મહાનદી ઊતરાતા હુસિઇ, તે જાણી ગુરુ ગંગા નદી જઈ બેડીઇ ચડિયા, એક વઇરી દેવતા, જીણě પાસÙ ગુરુ બઇસÙ તીણð પાસð બેડી બોલઇ, જઉં ગુરુ વિચાલઇ બઇઠા, તઉ બેડી સઘલીઇ બૂડવા લાગી, અનાર્ય લોકે ગુરુ પાણી માહિ લાંખિયા, દેવતાં હેઠલિ ત્રિશૂલ ધિરઉ, ગુરુનઇ મિન દયા, માહરા સયરનઈં ખારě લોહી કરી, આહા પાણીના જીવ વિણસŪ છÛ, ઇસિઉં ચીંતવતાં કેવલજ્ઞાન ઊપનઉં, મોક્ષિ પહુતા, એહ જિ વાત કહઇ છઇ. ૧૭૦, સંસારમાં વિષયસુખથી તણાયેલા જીવ દેવલોક-મોક્ષાદિના સુખથી વંચિત રહે છે. અને નરકાદિનાં દુઃખ પામે છે. જીવો આવી સંસારવંચના ગણનામાં લેતા નથી. કાદવની ખાડમાં પડેલા સૂવર-ભૂંડ સરખા જીવો જેમ કાદવને જ રૂડો માને અને બીજી વસ્તુને વરવી માને તેમ સંસાર રૂપી કાદવમાં પડેલા ભારેકર્મી જીવો વિષયસુખને જ રૂડું માને. મોક્ષસુખની ઇચ્છા પણ ન કરે. જ્યારે કેટલાય હળુકર્મી જીવો સ્વપ્નમાં જોયે પણ પુષ્પચૂલા રાણીની જેમ તત્ત્વજ્ઞાન પામે. તો જાગ્રત રહીને ધર્મદેશના સાંભળવી એ માટે તો કહેવું જ શું ? કથા : પુષ્પભદ્ર નગરીમાં પુકેતુ રાજા અને પુષ્પવતી રાણી. તેને પુષ્પસૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર-પુત્રીનું જોડકું જન્મ્યું. તે બંનેનો પરસ્પર ગાઢ પ્રેમ જોઈ રાજાએ બંનેને પરણાવ્યાં. તે અયોગ્ય લાગતાં પુષ્પવતી રાણી દીક્ષા લઈ, મરીને દેવલોકે ગઈ. પોતાનાં બાળકો આવું પાપ કરી નરકે ન જાય એ માટે પુષ્પચૂલાને સ્વપ્નમાં તે નરક દેખાડે છે. પુષ્પચૂલા રાજાને કહે છે. ૧ ખ રાયનઇ આવાસિ. ગ રાયના આવાસમાહિ. ૨ ૨ નિરતીચાર દીક્ષા ૩ ખ હીણા. ૪ ખ વિહરી ગ. પાણી. ૫ ખ કહીð ઊપજિસ્યð. ૬ ખ બઇઠા હુઈં. ૭ ગ દયા લગઈં. ૮ ખ મીઠા પાણીના. ૧૦૬ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #154 -------------------------------------------------------------------------- ________________ અનિકાપુત્રસૂરિએ જે નરકનું સ્વરૂપ કહ્યું તે સ્વપ્ન સાથે મળતું આવ્યું. વળી દેવતાએ પુષ્પચૂલાને દેવલોકનું સ્વરૂપ દેખાડ્યું તે પણ અનિકાપુત્રસૂરિએ કહ્યું તેને મળતું આવ્યું. આથી વૈરાગ્ય ઊપજતાં પુષ્પચૂલાએ દીક્ષા લીધી. રાજાના હઠાગ્રહથી તે આવાસમાં રહીને દીક્ષા પાળે છે. શ્રી અનિકાપુત્રસૂરિને જંઘાબલની ક્ષીણતા હોવાથી તે વિહાર કરવા અશક્ત હતા. પુષ્પચૂલા એમને શુદ્ધ આહાર લાવી દે છે. એક વાર વરસાદમાં પુષ્પચૂલા આહાર લાવી. ગુરુએ કહ્યું તું કેવી રીતે આવી ?” પુષ્પચૂલા કહે ભગવન, અચિત્ત પાણીમાં આવી.” એને કેવળજ્ઞાન થયું હોવાથી એ અચિત્ત પાણી જાણી શકી. ગુરુએ પૂછયું મને કેવળજ્ઞાન કેવી રીતે થશે ?” મહાસતીએ કહ્યું “ગંગા નદી ઊતરતાં થશે.” તે જાણી ગુરુ ગંગાનદીએ જઈ બેડીએ ચડ્યા. એક વેરી દેવતા જે બાજુ ગુરુ બેસે તે બાજુ બેડીને ડુબાડે. ગુરુ વચ્ચોવચ બેઠા ત્યારે બેડી આખીયે ડૂબવા લાગી. અનાર્ય લોકોએ ગુરુને પાણીમાં નાખ્યા. દેવતાએ નીચેથી ત્રિશુળ ધર્યું. ગુરુને દયા આવી કે મારા ખારા લોહીથી પાણીના જીવો નાશ પામશે. આમ ચિંતવતાં ગુરુને કેવળજ્ઞાન ઊપર્યું. મોક્ષે ગયા.] જો અવિકલ તd સંજમં ચ", સાત્ કરિજજ પછાવિ, અનિયસુઅ વ સો નિયગ-મઢમચિરણ સાહેઇ. ૧૭૧ જો અ. જિ કો જીવ અવિકલ સંપૂર્ણ તપ બાહ્યાભ્યતર, અનઈ સંયમ સર્વ જીવની રક્ષા, સાહૂ સાધુ મહાત્મા પચ્છઇઈ છેહલિઈ કાલિ મરણનઈ અવસરિ કરઈ, તે આપણ કાજ મોક્ષ, અચિરે થોડા કાલ માહિ સાધઈ, જિમ શ્રી અગ્નિકાપુત્રસૂરિઇ સાધિઉં. ૧૭૧. કો કહિસિ એ તપ-સંયમ દુઃખી એ જિ કરી સકીઇ, સુખી એ કરી ન સકીઇ, એ વાત એકાંત નથી, એ વાત કહઈ છઈ. જે કોઈ જીવ બાહ્યાભ્યતર સંપૂર્ણ તપ કરે અને સર્વ જીવની રક્ષા કરે, સાધુ મહાત્મા આ છેલ્લે મરણ-અવસરે કરે તે થોડા કાળમાં મોક્ષ સાઈ; શ્રી અનિકાપુત્રસૂરિની જેમ... સુવિઓ ન ચયઈ ભોએ, ચયાં જહા દુખિ િરિ અલિયામિ, ચિકણકમ્મોલિત્તો, ન ઈમો ન ઈમો પરિશ્ચયઈ. ૧૭૨ સુહિ. જિ કોઈ સિવું કહઈ, સુખીલ જીવ ભોગસુખ છાંડી ન સકો, જિમ દુઃખિક છાંડઈ, તિમ એ વાત અલીક, કૂડી કાંઈ, ચિક્કણ35ચિકણા નિવડ ૧ક સંજમંત. ૨ ખ પુછાવિ. ૩ ખ સોહેઈ. ૪ ખ સંગમ. ૫ ખ સમર્થ ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૧૦૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણીયાદિ કર્મ તેહે આલિત્તી વ્યાપિઉ હૂંતક, ન ઈમો. ન દુઃખીલ, અનઈ ન સુખીલ, એકઊ ભોગસુખ ન છાંડઈ, હલૂકમપણકંઇ જિ ઈહાં કારણ, જે ભોગસુખ છાંડી તપસંયમ સમાચરઇ. ૧૭૨. એહ જિ વાત ઊપરિ દૃષ્યત કહઈ છઈ. નિ દુઃખી કે ન સુખી – બેમાંથી એકેય જીવ ભોગસુખ છોડી ન શકે, જો જ્ઞાનાવરણીયાદિ કર્મો તેને વ્યાપેલાં હોય તો. હળુકર્મીપણું જ ખરું કારણ છે જેને લઈને તપસંયમ આચરી શકાય.. જહ ચયાઈ ચક્લી , પવિત્થરે તત્તિય મુહુરેણ, ન ચયાં તહા અહનો, દુબુદ્ધી ખપ્પરે દમઉ. ૧૭૩ જહ. જિમ ચક્રવર્તિ, પવિત્વએવડઉ પરિગ્રહ રાજ્યરિદ્ધિ રૂપ મુહૂર્ત ક્ષણ માહિ વૈરાગ્ય ઊપનઈ મૂકઈ, ન ચય તિમ દ્રમક ભીખારી અધન્ય અભાગિઉ, દુર્બુદ્ધિ કુબુદ્ધિની ધણી આપણÉ ભીખ માગવાનઉ ખાપરઉંઈ છાંડી ન સકઈ, તેહઈ છાંડતઉ ઘણી વિમાસણ કરઈ ૧૭૩. જેતીયવારઈ કર્મવિવર દિઈ, તેતીવારઈં જીવહૂઇ સયર છાંડતાં વાર ન લાગઇ, એ વાત કહઈ છઇ. જેમ ચક્રવર્તીએ રાજ્યરિદ્ધિ ક્ષણમાત્રમાં છોડી, તેમ ક્રમક ભિખારી પોતાનું ભીખનું ખાપરું પણ છોડી ન શકે. તે છોડતાં ઘણી વિમાસણ કરે.] દેહો પિપીલિઆહિં ચિલાઈપુરસ્સ ચાલિણિ cવ કહે, તાઓ વિ મણપઉસો, ન ચાલિઓ તેણ તાણુવરિ. ૧૭૪ દેહો, ચિલાતીપુત્ર મહાત્માની દેહ સયર પિપીલિકા કીડીએ ખાતીએ ચાલિણી સરીખઉ કીધઉ, તઊ તેહદ્દઇ, તાણ, થોડઉઈ, તેહ કીડી ઊપરિ મનનઉઝ દ્વેષ ન ચાલિઉ ન ઊપનઉ. ૧૭૪. [ચિલાતીપુત્રનો દેહ કીડીઓએ ખાઈને ચાળણી સરખો કર્યો તોપણ તેમને થોડો પણ તે કીડી પર મનનો દ્વેષ ન થયો.] પાણચ્ચએ વિ પાd પિવીલિઆએ વિ જે ન ઇચ્છતિ, તે કહ જઈ અપાવા, પાવાઈ કરેતિ અનસ. ૧૭૫ પાણ. જે મહાત્મા પ્રાણ જાતેએ કીડીઇ" ઊપરિ પાપ-દ્વેષ વિરૂઉં કરિવ૬ ન વાંછઠે, બીજા મનુષ્યાદિક જીવ ઊપરિ કહિવ૬ કિસિ તે કહ, તે જ યતી નથી. ૪ ખ “મનનઉ નથી. ૧ ગ “ન' નથી ૨ ખ બુદ્ધિ દુર્બુદ્ધિ... ૩ ખ ખાતી ૫ ક કદઈ. ૬ ખ પિપીલિકાકીડી, ૭ કે નચ્છા. ૧૦૮ શ્રી સોમસુંદરસૂરિકત Page #156 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા અપાપા, પાપરહિત હૂંતા અનેરાહૂઇં કિમ વિરૂઉં કરિસિÛ, સર્વથા ન કરð, ઇસિä ભાવ. ૧૭૫. કો ઇસિઉં જાણિસ નિ નિરપરાધ જીવ જીવ ઊપરિ વિરુઉં' ન કરઇ, સાપરાધ જીવ ઊપર દ્વેષ કિસિઇ, તે આશ્રી કહઈ છઇ, [જે મહાત્મા પ્રાણાંતે પણ કીડી પર દ્વેષ ઇચ્છતા નથી તો બીજા મનુષ્યાદિ જીવ ઉપર તો કહેવું જ શું ? તે સાધુ પાપરહિત બનતાં બીજાઓને કેમ વિપરીત કરે ] જિગ઼પહઅપંડિયાણં, પાણહારૂં પિ પહરમાાર્ગ, ન કરંતિ ય પાવાઇ, પાવસ્ડ ફ્લૂ વિયાર્ણતા. ૧૭૬ જિગ્ન૰ જે વીતરાગના માર્ગના અજાણ અધમ અનઇ એવા થિકા મહાત્માનાં પ્રાણ લિě છઇં, અનઇ ખડ્ગાદિકના પ્રહાર દિર્દી છઇં, ન કરું તેહä સાપરાધ ઊપર મહાત્મા પાપ ન કરઇ, વિરૂઉં ન ચીંતવઇ, વિશેષ કરુણાઇ જિ ચીંતવઇ, એ બાપડા અમ્હારð કીધઇં, પાપ બાંધઇ છઇં ઇસી પર કાંઇં, પાવસ૰ પાપ વિરુઆ કીધાનઉં નકાદિક^ લ જાણતા હુંતા. વ્યવહારિě પાપન ફ્લ કહઇ છઇ. ૧૭૬. [જે વીતરાગમાર્ગના અજાણ, અધમ હોઈને મહાત્માના પ્રાણ લે છે અને ખગાદિના પ્રહાર કરે છે તેના ઉપર પણ મહાત્મા વિપરીત ચિંતવતા નથી. કરુણા જ ચિંતવે છે કે “આ બિચારા, અમારા નિમિત્તે પાપ બાંધે છે.'] વર્ષમારણ અભખાણ દાણપરધણવિલોવાઈશું, સવ્વજહનો ઉદઓ દસગુણિઓ ઇક્કસ કયાર્યું. ૧૭૭ વર્ષ વધ જીવહૂ કૂટિવઉં મારણ પ્રાણ નીગમિઉં, અભ્યાખ્યાન, આલ ન દેવઉં, પરધન૰ અદત્ત પરાઈ લક્ષ્મીનઉં ચોરિવઉં સર્વથા નથી કહિઉં લેવઉ, આદિ લગઇ, મર્મભાષણાદિક જાણિતઉં, સવ્વ એતલાં સવિહઉં પાપનઉં સર્વથા જઘન્ય સર્વાં થોડાઉઇ, ઉદય દસગુણઉ હુઇ એકઇ વાર કીધાનઉ, એકવારઇ જીવહુઇ મારઇ તઉ, આવિતઇ ભવિ તે દસ વાર મારીઇ, એક વાર પરÇઇ આલ દિઇ' તઉ, આવતઇ વિ દસ વાર આલ પામઇં, એક વાર પરાઈ લક્ષ્મી લિઇ તઉ દસ વાર લક્ષ્મી જાઇ, ઇત્યાદિ જાણિવઉં, એ વ્યવહારિઇ જઘન્ય ફ્લ ૧ખ જાણિસિઇ ગ જાણસિ (જાણિસ નિને બદલે) ૨ ખ જીવ ઉપરિ’ પછી વિરુઉં ન કરઇ, સાપરાધ જીવ ઉપર' પાઠ નથી. ૩ ખ ‘ચોરિવઉં” પછી આદિ મારઇતઉ આવતઇ ભવિ દસ વાર મારિઇ’, પાઠ (‘સર્વથા નથી કહિઉં લેવઉં, આદિ લગઇ’ને બદલે) ૪ ગ કરવઉં (‘કહિઉં લેવઉં)ને બદલે. ૫ ગ દીઇ. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૧૦૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ કહિઉં. ૧૭૭. [કોઈ જીવને તાડન, હત્યા, આળ, ચોરી – આ બધાં થોડા પાપનો ઉદય દસ ગણો થાય. એક વાર પાપ કર્યાનું ફળ આવતે ભવે દસ ગણું થઈને મળે. તિવયરે ઉપસે, સવગુણિઓ સસ્સકોડિગુણો, કોડાકોડિગુણો વા, હુવિવાગો બહુતરો વા. ૧૭૮ તિવ. જઉં વધાદિ કરતાં તીવ્રતર ગાઢ ઉત્કૃષ્ટઉદ્વેષ હુઇ. અનઈ ઘણઉ કાલ રહઈ, ત તેહનઉ વિપાક લ કેતીવારઈ સવગુણઉં હુઈ, એક વારનઉં કીધઉં સવાર ઉદઈ આવઈ, કેતી વારઈ સહસ લાખ ગુણઉં હુઈ, કેતીવાર છે કોડિગુણ હુઈ. કેતીવારઈ કોડાકોડિ ગુણઉં હુઈ, કોડિકોડિ ગુણી કોડકોડિ કહીઈ, હજજ કેતીવારઈ ઉત્કટ દ્વેષ લગઈ કોડ કોડિ ઊપહિરઉ ઘણઉઈ વિપાક હુઈ, જેતલઈ માનિ તીવ્ર તીવ્રતર દ્વેષ લગઈ કર્ખનઉં બંધ હુઇ, તેતલઈ માનિ તેહનલ વિપાક ઉદયઈ હુઈ, ઇસિઉ જાણી તિમ કરિવઉં. જિમ પાપબંધઈ જિ ન હુઇ. ૧૭૮. કો એક આપણઈ મનિ ડાહઉ ભણી માનતઉ, ઇસિઉં કહઈ, જેહઈ જહીઇ કર્મક્ષય હણહાર છઈ, તીહીઇ જિ હુઇસિ. એવડી ખપ કીધી ઇસિ૬ કાજ છઈ, તેહઈ શિક્ષા કહઈ છ૮, વિધ આદિ કરતાં ખૂબ જે દ્વેષ થાય અને જો તે ઘણો કાળ રહે તો તેનું ફળ ક્યારેક સો ગણું, સહસગણું, કરોડગણું ને ક્યારેક કોડાકોડિ પણ થાય. જે પ્રમાણમાં તીવ્રÀષનો કર્મબંધ તે પ્રમાણમાં તેનો ઉદય.. કે ઈન્જ કરિતિ આલંબણે ઇમે તિહુયણસ્સ અચ્છેરે, જહ નિયમા ખવિયેગી, મરુદેવી ભગવઈ સિદ્ધા. ૧૭૯ કે ઇન્જકેતલાઈ અજાણ કરઈ સિઉ આલંબન લિઈ તિહુ જે ત્રિભુવન માહિ આશ્ચર્યભૂત, કિસિવું આલંબન લિઇ, જહ. જિમ શ્રી આદિનાથની માતા મરુદેવસ્વામિની49 ભગવતી નિયમા નિયમનપસંયમ તેહ કરી તીણઇં, આપણઉં સયર કા ક્ષિપિઉં કલેસિવું નહીં, તઊ તે સિદ્ધા મોક્ષિ પહતી, તિમ અપ્ટઊ તપસંયમ કીધા પાખઈ મોક્ષિ જાસિઉં, એ આલંબન ન લેવઉં, જગમાહિ એ અચ્છેરાભૂત કહીઈ. ૧૭૯. એહ જિ વાત ઊપરિ દૃષ્યત કહઈ છઈ. ૧ ક ઈવાગો. ૨ ખ ગાઢઉં ઉત્કૃષ્ટ. ૩ ખ હુઈ (ઉદય આવઈ ને બદલે) ૪ખ ઊપરિહિરઉં. ૫ ક તીવ્રતીવ્ર ખ તીવ્રતર. ૬ ખ ઈતિઉં. ૧૧૦ શ્રી સોમસુંદરસૂરિકત Page #158 -------------------------------------------------------------------------- ________________ કેટલાક ત્રિભુવનમાં અદ્દભુતનું આલંબન લે છે. જેમ કે શ્રી આદિનાથની માતા મરુદેવાએ નિયમનપસંયમથી પોતાના દેહને કષ્ટ આપ્યું નહીં તોપણ સીધાં મોક્ષે ગયાં. તેમ અમે પણ તપસંયમ વિના મોક્ષે જઈશું એવું આલંબન ન લેવું. જગતમાં આવી ઘટના આશ્ચર્યભૂત ગણાય.] કિં પિ કહિ પિ ક્યાઈ એગે લહેહિ કે વિ નિભેહિ પઅબુલાભા, હર્નતિ અચ્છરયભૂયા. ૧૮૦ કિં પિ૨ કાંઈ વૃષભાદિક વસ્તુ દેખીનઈ કહિં પિ૦ કુણઈ એકિ ક્ષેત્રિ કયાઈ. કુણઈ એકિ કાલિ, એકે કોએક કરકંડુ પ્રમુખ કોઈ કર્મનઈ ક્ષયિષયોપશમિ કરી, કહિં. જરા જીર્ણત્વાદિક વસ્તુ વિમાસતાં હુંતા પ્રત્યેકબુદ્ધ હૂઆ, ઇલિઆ પ્રત્યેકબુદ્ધપણાના લાભ એ જગ માહિ આશ્ચર્યભૂત, તેહનઈં આલંબનિઈં જે તપસંયમઈ વિષય પ્રમાદ કરઈ, અનઈ અને રાહુઈ ઉપદિસઈ, તે આપણપઈ સંસાર માહિ પડઇ, અનઈ અને રાહૂ પાડઈ. અત્રગાથા કરઠંડુ કલિંગેસું, પંચાલેસુ અ દુમુહો, નમીરાવા વિદેહેસું, ગંધારેસુ ય નગ્નઈ. ૧ વસભે અ ઇંદકેઊ વલએ અંબેય પુફિએબોહી કરકંડુડમ્મુહસ્સા, નમિસ્ટ ગંધાર રત્નોયા. ૨ કો એક ઇસિલું ચીંતવિસિઈ જિમ પ્રત્યેકબુદ્ધહૂઈ આપહણી પ્રતિબોધ હૂઉં, તિમ અહઈશું હુસિઇ, ઉદ્યમ કીધઇ સિઉ કાજ છઈ, તેહહંઇ કહઈ છઇ. ૧૮૦. [કરકંડુ જેવા કર્મના ક્ષયોપશમે કરી જીર્ણત્વાદિક વસ્તુ વિશે વિચારતાં પ્રત્યેકબુદ્ધ થયા. આ પ્રત્યેકબુદ્ધપણાની પ્રાપ્તિ એ જગતમાં આશ્ચર્યકારી ઘટના. એનું આલંબન લઈને તપસંયમના વિષયમાં પ્રમાદ કરે અને બીજાને ઉપાસે તે આપમેળે સંસારમાં પડે અને બીજાને પાડે.) નિહિ સંપત્તમહનો, પિત્થિતો જહ જણો નિરુત્તપ્યો, ઈહ નાસઈ તહ પૉયબુદ્ધલથ્યિ પડિòતો. ૧૮૧ નિહિ. જિ કોએક અધન્ય અભાગીઉ રત્નસુવર્ણ ભરિઉં નિધાન લાધઉં, વાંછતી હૂંતઉ, નિરુત્તપ્યો નિરુદ્યમો હુઈ, નિધાન લેવાનઉ બલિ વિધાનાદિક ઉપાય ઉપક્રમ ન કરશું તે, ઈહ૦ ઈહલોક માહિ નિરુદ્યમી નિધાન નીગમાં, લાધઉંઈ ન પામઈ લોકે પુણ હસીઇ તિમ એહૂ મૂરખ, મનુષ્યભવાદિક ૧ ખ કહાઈ. ૨ક નિભઈ ખ નિલેએહિં ૩ખ પ્રત્યેકબુદ્ધ હૂઆ, ઇસિઆ પાઠ નથી. ૪ ખ ઉપદેશ દિઇ. ૫ ખ તે..અનઈ પાઠ નથી. ૬ કથા. ૭ ખ અહમૂહો ગ અડુ...હો. ૮ક અધન્યભાગીઉં. ૯ ગ મનુષ્ય. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૧૧૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ સર્વધર્મસામગ્રી પામીઈનઈ પત્તેય પ્રત્યેકબુદ્ધ કરઠંડુ પ્રમુખ તેહની બોધિલક્ષ્મી પડિછંતો, વાંછતઉ તપસંયમક્રિયા અણકરતઉ મોક્ષરૂપીઉં નિધાન નીગમાં, એહ ભણી. એ આલંબન લેઈ પ્રમાદ ન કરવી. ૧૮૧. એ પાપીઆં રાગાદિકની વીસાસ નહી એહ ભણી સદૈવ સાવધાનપણ રવિવઉં, મરણકાલ લગઈ, એ વાત ઊપરિ દગંત કહઈ74 છઈ, [કોઈ અભાગીને રત્નસુવર્ણથી ભરેલો ભંડાર સાંપડે, એની ઈચ્છા રાખવા છતાં એ ભંડાર લેવાનો ઉપાય ન કરે તે આ જગતમાં પાત્ર ગુમાવે. મળેલું. પણ ન પામે. લોક હાંસી ઉડાવે. તેમ મનુષ્યભવ જેવી સર્વધર્મસામગ્રી પામીને, પ્રત્યેકબુદ્ધ કરકંડુ જેવી બોધિલક્ષ્મી ઈચ્છતો તપસંયમકિયા નહીં કરવાને કારણે મોક્ષરૂપી ભંડાર ગુમાવે. માટે કોઈનું આલંબન લઈ પ્રમાદ ન કરવો.] સોફણ ગઈ સુકુમાલિયાએ, તહ સસગભસગભણીએ, તાવ ન વીસમિય, સેઅઢી ધર્મિઓ જાવ. ૧૮૨ સોઊણ, સુકુમાલિકા મહાસતી, સસગ ભસગ બિહું મહાત્માની બહિન, તેહની તિસગતિ અવસ્થા સાંભલીનઈ, ધર્મવંતિ મહાત્માં, તાવ, એ રાગાદિકનઉં તાં વીસાસ ન કરિવઉ, સેયટ્ટી જા લગઈ એ ધર્મવંત શ્વેતા0િ, ધઉલાં હાડરૂપ ન થાઈ, જ લગઈ મરતું નહીં, સયરનાં હાડ જૂજૂ ન થાઈ, તાં લગઇ રાગાદિક થઉ બીહવઉ જિ. કથાઃ વસંતપુરિ સહઅયોધી રાયના બેટા બિઇ, સસગ ભસગઈ નામિઈં તેણે દીક્ષા લીધી, ગીતાર્થ હૂઆ, તેહે આપણી બહિન સુકુમાલિકા, અપાર રૂપવંત દીક્ષા લિવરાવી, તેહના રૂપ જોવા અનેક તરુણા પુરુષ આવઈ, બીજી મહાસતી રાખી ન સકઇં, તે બિહિ ભાઈ રાખઇં, એક બારણઈ રહઈ, એક ભિક્ષા લઈ આવઈ ઈસી પરિ, ભાઈનઈ એવડઉ ક્લેશ દેખી વૈરાગ્ય લગઇ સુકુમાલિકા અણસણ લીધઉં, એક વાર ક્ષીણ સયર ભણી ગાઢી મૂચ્છ આવી. ભાઈએ બિહુ મહાત્માએ મુઈ જાણીનઈ વન માહિ પરિઢવી, તિસિઈ સાર્થ સહિત એક સાર્થવાહ તિહાં આવી ઊતરિઉ, મહાસતી*હુઈ, વનને ટાઢે વાયુએ કરી મૂચ્છ વલી. સાર્થવાહિઇ સ્ત્રીરત્ન ભણી લીધી, આપણી કલત્ર કીધી, આપણઈ નગરિ લેઈ ગિલ, કેતલઈ એકિઈ કાલિ, સસગ ભસગ બેઈ મહાત્મા ફિરતા તેહ સાર્થવાહન ઘરિ વિહરવા આવ્યા. તે સ્ત્રી મહાત્માને પગિ પડી મહાત્મા વાંદિયાં, ઉલખી તેહે મહાત્માએ, સાર્થવાહ બૂઝાવીનઈ ટૂંકાવીનઈ વલી દીક્ષા લિવરાવી, ૧ ક અકરતઉ. ૨ ગ સૂતાં. ૩ ખ રાયનાં ઘરિ. ૪ ખ ગ ઇસિઈ નામિઇ. ૫ ખ “સાર્થ સહિત નથી. ૬ ખ મહાસતીનઈ (મહાસતીઈ, વનને'ને બદલે.) ૭ ગ “આપણી' નથી. ૧૧૨ શ્રી સોમસુંદરસૂરિકત Page #160 -------------------------------------------------------------------------- ________________ તપ કરી દેવલોકિ પહુતી. ૧૮૨. એ આત્મા દમતાં ગાઢઉ દોહિલઉ છછે, એ વાત વલી કહઈ છઈ. સુકુમાલિકા મહાસતી તે સસગ-ભગ બંને મહાત્માની બહેન. એની તિસગતિ અવસ્થા સાંભળીને ધર્મવંત મહાત્માએ એ રાગાદિકનો વિશ્વાસ ન કરવો.જ્યાં લગી ધર્મવંત મરે નહીં, શરીરનાં હાડકાં છૂટાં ન પડે ત્યાં લગી રાગાદિકથી ડરવું. કથા : સહયોધી રાજાના બે પુત્ર સસગ-ભસગ. તેમણે દીક્ષા લીધી. એમણે પોતાની રૂપવતી બહેને સુકુમાલિકાને દીક્ષા લેવડાવી. તેનું રૂપ જોવા અનેક પુરષો આવે. બીજી મહાસતી એને રાખી ન શકતાં આ બંને ભાઈ એને રાખે. એક બારણે રહે ને બીજો ભિક્ષા લઈ આવે. ભાઈઓનું આટલું કષ્ટ જોઈ સુકુમાલિકાએ અનશન લીધું. શરીર ક્ષીણ થવાને કારણે એક વાર એને મૂચ્છ આવી. બંને ભાઈઓએ એને મરેલી જાણી વનમાં ફેંકી દીધી. એટલામાં એક સાર્થવાહ ત્યાં આવ્યો. મહાસતીને વનના ઠંડા પવનને લઈને મૂર્છા વળી. સાર્થવાહે આ સ્ત્રીરત્નને પોતાની પત્ની બનાવી. તે પોતાને નગર લઈ ગયો. કેટલેક સમયે, સસગ ભસગ બે સાધુ ફરતાફરતા તે સાર્થવાહને ઘેર વહોરવા ગયા. તે સ્ત્રી મહાત્માને પગે પડી. સાધુઓએ તેને ઓળખી. તેમણે સાર્થવાહને બોધ પમાડી સુકુમાલિકાને છોડાવીને વડી દીક્ષા લેવડાવી. તપ કરી તે દેવલોકે પહોંચી. ખર-કરહતુર વસહા, માગદા વિ નામ દમ્મતિ, ઈષે નવરિ ન દમ્બઈ, નિરંકુસો અપ્પણો અપા. ૧૮૩ ખરકર, રસભ કરભ ઊંટ, અરય ઘોડલ, અનઈ વૃષભ બલીવર્ક, મત્તગઇમદોન્મત્ત હાથીઆ, એ સઘલાઈ દમતાં વસિ કરતાં સોહિલ, ઈક્કો પુણ એક આપણ આત્મા નિરંકુસો, તપસંયમરૂપ અંકુશ રહિત હુંતઉ તે દમતાં દોહિલઉં. ૧૮૩. તેહ ભણી ઇસિઉ ચીંતવિવઉં. ગધેડો, ઊંટ, ઘોડો, બળદ, હાથી એ સર્વ વશ કરવાં સહેલાં, પણ પોતાના તપસંયમરૂપી અંકુશથી રહિત આત્માને દમવો મુશ્કેલ.] વરિ મે અખા દેતોng સંયમેણ તણ ય, મા હું પરેહિ દમ્મતો બંધPહિં વહેહિ . ૧૮૪ ન દમ પાઠ નથી ૧ ખ “એ વાત...કઈ નથી. ૨ ક દસમ્મતિ. ૩ ખ “તપસંયમરૂપ ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) ૧૧૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ વિર આપણઉં આત્મા સંયમિઇ, અનઇ પિર્ધી કરી આપહણી મિઉ રૂડઉ, જઉ કિમઇ આપણઉ આત્મા ન દમઇ, તપસંયમ ન કરઇ, તઉ ૫૨લોકિ, મા હં૰ તિર્યંચાદિકની ગતિઇં ગિઉ હુંતઉ અનેરા લોકે, તાજણા પિરાણા અંકુશલકુટાદિક કરી અવશ્ય દમીઇ એ વાત ઇમર હુઇ, એહ ભણી આપણઉ આત્મા મિઉં. ૧૮૪. વલી એહ વાત કહઇ છઇ. [સંયમ તપથી આત્માને સ્વયં દમવો રૂડો. જો આત્મા ન દમાય, તપસંયમ ન થાય તો પરલોકે તિર્યંચાદિ ગતિમાં ગયેલા આત્માને અન્ય લોકો અંકુશ-લાકડી આદિથી અવશ્ય દમશે.] અપ્પા ચેવ મેયળો, અપ્પા હુ ખલુ દુદ્દો, અપ્પા દંતો સુઈ હોઇ, અસ્સુિં લોએ પરત્વ ય. ૧૮૫ અપ્પા આપણઉ આત્માઇ જિ દમિવઉં, હું નિશ્ચિઇ અપ્પા એ આત્માઇ જિ દમતાં દોહિલઉ, અપ્પા આપણઉ આત્મા મિઉ હુંતઉ સુખહેતુ હુઇ, અસ્મિ૰ આણઇં ભવિ અનઇ પરલોકેએ. ૧૮૫. - ઉચ્છંખલ હુંતઉ આત્મા અનર્થહેતુ હુઇ, એ વાત કહઇ છઇ. પોતાના આત્માને દમવો જ દોહ્યલો છે. પણ એ દમતાં સુખહેતુ થાય. આ ભવ ને પરભવોમાં ઉચ્છંખલ આત્મા અનર્થનો હેતુ બને.] નિસ્યંદોસસહગઉ, જીવો અવિરહિયમસુહપરિણામા, નવરું દિને પસપસરે તો દેઇ પમાય મિય રેસુ ૧૮૬ નિચ્ચ એ જીવ નિત્ય સદૈવ રાગાદિક દોષે કરી સહિતઇ જિ છઇ, અવિ અનઇ નિરંતર, અશુભ વિરૂઆ જિ પરિણામવંત છઇ, નવ૰ જઉ એ આત્મા હૂě પ્રસર દીજઇ, મોકલઉ જિ મૂંકિઇ, તો દેઇ. તઉ મઉડઇં મઉડઇ અંતર', ગાઢા વિરૂમાં લોક વિરુદ્ધ, અનઇ, આગમ વિરુદ્ધ કુકર્તવ્યઇનઇ' વિષઇ પ્રમાદ દિઇ પ્રવર્ત્તઇ, પ્રમાદીઉ જીવ ઇહ લોકિઇ મહત્ત્વની હાનિ પામઇ, એ વાત કહઇ છઇ. ૧૮૬. [જીવ હંમેશાં રાગાદિ દોષ સહિત જ છે અને અશુભ પરિણામવંત છે. જો એ આત્માને મોકળો મૂકીએ તો મોડોમોડો આગમ વિરુદ્ધ કુકર્મોને વિશે પ્રમાદને પ્રવર્તે છે.] ૧ ગ તપસંયમ રિતઉ (‘તપસંયમ ન્ કરઇ, તઉ'ને બદલે) ૨ બ મહુઉં' (‘ઇમ હુઇ'ને બલે) ૩ ક પમાયમરેસુ. ૪ ખ મહાત્મા. ૫ ખ અંતરંગ ૬ ખ કિંકર્તવ્યઇનઇ. ૭ ગ પ્રમાદિ હિ પ્રવર્તાવઇ. ૧૧૪ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #162 -------------------------------------------------------------------------- ________________ અશ્ચિય વદિય પૂઈય સક્કરિઅ પણમિઓ મહગ્ગવિલે, તે તેહ કરે ઇ જીવો, પાડેઈ જહપ્પણો ઠાણે. ૧૮૭ અચ્ચિયઅચિઉ ગંધાદિકે કરી દેવતાની પરિ, અનઈ વાંદિક, અનેક લોકે ગુણે કરી સ્તવિલ, અનઈ વસ્ત્રાદિકનઈ દેવઈ કરી પૂજિઉં, અનઈ અભ્યત્થાનાદિકે કરી સત્કરિઉ, અનઈ માથાં કરી પ્રણમિલે, અનઈ આચાર્યાદિક પદનઇ દેવઈ કરી, મહષ્પવિઉં, મોટઈ મહત્ત્વિ ચડાવિ, ઇસિઉઈ હુંતલે મૂઢ જીવ ગર્વિ થિકઉ તિમ કાંઈ દુષ્ટ કર્તવ્ય વિષય-પ્રમાદાદિ રૂપ કરતાં, પાડેઇ. જિમ તે આપણવું મહત્ત્વનઉં 38Aસ્થાનક પાડઈ, વિણાસઈ પડિલે હુતઉ તેહ જિ લોકછે નિંદ્ય થાઈ, એ વાત કહઈ છઇ. ૧૮૭. જીવ દેવતાની પેઠે અર્ચિત થાય, વંદાય, સ્તવાય, પૂજાય, વિનયથી સત્કારાય, પ્રણમાય અને આચાર્યાદિ પદવી પ્રદાન દ્વારા મહત્ત્વ અપાય – આ બધું થતાં મૂઢ જીવ ગર્વ થકી દુષ્ટ કર્તવ્ય તથા વિષય-પ્રમાદાદિથી પોતાનું મહત્ત્વનું સ્થાન પાડે, નાશ કરે અને એ જ લોકોમાં નિંદ્ય બને છે.] સલિન્ડયા જો બહુફલાઇ હતૂણ સુધ્ધમહિલસઈ, ધિદુર્બોલો તવસ્સી, કોડીએ કાગિણી કિણાં. ૧૮૮ સીલસીલસદાચાશ્વત જીવદયાદિક પાંચ મહાવ્રત, તે કિસ્યાં છઈ બહુફ જેહ થિક સ્વર્ગમોક્ષાદિક ઘણા ફ્લ પામીઇ, એડ્વા સીલવ્રત હંતુણ, લોપીનઈ જે મૂર્ખ વિષયનઉં તુચ્છ સુખ વાંચ્છઇ, ધિઈ. ધૃતિ મનનઈ બલિ કરી દૂબલઉ અસમર્થ તપસ્વી વરાક બાપડઉ તે સિવું કરઈ, કોડીએકોડિ દ્રવ્ય વડઈ કાગિણી રૂઆની અસીમઉ ભાગ એતલઈ કઉડી કિણઈ વિસાહઈ, કોડિ સુવર્ણ સરીખાં શીલવ્રત, કાગિણી સરીખાં વિષયનઈ કાજિઈ હારઈ, ઇસિક ભાવ. ૧૮૮. એ જીવ કેવલેએ“વિષયસુખે કરી પૂરી કરી ના સકીએ, એ વાત કહઈ છઈ. જેનાથી મોક્ષાદિ ઘણાં ફળ મળે એવાં શીલવત લોપીને જે મુર્ખ વિષયસુખ ઇચ્છે તે સુવર્ણ સરખાં શીલવ્રત કોડી જેવા વિષયને કાજે હારે.] ૧ ગ વંદિઅ પૂર્વઇ. ૨ ક પરિણામિઓ. ૩ ક જણપણો ખ જહઅપણો. ૪ ખ સત્કારિક. ૫ ખ, ગ નિદ્ય થાઈ' પછી થોડઈ કાજિઈ ઘણઉ હારઈ, ઇસિક ભાવ, તથા’ એ પાઠ (એ વાત કહઈ છઇને સ્થાને) ૬ ગ કિંગણએ. ૭ ખ “સીલ' નથી. ૮ ક વસિમઉ. ૯ ખ, ગ કેતલેઈ. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૧૧૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ જીવો જહામણાસીએ, હિયઈચ્છિઅપત્નિએહિ સુબેહિં, તોસેઊણ ન તીરઈ, જાવજીવેણ સવૅણ. ૧૮૯ “જીવોએવ જીવ જહાજિમ મનિઈ ચીંતવઈ તેહાં હિઅ. હિયાહૂઈ ગમતા જે કલત્રાદિકના વાંછિત સુખનઉં સ્વરૂપ કહઈ છઈ. ૧૮૯. મનમાં ચિંતવ્યો હોય એવાં, હૃદયને ગમતાં કલત્ર આદિનાં સુખનું સ્વરૂપ કહે છે.) સુમિસંતરાણુભૂ, સુએ સમઈચ્છિએ જહા નત્યિ, એવમિમ પિ અઈએ સુષ્મ સુમિણોવમે હોઈ. ૧૯૦ સુમિ જિમ સઉણા માહિ અનુભવિઉ સુખ, સમઈ અતિક્રમિઉં હૂંતઉં, જાગિયા પૂઠિઇં નથી, એવમિમ ઇમ એહૂ જાણતાં જે વિષયસુખ ભોગવી છઈ તેહુ, અઈય. અતિક્રમિયાં, ગ્યા પૂઠિઇ, સુષ્મ સુઉણાઈ જિના સુખ સરીખઉં થાઈ, સંભારિવાદ જિ જોગઉં થાઈ, રહઈ કાંઈ નહીં, એહ ભણી એ વિષયસુખનઈ વિષઈ આસ્થા ન કરિવી જે એહેંદ્રિયને સુખે વાહીદ, તેહહૂઈ દોષ કહઈ છઈ. ૧૯૦. જેમ સ્વપ્નમાં અનુભવેલું સુખ જાગ્યા પછી નથી એમ જાણતાં જે વિષયસુખ ભોગવે છે તે ભોગવાયા પછી સ્વપ્નના જ સુખ સરખું થાય છે, માત્ર યાદ જ કરવાનું રહે છે, ટકતું કાંઈ નથી. માટે એ વિષયસુખમાં આસ્થા ન કરવી.] પુરનિદ્ધમણે જખો મહુરા મંગૂ તહેવ સુઅનિહાસો, બોએહિ સુવિહિઅજાણે, વિસૂરઈ બહુ ચ હિયએણ. ૧૯૧ પુર, મહુ, મથુરાનગરીની મંગુ ઇસિઈ નામિઈ આચાર્ય જિહ્વાનઈં', ઇંદ્વિઉ વાહિઉ નગરના નિષ્ક્રમણ ખાલ ટૂકડઉ યક્ષ હૂક, તહેવ. કિસિઉં હુંતી તે આચાર્ય, જિમ તે પ્રસિદ્ધ સિદ્ધાંત માહિ સાંભલીઓ, તિમઇ જિ સિદ્ધાંતની નિકષ-કસઉટઉઋણ હુતઉં, કસઉટઈ જિમ સોનાની પરિક્ષા કીજઇ, તિમ સિદ્ધાંતની પરિક્ષા તેહ માહિ લાભઇ, ઇસિક ભાવ, બોહેઇ, તે યક્ષ થિક સુવિહિત મહાત્મા આપણા શિષ્યવૃંઈ બૂઝવધ વિસૂરઇઅનઈ આપણઈ હીઅઈ કરી બહુ ૧ ખ “જીવો એવ જીવ જહાં' નથી. ૨ ખ ચતવતઈ. ૩ ખ, ગ કલત્રાદિકના પછી વાંછિત સુખ તેહે કરી સંતોખવી પૂરી કરી ન સકાઇ, જીવ સઘલઈ જ મારઈ દિવસમાસ વરિસનાં કહાં લેખાં વિષયસુખનઉં સ્વરૂપ કહઈ છઇ' – એ પાઠ (વાંછિત સુખનઉં સ્વરૂપ કહઈ છઈને બદલે) ૪ ગ અનુભવિ૬ ભોગવિલું. ૫ અ “વિષયસુખ... ભણી એ પાઠ નથી. ૬ ક કિલ્લાનઈ. ૭ ખ પરિક્ષા કીજ. ૧૧૬ શ્રી સોમસુંદરસૂરિકત Page #164 -------------------------------------------------------------------------- ________________ ઘણઉ વિસૂરઈ નૂરઈ, અહો હઉં જિર્વેદ્રિય કાઈ વાહિલ ઇસી પરઠઈ. કથા: મથુરાનગરી મંગુ ઇસિઈ નામિ આચાર્ય, તીણૐ નગરિ વારૂ આહાર રસવતી ભિક્ષા લાભઇ તેહ ભણી જિવાનઈ રસિ તે વાહિલ આચાર્ય તીણઈ નગરિ નિત્યવાસિ રહિલ, કેતલેએ દિનિ મરી, નગરના ખાલ ટૂકડાં, વક્ષનઈ ભવનિ અધિષ્ઠાયક વ્યંતર હૂઉ વિભંગિજ્ઞાન પાછિલઈ ભવિ જાણી પશ્ચાત્તાપ કર, યક્ષના ભવન આગલઈ મહાત્મા બહિર્ભુમિ જાઈ તેહબ્રૂડ પાષાણમઈ યક્ષની મૂર્તિ તકે મુહડ જીભ કાઢી દેખાડઈ, મહાત્મા પૂછઈ યક્ષ કહઈ, હઉં તુમ્હારી ગુરુ જીભનઇ દોષિઇ વ્યંતર થિઉં, તુમ્હ રખે જીભે વાહિક એવઉ અનર્થ રખે પામઉ, ઈમ કહી અદશ્ય થિી. ૧૯૧. જિમ તીણઈ મંગુ આચાર્ય પશ્ચાત્તાપ કીધઉં, તિમિ કહઈ છઈ. મિથુરાનગરીના મંગુ નામે આચાર્ય જિહવાવશ નગરની પાળ પાસે યક્ષ થયા. જેમ સોનાની પરીક્ષા કરે તેમ તે સિદ્ધાંતની કસોટી કરે. તે મહાત્મા પોતાના શિષ્યને બોધ આપે છે અને પોતાના હૃદયમાં ઘણું ઝૂરે છે “અરે, હું સ્વાર્દેદિયથી કેવો લોભાયો !” કથા : મથુરાનગરીમાં મંગુ નામે આચાર્ય તે નગરીમાં સ્વાદિષ્ટ આહાર વહોરી લાવે. જીભના સ્વાદથી લોભાયેલા તે આચાર્ય તે નગરીમાં નિત્યવાસ રહ્યા. કેટલેક દિવસે મરીને નગરના ખાળ પાસે યક્ષના ભવનમાં અધિષ્ઠાયક વ્યંતર થયા. વિભંગિજ્ઞાને પાછલો ભવ જાણી પશ્ચાત્તાપ કરવા લાગ્યા. યક્ષના ભવન આગળ કોઈ સાધુ બહિર્ભુમિ જાય તેને પાષાણમયી યક્ષની મૂર્તિ મોઢામાંથી જીભ કાઢી દેખાડે. સાધુએ કારણ પૂછતાં યક્ષે કહ્યું, “હું તમારો ગુરુ જીભના દોષે વ્યંતર થયો. તમે જીભના સ્વાદનો અનર્થ રખે પામો.” એમ કહી અદશ્ય થયા.) નિગૅટૂણ ઘરાઓ ન કઓ ધમો મએ જિણMાઓ, ઈડ્રિઢ રસ સાય ગરુયત્તણેણ ન ય ચેઈઉ અપા. ૧૯૨ નિગ્ન, ગૃહસ્થવાસ છાંડી દીક્ષા લેઈનઈ, ન ક મઈ અભાગીઇ જિનશ્રીનઉં સર્વજ્ઞ ધર્મ ન કીધઉં, સિૐ કરી ઇડ્રિઢ ઋદ્ધિ વારૂ વસ્ત્રાદિક સંપદ રસ સ્નિગ્ધ મધુર આહાર સાત સુકમાલ શય્યાદિક તણલું સુખ તેહે કરી ગરૂઅપણઉં, તેહ જિનઈ વિષ), આદરવંતપણું, તીણઇ કરી, ન ય ચે. આપણી આત્મા ચેઈલે નહીં, સાવધાન ન કીધઉં, મોહિઈ જિ વાહિયાં કાલ ગિઉ. ૧૯૨. તથા. ૧ખ આહ દઉ ગ આહાં હૂ. ૨ ક, ખ રાખે ૩ ક થિક. ૪ ક મએ જિમ એ. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) ૧૧૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ (ગૃહસ્થવાસ છોડી, દીક્ષા લઈને મેં અભાગીએ જિનનો સર્વજ્ઞ ધર્મ ન કર્યો. રિદ્ધિ, સુંદર વસ્ત્રો, મધુર આહાર, કોમળ શવ્યાનાં સુખને લઈને આત્માને સાવધાન ન કર્યો, ઉસન વિહારેણે હા જહ ઝામિ આઊએ સર્વે, કિં કાહામિ અહનો, સંપઈ સોઆમિ અખાણું. ૧૯૩ ઉસનઉસનવિહાર ચારિત્રનઈ વિષઈ શિથિલપસવું, તીણઈ કરી હા જ આહાહકે જિમ રહિલ, ઝણંમિ તિમાં જિ ચારિત્રનઈ ઢીલપણાં જિ વર્તતા સઘળઉછે, આઊખઉં ક્ષય ગિઉં, કિં કા અધન્ય અભાગી હઉં હિલ સિકં કરિશું, કાંઈ નહીં કરાઈ, સંપ હવે આપણઉં શોચઉ જિ કરવું, ઊખઈ પતિઈ કાઈ હુઈ નહી. ૧૯૩. કિ શોચિઉં તે કહઈ છઈ. [ચારિત્રના વિષયમાં શિથિલતાથી વર્તતાં જ સઘળું આયખું ગયું. અભાગી હું હવે શું કરીશ ? આયખું પત્યે કાંઈ ન થાય.] હા, જીવ ! પાવ ભમિહિરિ, જાઈજોઈણીસયાઈ94 બહુયાઇ, ભવસય સહસ્સદુલહ પિ, જિણમાં એરિસ લદ્ધ. ૧૯૪ હા જી આહારે જીવ પાપીઆ, જાઈ. એકૅકિયાદિકની જાતિ, તેહ માહિ જે છઇ યોનિ, તાઢા-ઉન્હી પ્રમુખ ચઉરાસી લક્ષ જીવ જોનિ તેહનાં સઇ ઘણા ભમિહિસિ ફિરિસિ, નવનવે ભવાંતરિ ઊપજિસિ ભવસ. ભવ જમાવાનાં સયસહસ્સ લાખ તેહે એ દુઃખ પ્રાપઈ એવ્રઉંઈ અચિત્ય ચિંતામણિ સરિખઉં જિનમત વીતરાગનઈ ધર્મ લહીનઈ, આરાધિકે નહીં તેહ ભણી. ૧૯૪. તથા. એકેન્દ્રિયા જીવ માંહે ચોરાસી લાખ જીવયોનિમાં ભમવાનું. નવનવાં ભવાંતરોમાં શતસહસલાખ દુઃખો મળે. ચિંતામણિ સરખો વીતરાગધર્મ પામીને મેં આરાધ્યો નહીં પાવો પમાયવસઉ જીવો સંસારકજમુજજુત્તો, દુબેહિ ન નિવિનો, સુબેહિં ન ચેવ પરિકો. ૧૯૫ પાવો. એ જીવ પાપિ પ્રમાદન વસિ વાહિઉં, જીવો. સંસારઈ જના કાજનાં વિષઈ ઉદ્યમ વાંછતાં અનઈ દુખે. એ જીવ કહીશું દુખત નિવીનઉ, ઊસની નહીં, કાંઈ જેહે પાપકર્તવ્ય દુખ લાભઇ, તેહ જિ નઈ વિષઈ જેહ ભણી પ્રવઇ, સુક્ઝહિં. અનઈ, એ જીવ સંસારને સુખે કેતલેએ સંતુષ્ટ ૧ ખ ચારિત્રીયાનાં. ૨ ક એકેંદ્રિકની. ૩ ક વિવિનો. ૪ ખ ઉદ્યમવંત છે. શ્રી સોમસુંદરસૂરિકત ૧૧૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ પૂરી ન હૂઉ, જેહ ભણી વલી વલી તેહ જિ ઇચ્છા કરઈ, મોક્ષના સુખ પામવાના ઉપાય પુસંયમ ન કર. ૧૯૫ મંગુ આચાર્ષિ પછઈ પશ્ચાત્તાપ કીધઉ પણ તીણઈ થોડGઈ જિ કાજ સીઝઈ, એ વાત કહઈ છઈ. - આ પાપી જીવ પ્રમાદવશ થઈ તણાયો. સંસારનાં કામોમાં ઉદ્યમ ઇચ્છતો જીવ પાપકર્તવ્યોથી દુઃખ મળે એવા વિષયમાં પ્રવૃત્ત રહ્યો. સંસારસુખેય સંતુષ્ટ ન થયો. ફરીફરી સંસારસુખોની ઈચ્છા કરે, પણ મોક્ષસુખ પામવાના ઉપાય રૂપ તપસંયમ ન કરે.] પરિતપ્રિએણ તણુઉ સાહાએ જઈ ઘણે ન ઉજ્જમાં, સેવિયરાયા તે તહ પરિતપ્રતો ગયો નરય. ૧૯૬ પરિ. પાપનઈં નિંદા ગહદિક પશ્ચાત્તાપ કીધઈ તણુઉ સહારો જીવહૂઈ થોડલે જિ આધાર હુઈ, થોડાંઇ જિ કર્મક્ષય જાઈ. ઈસિક ભાવ, જઈ ઘ૦ જઈ ગાઢઉ અપ્રમત્તપણઈ તપસંધ્યમઉદ્યમ ન કરી, તે દગંત વલી કહઈ છઇ, સેલિ. શ્રેણિક મહારાય, તે તહ. આત્મનિંદાદિકને પ્રકારે પરિતખંતો માઁ વિરતિ કાંઈ ન કીધી, આહા ઇસી પરિ પશ્ચાત્તાપ કરતઉઈ હુંતલ, મરી પહિલઈ નરગિ, સીમંતઈ નરકાવાસઈ, ચઉરાસી સહસ વર્ષનઈ આઊખઈ નારકી હઊ6. ૧૯૬. જિમ એ જીવ દુઃખ થિઉ નિવની નહી, સંસાર ભમિ તિમ કહઈ છઈ. પાપનો પશ્ચાત્તાપ કર્યું જીવને થોડોક જ આધાર મળે ને થોડોક જ કર્મક્ષય થાય. શ્રેણિક મહારાજા મેં વિરતિ કાંઈ ન કરી’ એવા પશ્ચાત્તાપ સાથે મરી પહેલી નરકમાં ગયા. ચોર્યાસી હજાર વર્ષના આયખે નારકી થઈ] જીવણ જાણિક વિસજિયાણિ જાઈએસૃહ દેહારિ, પેવેહિં તઉ સવલપિ તિહુયણ હુજ પડિહન્દ. ૧૯૭ જીવેજાઈએ, એકેકા જીવનઈ સંસાર માહિ ફિરતાં કેવડાં સયર હૂઆ, જે ઈmઇ એકઈ 98જીવશું પુણિય રહિતિ પાછિલે ભવને સએ સવર મૂકિયા, થેવેહિં. તે સયર માહિલે થોડે અનંતમા ભાગને સયરેક, તિહુ ત્રિભુવન સઘલઉં પડિહë, પૂરાઈ ભાઈ, જઈ તે સયર વિશરીરુ ન થાઅત તકે એવડાં સયર હૂઆ, તઊ જીવહૂઈ સંતોષ ન હુઉ. ૧૯૭. તથા. ૧ ક ઘણું ન જ઼મઈ ગ ઘણઉં ન ઉજ્જમાં. ૨ ખ “તંતહ.' પછી તીણિઈ પરિ. ૩ ખ આહાહા. ૪ ક નિવીનઉહી, ૫ ક જીઈં. ૬ ખ “સયરે’ પછી ‘સયલ પિ તે'. ૭ ઇ પૂરી ભરીઈ. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) ૧૧૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ એકેકા જીવને સંસારમાં ફરતાં કેટલાં શરીર થયાં! એક જીવે પાછલે ભવે જે શરીર ત્યજ્યાં તેમાંના થોડા – અનંતમા ભાગના શરીરથી સઘળું ત્રિભુવન ભરાઈ જાય. તોપણ જીવને સંતોષ થયો નહીં.] નહદંતમંસકેસક્રિએસુ, જીવેણ વિપ્નમુક્કસ, તેસ વિ હવિજ્જ વિ કલાસ મેરુગિરિ સનિભા કૂડા. ૧૯૮ નહ૦ ઈસાઈ જીવિઇ અનાદિ સંસાર માહિ ફિરત જે નઝ્મ અનઈ દાંતમાસકેસ, અનઈ હાડ, પાછિલે ભવિ મૅકિયાં, તેહ જઉ એકઠા મિલઈ, તઊ તેસ, તેહે એ કૈલાશ અનઈ મેરુપર્વત જેવડો કૂડા રેડ થાઇ. ૧૯૮. તથા. [આ જીવે અનાદિ સંસાર ફરતાં જે નખ, દાંત, માંસ, કેશ અને હાડ પાછલા ભવોમાં છોડ્યાં તે જો ભેગાં કરાય તો કૈલાસ અને મેરુ પર્વત જેવડાં થાય.] હિમવતમલયમંદર-દીવોદહિ ધરણિ સરિસરાસીઓ, અહિયરો આહાર હિએણા હારિઉ હુક્કા. ૧૯૯ હિમ, હિમવંત પર્વત, મલયાચલ પર્વત, પંદરમેરુ પર્વત, દીવોદવિ અસંખ્યાતા દ્વીપસમુદ્ર, ધણિ રત્નપ્રભાદિક સાત પૃથ્વી, એતલાં સવિહઉની ઢિગ કીજઇ, તેહ સરિખઉ અથવા તેહ પાહઈ ઘણઇ અધિકેરડી આહારની ઢિગ હુઈ, Qહિઈણઈ જીવિ પાછિલે ભવિ ભૂMિઈ હુંતઈં જે આહાર આહરિયા, તેહનઉ એવડે આહારે જીવહૂઈ સંતોષ ન હૂઉ. ૧૯૯, તથા. હિમાલય, મલયાચલ, મેરુ, અસંખ્યાત દ્વીપ સમુદ્ર, રત્નપ્રભાદિક સાત પૃથ્વી – એ બધાનો ઢગલો કરીએ તેટલો કે તેથીયે ઘણો વધારે આહારનો ઢગ થાય. આ જીવે પાછલા ભવોમાં જે આહાર કર્યો એનાથી એને સંતોષ નથી થયો.] જનૈણ જલ પીય ઘમાયવજગડિએશ તપિ ઇહ, સર્વેસુ વિ અગડતલાય નહસમુદેસુ નવિ હજ્જા. ૨૦ જનેણ, ઘમા જે ઈણઈ જીવિ ઉન્હાલાનઈં તાપ તાવડે જગડિએણ પીડિઇં હૂંતઇં, પાણી પીધઉં, સવ્વસુ તેતલઉં પાણી સવિહુઉં, અગડકૂઆ અનઈ કટાકસરોવર અનઈ ગંગાદિક સર્વ નદી અનઈ અસંખ્યાતા સમુદ્ર, તેહે નથી, તેહેં સવિહઉંના પાણી પાહિઈ જીવનઉ પીધઉં પાણી અખંતગુણ જાણિવઉં. ૨00. આહારપાણીનઉં કેહવું લેખઉં અન્યપાન આશ્રી કહઈ છઈ. ૧ ગ એકઠે મિત્યે હુતે કૈલાશ. ૨ ક સરિરાસીઉ. ૩ ખ તેણે નથી' નથી. ૪ ખ એકેકા જીવનઉં. ૧૨૦ શ્રી સોમસુંદરસૂરિકત Page #168 -------------------------------------------------------------------------- ________________ આ જીવે ઉનાળે તાપથી પિડાઈને જે પાણી પીધું તેટલું પાણી કૂવા, સરોવર, નદી અને અસંખ્ય સમુદ્રોમાંયે નથી. એ સર્વ કરતાં જીવનું પીધેલ પાણી અનંતગણું જાણવું.] પીયં થણયચ્છીર સાગરસલિલાઉ હુજ્જુ બહુઅયર, સંસારમ્મિ અહંતે માઊર્ણ અન્નમનાણું. ૨૦૧ પી થ૰ ઇણઇં જીવિ, જીઇં સ્તનનઉં ક્ષીર, સ્તન્યપાન એતલઉં પીધઉં, સાગર જે અસંખ્યાતા [સ]મુદ્રના પાણી પાહિઇ, બહુઅયર, ઘણઇ અધિકું કિહાં, સંસારમ્મિ માઊર્ણ અનંત અનાદિ સંસાર માહિ ભમત ́ વિતિ નવનવી માતનાં, એતલÛ, સંસાર માહિ ફિરતાં જીવઠ્ઠě અનંતી માતા^ હુઈ, તેહના સ્તન્યપાન અનંતા પીધા ઇસિઉ અર્થ. ૨૦૧. તથા. [આ જીવે એટલું સ્તનપાન કર્યું છે જે અસંખ્ય સમુદ્રનાં પાણી કરતાંયે અધિક. આ અનંત સંસારમાં ફરતાં ભàભવે નવીનવી માતાના સ્તનનું દૂધ પીધું.] પત્તા ય કામભોગા કાલમણંત ઇહું સઉવભોગા, અપ્રુવં પિવ મન્નઇ, તહિત ય જીવો મણે સુર્ખ. ૨૦૨ પત્તાય૰ ઈંણě વિઇ કાલમણંત અણંતઉ કાલ સંસાર માહિ ફિરતÛ, દૈવાદિકને ભવે કામભોગ શબ્દાદિક વિષયસુખ અનંતીવાર પામિયાં, કિવારð ભોગવિયા ન હુઇ, એહ ભણી કહઇ છઇ, સઉભોગા અનંતીવાર ભોગવ્યાઇ૪, અપુર્વં તહવિ તઊ એ જીવ એ વિષયસુખ જેતીવારð પામઇં, તેતીવારÛ અપૂર્વ સિઉં નવઉં સિઉં માનઇ, જાણે આગઇ કહીð દીઠઉંઇ નથી, કેતલઇ સુખે એ જીવ અતૃપ્તઉ ફીટઇ નહીં, ઉક્ત ચ તણ કટ્ટેહિં વ અગ્ની, લવણો ઉ વા નઇં સહસ્સેહિં, ન ઇમો જીવો સક્કો તિગ્યે કામભોગેહિં, ૧, ૨૦૨. - તથા [આ જીવ અનંતકાય સંસારમાં ફરતાં દેવાદિકને ભવે પણ કામભોગ – વિષયસુખ અનંતી વાર પામ્યો. જીવ જેટલી વાર વિષયસુખ પામે તેટલી વાર નવું જ માને. જાણે આગળ જોયું જ નથી. આ સુખની અતૃપ્તિ ફીટી જ નહીં.] જાણઈ ય જા ભોગિકિસઁપયા સત્વમેવ ધમ્મલ, તહતિ દઢમૂઢહિયઉ, પાવે કર્મો જણો રમઇ. ૨૦૩ ૧ ખ, ગ જી’ નથી. ૨ ગ કીધાં ૩ ખ, ગ પામિયાંઇ ભોગવિયાં. ૪ ખ ભોગવ્યા છઇં. ૫ ગ તૃપ્તઉ ન થાઇ (‘અતૃપ્તઉ ફીટઇ નહીં”ને બદલે) ૬ ગ *તિપેઉ’ નથી. ૭ ખ સવ્વ. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૧૨૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ જાણ. એ લોકઈ સિવું જાણઈ દેખઈ છઇ, ભોગિ. રૂડાં ભોગ ઋદ્ધિ સંપદની પ્રાપ્તિ, અથવા સર્વ. અનેરઉં જે સહુ રૂડઉં, તે સહુ ધર્મનઉં ફલ, તહ, તઊ ઈમ જાણતઉઈ હંતઉં, દઢમૃઢહિ. ગાઢઉ વિષય કરી મૂઢ મોહિત હૃદય હૂંતી, પાવે, પાપકર્તવ્ય) જિ વિષઈ રમમાં પ્રવૃત્તિ કર. ૨૦૩. તથા. [જીવ લોકમાં જે દેખે છે, જે સંપત્તિ પ્રાપ્ત કરે છે તે ધર્મનું ફળ છે તે જાણવા છતાં ગાઢ વિષયમાં મુગ્ધ થાય છે. પાપકર્તવ્યમાં પ્રવૃત્ત થાય છે. જાણિજઇ ચિંતિજજઇ, જન્મરામરણસંભવે દુખ, ન ય વિસએસ વિરજઈ, અહો સુબદ્ધો વડગઠી. ૨૦૪ જાણિ. ગુરુનઈ ઉપદેશિ એ વાત જાણીઈ, અનઈ વલી વલી મનિ ચિંતવીઇ, જે જન્મ જન્મજરામરણતઉ ઊપનઉ દુખ સઘલઉઈ વિષયસંગઈ જિ તઉ હુઈ, ન ય વિ. તઊ એ લોક વિષયસુખનઉ, વિરમઈ નહી નિવર્ત નહીં, અહો. મોટઉં એ આશ્ચર્ય, જા એ મોહરૂપિઉં કપટગ્રંથિ કૂડઉ ગાઠિ ગાઢ સુબદ્ધ, કુણઈ છોડી ન સકીઇ, કૂડઇ એ સર્વ લોક વાહીઈ છ0, ઇસિક ભાવ. ૨૦૪. ગુિરુના ઉપદેશથી એ વાત જાણવી ને મનમાં ચિંતવવી કે જન્મજરામરણનું દુઃખ એ સઘળું વિષયસંગથી પેદા થાય છે તોપણ એમાંથી જીવ નિવર્તતો નથી.] જાણઈ ય હ મરિજઈ, અમરેતપિ હુ જા વિરાસેઈ, ન ય ઉદ્વિગો લોઓ અહો ! રહસ્સ સુનિખ્ખાય. ૨૦૫ જાણઈ સહૂ કોઈ ઇસિઉ જાણUઈ જિઈ, જઉ નિશ્ચિઈ મરીસિઈ, અમરે અણમરંતાઈ જીવતાંઈ હુંતાં, જરા વડપણ, વલિ લીલરી અનઈ પલી, અનઈ સયરનઈં શિથિલપણાનઈ કરિવઈos વિણાયેઇ, રૂપદિક સહૂ વિસંસ્થલ કરઈ, ન ય ઉ, ઇસિઉ જાણતઉ એ લોક, જરામરણનઉ કારણ એ સંસારતક ઊભગઉપ ન થાઈ, અહો વિવેકીઆઉએ ઈસિલું રહસ્ય સુનિખ્ખાયું ગાઢઉ જાણતાં દુર્ભેદ દોહિલઉં ન જાણીશું એવડઉં, જરામરણનઉં દુઃખ દેખતઉઈ તેહનાં કારણ સંસારઈ જિ નઈ વિષઈ, કિસા ભણી રતિકર ઇચ્છા, તે પ્રબલ કર્મનઉ સ્વરૂપ જ્ઞાની એ જિ જણાઈ, બીજે ન જણાઈ, ઇસિક ભાવ. ૨૦૫. તથા. બિધા જ એ જાણે છે કે મરણ નિશ્ચિત છે અને જીવતા હો ત્યારે શરીરના શિથિલપણાને લીધે એ નાશ પામે છે. જરા-મરણનું કારણ જાણવા છતાં જીવને સંસાર અરુચિકર થતો નથી. પ્રબળ કર્મનું સ્વરૂપ જ્ઞાની જ જાણે, બીજા ન જાણે. ૧ ખ દઢ ગાઢઉ. ૨ ખ સવહું સઘળઉછે. ૩ ખ જિ થિકઉં. ૪ ક કર ૫ ખ ભાગઉ. ૬, ખ જણાઈ. ૭ ખ જાણીએ. ૧૨૨ શ્રી સોમસુંદરસૂરિકત Page #170 -------------------------------------------------------------------------- ________________ દુખય ચઉપ્પર્ય બહુપ્પયં ચ, અપર્યં સમિદ્રમહર્ણ વા, અવિકએ વિ યંતો હરઇ હયાસો અપરિતતો. ૨૦૬ દુપર્યં૰ દ્વિપદ બિહઉ પગના ધણી મનુષ્યાદિક, અનઇ ચતુષ્પદ ગાઇભિěસિ પ્રમુખ, બહુપદ ભ્રમરા-મક્ષિકા-ખજૂરાદિક, અપદ સર્પાદિક, સમૃદ્ધ લક્ષ્મીવંત, અધન દારિદ્રી, વા શબ્દ લગઇ, પંડિત મૂર્ખાદિકઇ સર્વ જીવ લેવા, અણ૰ કૃતાંત મરણનઉ કાંઈ જીવે વિણાસિરૂં નથી, તઊ હતાશ એ પાપીઉ કૃતાંત મરણ અપરિહંતો, અણઊસનઉ થિકઉ, નિરંતર હરઇ, એ એતલાં સવિહઉં જીવઠ્ઠě પ્રાણ થિકઉ ચૂકવઇ, એતલઇ દ્વિપદાદિક સઘલા મોટાનાન્હાð જીવઙૂઇં મરણ છÛ જિ, ઇસિઉ ભાવ. ૨૦૬. તથા. [બેપગા મનુષ્યો, ચોપગાં પશુઓ, બહુપગાં ભ્રમર-મક્ષિકા-ખજૂરાદિ, વિપગાં સર્પાદિ, શ્રીમંત અને ગ્રંક, પંડિત અને મૂર્ખ – સર્વ જનોને હણનાર મરણનું કોઈ જીવે કાંઈ બગાડ્યું નથી છતાં એ પાપી સર્વ જનોના પ્રાણ હરે છે.] ન ય નજ્જઇ સો. ક્રિયહો, મરિયન્વં ચ અવસેશ' સર્વેશ, આસાપાસપો ન કરેઇ આ જ હિયં બો. ૨૦૭ ન ય ન૰ તે દિહાડઉ ન જાણીð, જીણě દિઘડઇ મરીસિઇ, મરિય૰ પુણ સવિહુ એ જીવે અહિંસ થકે અણવાંછતે મિરવઉં છઇ જિ, ઇસિ ઇચ્છતઇ, આસાપા૰ નવનવા અનેક સંસાર-મનોરથ રૂપિઆ પાશ, તેહે વાહિઉ હુંતઉ, ન કરેઈ. જં આપણા આત્માÇઇં હિતકાર્ડારિઉં, ધર્માનુષ્યન એ જીવ બઝો, વધ્ય, આસન્ન મૃત્યુઇ હુંતઉ ન કરઇ જિ. ઉક્ત ચ આઉકરે વિષ્ણુઓ અકરેસુ જૈ ન વિદ્વત્તું તેં વિવેસુ, અચ્છઇ હિયરૂં આસારિયું, જે મરિયળં સરિયં૪ ૧ તેહ વહૂઇં, ઉપદેશ દિઇ છઇ ૨૦૭. ક્લે દિવસે મૃત્યુ આવશે તે જીવ જાણતો નથી. પણ અનિચ્છાએ પણ સર્વજનને મરણ તો છે જ. મનોરથોરૂપી બંધનમાં ફસાયેલા જનો તેમ છતાં મૃત્યુ થતાં સુધી કાંઈ ધર્મ કરતા નથી.] સંઝરાગ જલબબૂઓ વર્મ, જીતિએ અ જલબિંદુ ચંચલે, જુવો° આ નઇવેગસન્નિભે, પાવ જીવ કિમિયં ન બુઝ્રસિ. ૨૦૮ સેંઝ સાંઝનઈ સમઇ આભાના રાતઉડ, અનઇ પાણીનઉ પોપટઉલ, ૧ કે ચિઅ અવસ. ૨ ખ સંસાર માહિ અનેક મનોરથ ગ સંસારના મનોરથ. ૩ ગ ઉક્ત ચ' તથા એ પછીનો શ્લોક નથી. ૪ ખ તું વીસરિયનં. ૫ કદિ ૬ ક બલબુનુઓ. ૭ ક કુળશે. ૮ ખ મિમ. ૯ બ બદબદઉ. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૧૨૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ તેહની પરિ, જીવિતવ્ય આઊખે અસ્થિર છઇ, અનઈ વલી જલબિંદુ, ડાભનઈIA અગ્નિ પાણીના બિંદુઆની પરિ ચપલ છઇ, અનઈ યૌવનધનાદિ એવાઈ જિ છઠે, વલી કિસ્યાં છઇ, નઈવે પર્વતની નદીનાં પાણીનાં વેગ સરિખા છઇ, જિમ તેહના પૂરçઈ જાતાં વાર ન લાગઇ, તિમ આઊખા-યૌવન-ધનાદિકઈ છંઈ, જાતાં વાર ન લાગઈ, પાવ જી રે પાપીઆ જીવ, ઇસિલું દેખતઉં કરતઉ કાંઈ ન બૂઝઈ, કાં ધર્મનાં વિષઈ ઉદ્યમ ન કરએ, જે એવડવું જીવઇ ભૂલિવઉં હુઈ છઈ તે રાગઇ જિ કારણ, એ વાત કહઈ છઈ. ૨૦૮. સિંધ્યા સમયે આભલાની રક્તિમાં અને પાણીના પરપોટાની પેઠે આયખું અસ્થિર છે. જલબિંદુ અને દર્ભની ટોચની જેમ આ યૌવનધન ચંચળ છે. વળી તે પર્વતની નદીના પાણીના વેગ જેવું છે. તેને વહી જતાં વાર ન લાગે. તેમ જ આ આયુષ્ય-યૌવનધનનું છે. હે પાપી જીવ, આ જોવા છતાં કેમ સમજતો નથી ? ધર્મ-ઉદ્યમ કેમ કરતો નથી ? જે જે નક્કઇ અસુ, લજિજજઇ કુચ્છણીયમેય તિ, તે તે મગૂઈ અંગે, નવરમગંગુત્ય પડિકૂલો. ૨૦૯ જે જે એ સયર માહિ અવયવ બાલકે એ ઇસિઉ જાણીઇ, એ અશુચિ અપવિત્ર, અનઈ જીણઇ અવયવિ કરી લાઇ, સ્યા ભણી, કુછણી, એ અવયવ જુગુપ્સનીય, સૂગામણી એહ ભણી, તે તે મ. ઇસિઉ વિરૂઉં સયર અવયવ મગ્નઈ વાંછઈ, નવરિ, તિહાં પાપીઉ, અનંગ કંદર્પ પ્રતિકૂલ વયરી, તેહ જિ કારણ જાણવઉ તે ન હુઇ, તજે એ જીવ એવઉં અસમંજસ કિમ કરઈ એહ ભણી ઈમ કહિઉં. ૨૦૯. અમેધ્ય પૂર્ણ કૃમિ જાલ સંકુલ, સ્વભાવ દુર્ગધ અશુચ અધુવે, ફ્લેવરે મૂત્ર પુરીષ ભાજને, રમતિ મૂઢા વિરમંતિ પંડિતા. ૧ હત કામન સ્વરૂપ કહઈ છઈ. [શરીરમાં જે અવયવ અપવિત્ર છે અને જેને લઈને શરમ અનુભવાય છે એ સૂગકારક જુગુપ્સાવાળો છે. તોપણ આવા વરવા અવયવને જીવ ઈચ્છે છે. પ્રતિકૂલ શત્રુ જેવો અનંગ(કામ) એનું કારણ છે.) સત્વગહાણે પભવો મહાગતો સત્વદોસપાપઠી કામગૂહો દુરપા, જેણભિભૂએ ગે સર્વે. ૨૧૦ ૧ ગ યૌવન ધનાદિ એહવાઈ..... આઊખા પાઠ નથી. ૨ ક જિજ્જઈ. ૩ ખ નવરિમિણ. ૪ ક પવિત્ર ૫ ખ એહ જિ વાત. ૬ ખ પરીક્ષ. ૧૨૪ શ્રી સોમસુંદરસૂરિકત Page #172 -------------------------------------------------------------------------- ________________ સત્વ સઘલાઇ ગ્રહ ઉન્માદનઉ ઉત્પત્તિસ્થાનક એ કામ થિકઉ સઘલાઇં ઉન્માદ-ઉચ્છંખલપણાં ઊપજઇ, એહ ભણી એ મહાગ્ગહ મોટા ગહિલપણઉં કારણ કહીઇ, સત્વો સર્વ પરસ્ત્રીંગમનાદિક દોષનઉ, પાયઢી પ્રવર્તાવણહાર કુંણ, કામગ્૰ કામગ્રહ કામ થિકઉ ઊપનઉ ચિત્તવિભ્રમ, દુરપ્પા, દુષ્ટ પાપીઉ, જેણ ભિ૰ જીણČ કામગ્રહિંઇ જગ સઘલઉં અભિભૂત સિ કીધઉં છઇ. ૨૧૦. તથા. સર્વ ગ્રહ-ઉન્માદનું ઉત્પત્તિસ્થાન કામ છે. એ મોટા ગાંડપણનું કારણ છે. પરસ્ત્રીગમનના દોષને પ્રવર્તાવના૨ કામ છે. આ પાપી દુષ્ટ કામે સઘળું જગત અભિભૂત કર્યું છે.] જો સેવઈ કિં લહઈ, થામં હારેઇ દુબ્બલો હોઇ, પાવેઇ તેમણસ્સું દુખ્ખાણિય અત્તોસેર્ણ. ૨૧૧ જો સે જે એ કામ સેવઇ તે ઇસિઉં લહઇ, તૃપ્તિસુખ કાંઈં લહઇ નહીં, પુણ સિઉં લહઇ, થામં સ્થામ સઇરિ ક્ષયન રોગ પ્રમુખ દુઃખ પામઇ, આપણઇં જિ દોષિઇં રાગનઈં. ૨૧૧. તથા. [જે કામસેવન કરે તે તૃપ્તિસુખ પામે નહીં. પામે માત્ર શરીરમાં ક્ષયરોગ અને દુઃખ.] જહ કચ્યુલ્લો કરૂં કંયમાણો દુહં મુણઇ સુક્ષ્મ,11 મોહાઉચ મણુસ્સા તહ કામદુä સુહૈં બિતિ. ૨૧૨ ૩ જહ ક૰ જિમ પામનઉ ધણી નખાદિકે કરી પામ ખંડોહાલઉ હુંતઉ તે દુઃખ સુખ ભણી માનઇ, મોહા૰ તિમ એ મનુષ્ય જીવ મોહઇ કરી, આતુલ વિવલ હુંતા કામનઉં છઇ દુઃખ પુર્ણ સુખ ભણી માનઇ. ૨૧૨. કામી જીવહુઇં ફ્લ કહઇ છઇ. [મનુષ્યજીવ મોહથી વિહ્વળ બની કામના દુઃખને પણ સુખ માને છે; જેમ ખરવાવાળો નખ વગેરેથી ખરજવાને ખણતો દુઃખને સુખ માને છે.] વિસયવિસ હાલહલ વિસવિર્સ ઉડૈ પિર્યંતાણં, વિસયવિસાઇન્હેં પિવ વિસયવિસ વિસૂઇયા હોઇ. ૨૧૩ વિસય શબ્દાદિક વિષયઇ જિ તત્કાલ મારણહાર ભણી, હાલાહલ વિષ ૧ ખ, ગ કીધઉં વાહિઉં. ૨ ખ, ગ સ્થામ સયરનું બહુ હારઇ, નીગમઇ, દૂબલઉ થાઇ, કામ સેવતઉ, અનઇ પાવેઇ, વૈમનસ્ય મનનઉ ઉદ્વેગ પામð, દુાણિ અનઇ ક્ષયરોગ પ્રમુખ પામð, કિસઇ કરી અત્ત દો. આણઇં દાખિવઇ રાગનઈં દોષિઇ કરી' (સ્થામ રાગનઇં'ને સ્થાને). ૩ ગ ખંડોલતઉ. ૪ ખ, ગ અનુ. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૧૨૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ કહીઇ, વિસય. તે વિશદ ચોખઉં, ઉત્કટ તીવ્ર સંગી વિષાદિક સરિખઉં, પીતાં ભોગવંતાં હેતાં સિઉં હુઇ, વિસય. જિમ તેહ વિશદ વિષ ઉત્કટ તે વિષની વિચિકા અજીર્ણ થાઇ, તીણઈ કરી અનંત સંસાર માહિ અનંતીવાર મરણાદિક દુઃખ પામઇ, ઇસિક ભાવ. ૨૧૩. જેને હળાહળ વિષ કહીએ તે તીવ્ર વિષ પીતાં એનું અજીર્ણ થાય તેમ વિષયરૂપી વિષથી અનંત સંસારમાં અનંતીવાર મરણાદિ દુઃખ પમાયJ એવું તુ પંચહિં આવેહિં રામાયણિતુ અણુસમય, ચઉગ-દુહપતિ, અણપરિયèતિ સંસારે. ૨૧૪ એવ, ઇસી પરિ રાગના વાહિયા, એ જીવ પાંચે ઇંદ્રિયૅ અથવા હિંસાદિકે આશ્રવ દ્વારે પાપ આવિવાને માર્ગિ કરી, રપ૦ રજ પાપ અણસમય ક્ષણિક્ષણિ ઊર્જનઈ, ચઉગ. નરકાદિક આરિ ગતિનાં દુઃખનાં પર્યત લગઈ, સવિહf ગતિનાં ગાઢાં ઉત્કૃષ્ટઈં દુખ લગઈ, અણ. સંસારમાહિ ફિરઈ સપ્તમ નરક પૃથ્વી લગઈ દુઃખ સહઇ, ઇસિઉ ભાવ. ૨૧૪. કિમ દુખ સહઈ તે વાત કહઈ છઈ. આ પ્રકારે રાગથી તણાવેલા જીવો પાંચે ઈન્દ્રિયો દ્વારા પાપ ઉપાર્જીને ચાર ગતિનાં દુઃખ પામવા સુધી આ સંસારમાં ફરતા સાતમી નારકીનાં દુઃખ સહન કરે છે... સત્વગઈપર્મદે, કાહિતિ અર્ણતએ અયપુના. જે ય ન સતિ ધર્મ અશોણ ય જે પમાયતિ. ૨૧૫ સત્રકહેતે જીવ સંસાર માહિ સર્વગતિ, ચિહુંગતિના પખંદ ફેરા અનંતા કરિસિધ, અહંતા ભવ રુલિસિઈ તે કુણ, અઠ્યપુના જેહે જીવિ પાછિલઈ ભવિ પુષ્ય ન કીધાં, અનઈ વલી જે હવડાં શ્રી વીતરાગનઉ ધર્મ સાંભળતા નથી, અનઈ જે ધર્મ સાંભલીનઈ પ્રમાદ કરઈ છે, ધર્મ કરિવાનઉ ઉદ્યમ નથી કરતાં. ૨૧૫. હવ જે જીવ ધર્મ ન લહઈ તે કહઈ છઈ. જે જીવે પાછલે ભવે પુણ્ય નથી કર્યા અને જે હમણાં વીતરાગનો ધર્મ સાંભળતો નથી અને સાંભળીને જે પ્રમાદ કરે છે તે જીવ સંસારમાં અનંતા ૧ખ વિષ. ૨ ખ ગ વિસનઉં તે વિષની વિશુચિકાને બદલે) ૩ ગ “અજીર્ણ થાઈ પછી જિમ તે અજરતઉં હુતઉં મારઈ, વિશય તિમ એ જીવ વિષયનાં વિષય ઘણી આસક્તિ કરઈ તે તે વિષયની વિમુચિકા અજીર્ણ થાઈ પાઠ વધારાનો. ૪ક સાઊણ. ૫ખ બિહંગતિનાં. ૬ ખ શ્રી વીતરાગદેવનાં વચન (શ્રી...ધર્મને બદલે) ૧૨૬ શ્રી સોમસુંદરસૂરિકતા Page #174 -------------------------------------------------------------------------- ________________ ફેરા કરે છે.] અણુસા ય બહુવિહં, મિચ્છીિઅ જે ના અહમા, બદ્ધનિકાઇયકમ્મા, સુગંતિ ધમ્મ ન ય કરત. ૨૧૬ અણુ બહુવિધ અનેક પ્રકારિ ધર્મને ઉપદેશિ કરી અણુસકા ચોઈઆઇ હુંતા, મિચ્છ૰ જે નર જીવ પુરુષ મિથ્યાત્વી અનઇ, નીચ તે અનંત સંસાર ફિસિð,28 જેહ ભી તે, બનિ બદ્ધ બાધ્યાં નિકાચિત અતિગાઢાં, જ્ઞાનાવરણીયાદિક કર્મ છઇં જેહે, એહૂવા જીવ કલત્રમિત્રાદિકની પ્રેરણા લગઇ ધર્મ સાંભાલ]ઇ કેતીયવારð, પુર્ણ કરě નહીં. ૨૧૬. જે ધર્મ ક૨ઇ તેહÇð ગુણ કહઇ છઇ. [જે જીવ મિથ્યાત્વી છે તે અનંત સંસાર ફરશે, જેમણે નિકાચિત જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યાં છે એવા જીવો પત્ની-મિત્ર આદિની પ્રેરણાથી ધર્મ સાંભળે પણ કાંઈ કરે નહીં.] પંચેવ ઉઝિઊણ, પંચેત ય ક્લિઊણ ભાવેશ, કમ્મરયતિપ્પમુક્કા, સિદ્ધિગઇમણુત્તર પત્તા. ૨૧૭ પંચે પાંચ બોલ હિંસાદિક છાંડીનઇ, પંચે પાંચ અહિંસાદિક પાલી અથવા પાંચ ઈંદ્રિય શબ્દાદિક વિષય તર્ણઇ રાગદ્વેષનઇ અણકિરવð, રાખી નિવર્સાવીનઇ, કમ્મ૰ કર્મરૂપિણી રજ તીણě કરી વિપ્રમુક્ત રહિત હુંતાં, સિદ્ધિ સિદ્ધિગતિ મોક્ષગતિ અનુત્તર સર્વોત્કૃષ્ટ રૂડી તિહાં પુહતા અનેક જીવ અનઇ પુચિસિઇ. ૨૧૭. સંક્ષેપિ મોક્ષનઉં કારણ કહિઉં, હવ સવિસ્તર કહઇ છઇ. હિંસાદિ પાંચ બાબતો ત્યજે અને અહિંસાદિ પાંચ બાબતો પાળે, પાંચે ઇંદ્રિયને રાગદ્વેષમાંથી નિવર્તાવીને કર્મરૂપી રજથી રહિત બનેલા જીવો સિદ્ધિગતિને – મોક્ષગતિને પામ્યા અને અનેક જીવ પામશે.] નાઝે દેસણચરણે, તવ ચેંજમસમઇગુત્તિપત્તેિ, દમઉસ્સગ્ગવવાએ, દવાઇ અભિગ્ગહે ચેવ. ૨૧૮૫ નાણે જે જ્ઞાનનઇ વિષઇ ઉદ્યમ કરઇ, તિમ દર્શન સમ્યક્ત્વનઇ વિષઇ ચરણ ક્રિયાનઇ વિષઇ, અનઇ બાહ્ય-અત્યંતર બાર ભેદ તપનઇ વિષઇ, અનઇ પૃથીવીકાયાદિ રક્ષા રૂપ સતર ભેદ, સંયમનઇ વિષઇ, અનઇ, ઈર્ષ્યાસમિતિ, પ્રમુખ ૧ ખ ચોઈઆઇ હુંતા મિચ્છ૰' નથી. ૨ ક . ૩ ખ ધર્મ ૪ ખ વિપ્રમુક્તિ. ૫ ખ ૨૧૮મી અને ૨૧૯મી ગાથા સાથે છે. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૧૨૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ પાંચ સમિતિનાં વિષઇ, અનઈ મનોગુપ્ત પ્રમુખ ત્રિણિ ગુપ્તિનાં વિષઈ, અનઈ આલોઈ પાપના દસવિધ પ્રાયશ્ચિત્તનઈ વિષઈ, અનઈ દમાં પાંચ ઇંદ્રિયનાં દમિવાનાં વિષઈ, અનઈ ઉત્સર્ગ શ્રી સિદ્ધાંતોક્ત ખરા માર્ગનઈ અનુષ્ઠાનનઈ વિષઈ, અનઇ અપવાદાદિક કારણિ, આઘા વિશેષ ધર્મ આરાધિવા ભણી, લગાર અલ્પ દોષ ઔષધાદિક તણઉં સેવિવઉં, તેહનઈ વિષ, અનઈ દબૂા. દ્રવ્યના અભિગ્રહ, અમુક વલ્લચણકાદિકઈ જિ વસ્તુ લેવઉં, ક્ષેત્રાભિગ્રહ, અમુકઇ પાડઈ અથવા ગામ માહિ બાહરિ જિ હુંતલે લિઉં નહી તઉ નહીં, કાલાભિગ્રહ, અમુકઇ પ્રહરિ પહિલઈ બીજઇ ત્રીજઇ લહંતઉ લિઉં, ઈહુઈ ન લિઉં, ભાવાભિગ્રહ જઉ રોતી દિઈ અથવા હસતી દિઈ, તક લિઉ નહીંતઉન લિઉં, ઈસ્યાભિગ્રહનઈ વિષઈ. ૨૧૮. જે જ્ઞાનને વિશે ઉદ્યમ કરે તેમજ સમ્યક્ત્વ, ક્રિયા, બાહ્ય-અત્યંતર તપ, સંયમ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાપનાં દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત, પાંચ ઇન્દ્રિયોનું દમન, સિદ્ધાંતોક્ત સાચા માર્ગનું અનુષ્ઠાન, આવશ્યક અપવાદ અને દ્રવ્ય-કાલક્ષેત્ર-ભાવ આદિ ચાર પ્રકારના અભિગ્રહ.] સદ્દતણાયરણાએ, નિચ્ચે ઉજ્જત એસણાઈ ઠિઓ, તસ્ય ભવોઅહિતરણે25પવ જ્જાએ ય જમ્મુ તુ. ૨૧૯ સ૬૦ એતલા જે બોલ પાછલિ કહિયા તે સઘલાઈ શ્રી સર્વજ્ઞના બોલિયા સદ્દહઈ, અનઈ કર્તવ્ય કરી આચરઈ, અનઈ ઉજ્જ ખરી જે આહારની એષણા, બઈતાલીસ દોષ વિશુદ્ધ આહારનઉં લેવલે, તે એષણાનાં વિષઈ જે સુસ્થિર દઢ હુઈ, તસ્મ ભ. તેહનઉં પવમનુષ્યનઉં જન્મ અનઈ પ્રવ્રજ્યા દક્ષાઇનઉં લેવઉં, સંસારસમુદ્રનઉં તારણહાર હુઇ, નિશ્ચિઈં તે મોક્ષ જાઈ, જઉ એકલા બોલ ન આરાધઈ, તઉ તેહ દીક્ષા લીધી નિરર્થક થાઇ, સામી અનર્થ કરઈ. ૨૧૯. જે એવઉ મોક્ષમાર્ગ ન* આરાધઇ, તેહન સ્વરૂપ કહઈ છઇ. [...આટલી બાબતોમાં જે શ્રદ્ધા રાખે ને આચરે, આહારની એષણા આદિમાં જે દઢ રહે તેનો મનુષ્યજન્મ અને દીક્ષા ગ્રહણ એ સંસારસમુદ્રના તારણહાર બને છે, નક્કી તે મોક્ષે જાય છે. આટલી બાબતો જે ન આરાધે તેની દીક્ષા લીધી નિરર્થક છે, ઊલટાનો અનર્થ કરે છે. જે ઘરસરણપાસત્તા, છક્લયરિઊ સક્યિણા અજવા, નવરે મુહૂણ ઘરે ઘરસંક્રમણ કર્યું તે હિં. ૨૨૦ ૧ ખ, ગ અપવાદરોગાદિક. ૨ ખ, ગ આવ્યા. ૩ ક સતિતાસીસ ખ સતતાલીસ ૪ ખ મોક્ષમાર્ગનઈ. ૧૨૮ શ્રી સોમસુંદરસૂરિકત Page #176 -------------------------------------------------------------------------- ________________ જે ઘ૰ જે દીક્ષા લેઈનઇ ઘરણઉં સરણ સમારિવઉં, તેહ પ્રમુખ જે આરંભ કરઇ, છક્કાય. અનઇ ષટ્કાયના વયી પૃથિવ્યાદિક છઇ જીવની વિરાધના કરઇ, અનઇ સકિંચન સુવર્ણ દ્રવ્યાદિકનઉ પરિગ્રહ રાખઇ, અનઇ અવા, મન-વચનકાયા જેહનાં મોકલાં, જે એવા હુઇ, તેહ નવ૰ પાછિલઉં ઘર થૂંકીનઇ વેષનઇ મિસિě, ઘ૨૦ નવઉં ઘર આરિઉં, ઇસિઉં જાણિતઉં. ૨૨૦. એવઉં કર્તવ્ય તેહÇÖ મહા અનર્થ હેતુ હુઇ, એ વાત કહઇ છઇ. [દીક્ષા લઈને જે ઘરની મરામત કરે, પૃથિવ્યાદિક છકાય જીવોની વિરાધના કરે, સુવર્ણ દ્રવ્યાદિનો પરિગ્રહ કરે એ મોકળાં મન-વચન-કાયાવાળા જે છે તે પાછલું ઘર મૂકીને વેશને મિષે નવું ઘર આદરે છે એમ જાણવું.] ઉસ્સુત્તમાયરંતો, બંધઇ કર્માં સુચિક્કરું જીવો, સંસારં ચ પવઢઇ, માયામોર્સ ચ કુઇ ય. ૨૨૧ ઉસ્સુ૰ ઉત્સૂત્ર સિદ્ધાંત વિરુદ્ધ અકાર્ય તે જીવ કરતઉ હુંતઉ, બંધઇ ગાઢઉં ચીકણઉં નિબિડ કર્મ બાંધઇ, અનઇ આપણપાÇઇ સંસાર વધારઇ, ઘણા ભવ રૂલઇ અનઇ મહાત્માનઇ વેર્ષિ સાવદ્ય કરતાં માયા કીધી હુઇ, અનઇ મૃષાવાદ ફૂડઉં બોલિવઉં હુઇં, ‘સર્વાં સાવજ્જે જોગં પચ્ચક્ખામિ' કહીનઇ વલી સાવધ કરઇ, ઇસી પિર. ૨૨૧. એવા પાસસ્થા માહિ સુસાધુÇð વસતાંઇ દોષ હુઇ, એ વાત કહઇ છઇ. [સિદ્ધાંત વિરુદ્ધ અકાર્ય કરતો જીવ ચીકણાં કર્મ બાંધે છે અને જાતે જ સંસાર વધારે છે ને ઘણા ભવ ભટકે છે. મહાત્માને વેશે પાપકર્મ કરતાં સર્વ પાપકર્મોના ત્યાગનો નિયમ-સંકલ્પ કરું છું' એમ બોલીને વળી પાપકર્મ કરે છે.] જઇ ગિઝ્હઈ વયલોવો અહવ ન ગિન્હઇ સરીવુચ્છેઉ, પાસત્યસંગોવિય વયલોવો તો વિરમસંગો. ૨૨૨ જઇ જઇ સુસાધુ મહાત્મા પાસસ્થા માહિ રહિઉ હુંતઉ તેહના આધાકર્માદિક દોષ દુષ્ટ આહાર વસ્ત્રાદિક જઉ લિઇ, તઉ વ્રત ચારિત્રનઉ લોપ થાઇ, અહવ ન ગિ૰ જઉ 3^આહારાદિક ન લિઇ તઉ તેહ પાખઇ સયર સીદાઇ નિર્વાહ ન હુઇ, પાસસ્થ અથવા આહારાદિક તેહનઉ લિઈ, તઊ જઇ પાસત્યાદિક સંક્રામ રહિવઉં, વય૰ તેહે જિ વ્રતલોપ કહીઇ શ્રી સર્વજ્ઞ નિષેધ્યા ભણી, વીતરાગની આજ્ઞા ભજ્યાં ભણી, તો વર તેહ ભણી પાસસ્થાદિકનઉ અસંગ, અમિલવઉં જિ રૂડઉં. ૨૨૨. તથા. સુસાધુ શિથિલાચારી સાધુ સાથે રહેતાં તેઓના દૂષિત આહાર-વસ્ત્રાદિક જો લે તો વ્રતચારિત્રનો લોપ થાય. જો આહાદિ ન લે તો શરીરનિર્વાહ ન ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૧૨૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ થાય અને જો લે તો વ્રતલોપ થાય અને વીતરાગની આજ્ઞા ભાંગ્યા બરાબર થાય. એટલે શિથિલાચારી સાધુનો અસંગ જ સારો.] આલાવો સંવાસો, વીસંભો ગ્રંથનો પસંગો ય, હીણાયારેહિં સર્મ, સન જિÍિદેહિં પડિકુટ્ટો, ૨૨૩ આલાવો. પાસસ્થા સિઉં બોલિવઉં, સઁવાસો તેહ સાથિઇ, એકઇં ઉપાશ્રય રહિતઉં, વિસંભો તેહનઉ વીસાસ, ગ્રંથવો તેહ સિઉં પરિચય પસંગો વસ્ત્રાદિક દેવાલેવાનઉ વ્યવહાર હીન્નાયારે એતલા બોલ હીનાચાર પાસસ્થાદિક સિઉં, સવ્વ જિર્ણ સુવિહિતહě શ્રી ઋષભાદિક સર્વ તીર્થંકરે નિષેધિયાં. ૨૨૩. પાસસ્થાદિક માહિ વસતાં મહાત્માઙૂઇ દોષ કહઇ છઇ. શિથિલાચારી સાથે બોલવું, તેમની સાથે એક જ ઉપાશ્રયે રહેતું, તેમનો વિશ્વાસ, પરિચય, વસ્ત્રાદિની આપ-લેનો વ્યવહાર આ બાબતો હીનાચાર છે અને એનો સર્વ જિનેશ્વરોએ નિષેધ કર્યો છે.] અનુન્નપિએહિં હસિઉદ્ધસિએહિં બિપ્પમાણો અ, પાસસ્થમજ્યારે બલા જઈ વાઉલી હોઇ. ૨૨૪ - અનુન પાસસ્થાને અન્યોન્ય પરસ્પરિð અનેક વિથાદિકને બોલવે, અનઇ હસિઉ અનેક હાસાને હર્ષોમાંચે કરી ખિપ્પમાણો મહાત્મા ધર્મધ્યાન થિકઉ ચૂકવી તઉ હુંતઉ પાસત્યમ પાસા માહિ બલાત્કરિઇ, વાઉલઉ થાઇ, આપણા ધર્મ ચૂકઇ સુવિહિત માહિ વસતઉ જે પાસસ્થાદિકનઉ જે સંસર્ગ કરઇ, તેહ આશ્રી કહઇ છઇ. ૨૨૪ પાસસ્થા સાથે પરસ્પર વિકથા કરતાં હંસીમજાક ને હર્ષોમાંચમાં સાધુ ધર્મધ્યાન ચૂકે, બળાત્કારે વ્યાકુળ થાય.] લોએવિ કુસંસગ્ગી, પિયં જણૅ દુનિયચ્છમઇવસણું, નિંઇ નિરુમ પિય-કુસિલજણમેવ સાહુજઙ્ગો. ૨૨૫ લોએ જેહÇÖ કુસંસર્ગ કુમાણુસનઉં સંસર્ગ પ્રિય વલ્લભ હુઇ, અનઇ દુનિય૰ દુષ્ટ વિરૂઉષ ઈતરનઉ જે વેષ પહિરઇ અઇવ અનઇ દ્યૂતાદિકનઉ વ્યસન પોષઇ, એવાહૂઇં, લોકઇ જિમનિ નિંદઇ, તિમ જેહ મહાત્માઇ॰ માહિ છતઉ ચારિત્રનઇ વિષઇ, નિરુદ્યમ શિથિલ પ્રમાદી, અનઇ પિય૰ કુસીલ પાસત્યાદિ જેહÇઇ પ્રિય ગમતા, એહવાહૂઇં સુસાધુજનઇ નિંદર્દી પ્રમાદી ભણી. ૨૨૫. ૧ બ સત્ત્વાદિક. ૨ ક સિપ્પમાણો. ૩ખ વાત. ૪ ક ‘પિય' નથી. ૫ ખ નેપથ્ય વિરૂઉ. ૬ ખ પરિહરઇ. ૭ કે મહાઇ. ૮ ખ પ્રિય ગમઇતે. ૧૩૦ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #178 -------------------------------------------------------------------------- ________________ હિવ તે પાસસ્થાનઈ સંસર્ગિઈ કેતીવારઈ કઈ અકાર્ય કરઈ, તઉ તેહઠ્ઠઇં સિઉં હુઈ તે કહઈ છઇ. ખરાબ માણસનો સંસર્ગ જેને પ્રિય હોય, જે બીજાનો વેશ પહેરે, ધૂત આદિ વ્યસનોને પોષે એવાને જેમ લોકો નિંદે છે તેમ જે મહાત્મા શિથિલ હોય, પાસત્વ જેને પ્રિય હોય એવાને સુસાધુજનો નિંદે. નિચ્ચે સંયિભીઓ, ગમ્મો સનસ્ય ખલિલ ચારિતો, સાહ જણસ્સ અવમઓ, મઉ વિ પુણ દુષ્ય જાઈ..૩ ૨૨૬ નિચ્યું. તે અકાર્યનઉં કરણહાર સદેવ શંકાતઉઈ જિ હુઇ, રખે માતરી વાત કોઈ કરઈ ઈમ, અનઈ ભીઉ કાઢવાદિક થિી બીહઈ, અનઈ ગો. બાલકાદિકહુંઇ ગમ્ય પરાભવિ વા જોગ થાઈ, કGણ ખલિ જીણાઁ ચારિત્ર વિરાધિઉં હુઈ તે, સાહુ સાધુજનહુઈ તે ઈહલોકિ, અગમત થાઈ મઉ અનઈ મૂઈ પૂઠિઈ પરલોકિ નકાદિક દુર્ગતિઇ જાઈ, અસંત સંસારિઉ થાઈ. ૨૨૬, કુસંસર્ગના દોષ ઊપરિ દબંત કહઈ છઈ. અિકાર્ય કરનાર હંમેશાં શંકાશીલ જ હોય કે રખે કોઈ મારી વાત કરે. અને ગચ્છમાંથી કાઢી મુકાવાનો ડર રાખે. ચારિત્રની વિરાધનાને લઈને તે સાધુજનોને અણગમતો થાય અને મર્યા પછી નરકાદિ દુર્ગતિ પ્રાપ્ત કરે.] ગિરિસુયપુસયાણ સુવિહિય આહરણકારણવિહિનૂ, વજિજજ સીલવિગલે ઉજજુલસીલે હવિજ જઈ. ૨૨૭ ગિરિ. કાદંબરી અટવીઈ વટવૃષિ બિ સૂપડા સગા ભાઈ હુતા, એક સૂડઉ ભીલે લીધઉ, પર્વત પાલિમાહિ બાધિઉ તેહ ભણી, ગિરિશુક કહિવરાઈ, બીજઉ સૂડઉ તાપસે લીધી તેહની વાડી માહિ બાધિઉ, તેહ ભણી પુષ્પશુક કહઇ, એક વાર વસંતપુર નગરનઉ સ્વામી રાજા વિપરીત શિક્ષિત ઘોડેઈ અપહરિઉ, તે અટવીમાહિ આવિષે ગિરિશુક રાયફ્રેંઇ દેખી, ભીલઈ કહઈ, ભો’, ધાઉ ધાઉ ઘોડા આભરણ સહિત રાજા જાઈ છઇ, તુહે લિઉ તે વાત સાંભળી રાજા ગાઢઉ બીહનઉ, રાજા ઊતાવલઉ ચાલિઉ, તાપસનઈ આશ્રમિ ગિઉ, તિહાં પુષ્પશુક કહઈ ભો* તાપસો ! ઊઠ ઉઠઉં, તુમ્હારી અતિથિ રાજા આવિલ, આસન માંડલે, પરહણાઈ કરઉ.' તાપસે આસન માડિG, વનફલ વારૂ ભોજન કરાવિલ, રાજા સુસ્તઉ થિક પૂછઈ, તુહે બેય સૂડા સરીખાઈ જિ દેખીઉં, ૧ ખ કોઈ નથી. ૨ ખ કાઢિવાદિક ગ ગછતઉ કાઢવાજિ. ૩ ખ તેહે ઉડવાં કહઈ. ૪ ખ અહો પ ક ઘોડા... આશ્રમિ ગિઉ પાઠ નથી. ૬ ખ અહો. ૭ ખ પરહુણાગતિ. ૮ ખ સ્વસ્તઉ ગ સુસ્થ. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૧૩૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ એવડઉં બોલવાનઉં અંતરું કાંઇ, પુષ્પશુક કહિવા લાઉ, ‘રાજન્, એ સંસર્ગનઉ વિશેષ, નહીં તઉ અમ્હે બેઈ સગા ભાઈ’ સાંભલિ અમ્હારઉં સ્વરૂપ. માતાખેકા પિતાખેકો, મમ તસ્ય ચ પક્ષિણ:, અહં મુનિભિરાનીતઃ, સ ચ નીતો ગવાશનૈઃ ૧ ગવાશનાનાં સ ગિઃિ શૃણોતિ અહં તુ રાજન્ મુનિ પુંગવાનાં, પ્રત્યક્ષમેતદ્ભવતાપિ દૃષ્ટ, સંસર્ગજા દોષ-ગુણા ભવંતિ. ૨ ઇસિઉં સૂડાનઉં વચન સાંભલી રાજા હર્ષિઉ, વલી આપણઇ સ્થાનિક પુહતઉ, એવા બિહૂં સૂડાનઇ, ઉદાહરણિ દૃષ્ટાંતિ સંસર્ગજ દોષ-ગુણનઉં સ્વરૂપ જાણતઉ હુંતઉં, હે સુવિહિત સદાચાર શિષ્ય, વજ્જિ શીલ વિક્લ પાસત્યાદિકનઉં સંસર્ગ વર્જિ ટાલિ, ઉજ્જુ એકલાઇ પાસસ્થાદિકનઇં વર્જિવð કાંઈ ન હુઈ, આપણપઇં ઉદ્યત શીલચારિત્રનઇ વિષઇ, ઉદ્યમવંતિ થાવઉં મુનિમહાત્માÖ, ઇસી પરિશિષ્યહ્રě શિક્ષા જાણિવી. ૨૨૭. એ કારણ પાખŪ પાસાદિકનઉં વર્જિ કહિઉં, હવ કારણ છતઇ જે રિવઉં, તે કહઇ છઇ. [કાદંબરી અટવીમાં બે સૂડા સગા ભાઈ હતા. એમાંથી એકને ભીલે પકડી પર્વત પર બાંધી રાખ્યો તે ગિરિશુક કહેવાયો. બીજાને તાપસે વાડીમાં પૂર્યો તે પુષ્પશુક કહેવાયો. એક વાર વસંતપુર નગરના રાજાને જંગલમાં આવેલો જોઈને ગિરિશકે ભીલને કહ્યું દોડો, દોડો, રાજા આભૂષણો સાથે જાય છે.' ડરી જઈને રાજા તાપસના આશ્રમમાં ગયો. પુષ્પશુકે કહ્યું અરે, તાપસ ! ઊઠોઊઠો, તમારા અતિથિ રાજા પધાર્યા છે. એમનું આસન માંડી આતિથ્ય કરો.' રાજાએ સૂડાને પૂછ્યું તમે બેઉ સૂડા સરખા છો તો વાણીમાં આટલો ભેદ કેમ ?” પુષ્પશુક કહે ‘રાજન્ ! એ સંસર્ગનું પરિણામ. બાકી તો અમે બંને ભાઈઓ છીએ.' આ દૃષ્ટાંતથી સંસર્ગજન્ય ગુણ-દોષ જાણીને હે શિષ્ય, શિથિલાચારી સાધુઓનો સંસર્ગ તું ટાળી દે. માત્ર સંસર્ગ ટાળ્યેથી પણ કાંઈ ન થાય. જાતે ચારિત્રને વિશે સક્રિય બનવું પડે. મહાત્માએ આ પ્રકારે શિષ્યને શિખામણ આપી.] ઉસન્ન ચરણકરણં, જઇણો વંતિ કારણે પપ્પ`, જે સુવિઇયપરમા તે વંદ્વૈત નિવારંતિ. ૨૨૮ ૧ ખ શીલ વિકલ' નથી. ૨ ખ વર્જિવઉ ટાલિવઉ ગ વર્જઇ ટાલઇ. ૩ ખ આપણઇં. ૪ ખ વર્જીિવઉં કહિઉં ગ વવિð કાંઈન હૂઇ આપણઉં વર્જિવઉં કહિઉં. ૫ કે તપ્સ ખ પુષ્પ. ૧૩૨ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #180 -------------------------------------------------------------------------- ________________ ઓસન, ચરણ મહાવ્રતાદિક મૂલ ગુણ, કરણ પાંચ સમિયાદિક ઉત્તરગુણ, તેહ થિકઉ જે ઊસનઉ, સિથિલ ચારિત્ર પાસત્કાદિક તેહઠુઇ, જાણો સુસાધુ મહાત્મા કારણે, ધર્મનિર્વાહાદિક કારણ આશ્રી વાંદ, જે સુવિ. ઈસ્વાઈ માહિ જે પાસસ્થા, સુવિદિત પરમાર્થ હુઇ, સિદ્ધાંત તત્ત્વનઉં સ્વરૂપ સુવિહિતનઉં, વંદાવિવઉ અહઇ મહા અનWહેતુ ઈતિઉં જાણઈ, તે વંદતે નિ તે સુવિહિતÇઈ વાંચતાં વારઈં નિષેધઈ, અનઈ તે સંવિગ્ન પાક્ષિક આરાધક હુઇ. ૨૨૮. તથા. પાંચ મહાવ્રત આદિ મૂળ ગુણ અને પાંચ સમિતિ આદિ ઉત્તરગુણમાં શિથિલ સાધુને સુસાધુ ધર્મનિર્વાહને કારણે વંદન કરે છે. પણ એવા શિથિલ સાધુઓમાં ‘આ વંદન લેવું અમને મહાઅનર્થ રૂપ છે' એમ જે સિદ્ધાંતનું સ્વરૂપ જાણનારા છે તે પેલા સુસાધુને વંદન કરતાં રોકે છે.] સુવિહિયવંદાવંતો નાસેઈ, અપ્પયંતુ સુપહાલ, દુવિહાહવિપ્નમુક્કો, કહમપ્ય ન વાણઈ મૂઢો. ૨૨૯ સુવિદિ સુવિહિત સુસાધુ પાહિU વંદાવતઉ, નિષેધ અણકરતઉં, નાસેઈ આપણાઉંઈ* જિ સુપથ જ્ઞાનાદિક સમ્યગુ મોક્ષમાર્ગની ન સાંડઈ, ચૂકવઈ, આવતાં ભવિ આપણપાહૂઈ જ્ઞાનાદિક દુર્લભ કરઈ, દુવિહ. અનઈ તે બિહૂ માર્ગ થિકઉ વિપ્રમુક્ત ભ્રષ્ટ મહાત્માઈ ન કહીઇ, મઈલા પરિણામ ભણી, અનઈ ગૃહસ્થઈ ન કહીઈ, મહાત્માના વેષ ભણી, કહમ તે સુસાધુ વંદાવતઉ મૂઢ મૂર્ખ આપણાઉ સ્વરૂપ કાંઈ ન જાણઈ, અહં યોગ્ય નથી ઇસિઉં, એતલઈ મહાત્માના ધર્મની વિધિ કહી, ૨૨૯, હવ શ્રાવકના ધર્મની વિધિ કહઈ છઇ. સારા આચારવાળા સુસાધુ પાસે વંદાવાતો અને નિષેધ નહીં કરતો, બંને માર્ગથી જે ભ્રષ્ટ થયો છે તે મહાત્માયે ન કહેવાય અને ગૃહસ્થયે ન કહેવાય. સુસાધુથી વંદાવાતો તે મૂઢ પોતાનું સ્વરૂપ કાંઈ જાણતો નથી. અહીં સુધી સાધુધર્મ વિધિ કહી.] વંદઈ ઉભો કાલંપિ ચેઈયાઈ થથુઈ પરમો, જિષવરાડિમાઘરધૂવ પુષ્કગંધચ્ચક્ષુજજુતો. ૨૩૦ વંદઈ શ્રાવક ઊભયકાલ વિહાણઈ સાંઝઈ, અપિ શબ્દ લગઈ મધ્યાહૂએ, એતલઈ ત્રિકાલ ચૈત્યવંદન વીતરાગનાં બિંબ વાંદઈ, પ્રતિમા ભરાવઈ, કિમ થય. ૧ખ મૂલ ગુણે કરી (મૂલ ગુણ, કરણ'ને બદલે) ૨ ખ, ગ સુવિહિત. ૩ ખ “નિષેધઈ નથી. ૪ખ આપણઉં. ૫ ક ગૃહસ્થનઈ. ૬ ખ “આપણાઉં' નથી ગ આપણઉં. ઉપદેશમલા બાલાવબોધ પૂર્વધ) ૧૩૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ સ્તવન ભક્તામરાદિક અનઇ સ્તુતિ સંસારદાવાદિક, તેહે કરી પ્રધાન હુંતઉ, જિણવ૰ અનઇ શ્રાવક જિષ્ણવર, વીતરાગની પ્રતિમાનઉં ઘરદેવાલય તિહાં વારૂ ધૂપ-ફૂલની' અર્ચન કહીઇ પૂજા, તેહનઇ “વિષઇ સદૈવ ઉદ્યમવંત હુઇ. ૨૩૦ તથા. [શ્રાવક સવારે, સાંજે, મધ્યાહ્ને એમ ત્રિકાલ વીતરાગની મૂર્તિને વંદન કરે, પ્રતિમા ભરાવે, સ્તુતિ-સ્તવન કરે, ઘરદેરાસર હોય ત્યાં શ્રાવક ધૂપફૂલની પૂજા કરે આ બધામાં તે ઉદ્યમવંત રહે.] - સુવિશિછિઅ એગઇમઈ, ધમિ અગંનદેવઓ પણો, ન ય કુસમએસ રઇ, પુત્વાવરવાહયત્વેસુ, ૨૩૧ સુનિ શ્રાવકધર્માંનઇ વિષઇ સુવિનિશ્ચિત નિશ્ચલ એકાગ્ર બુદ્ધિ છઇ જેહની, એવઉ હુઇ, અજ્ઞ વીતરાગ ટાલી અનેરઉ દેવતા જેહનઇ મનિ સર્વથા નથી, ન ય. કુસમય પરદર્શનના સિદ્ધાંત તેહનઇ કિમઇ રાચઇ નહીં, પરસિદ્ધાંત કેહવાં છઇ, પુત્વા આગલિ પાછલિ વ્યાહત વિરુદ્ધ વિઘટતાર્થ છઇ, જેહના તે ૫રદર્શનના સિદ્ધાંત માહિ કિહાંÛ, જીવદયા ધર્મ કહિઉ, કિહાંઇ યાગાદિકની હિંસાð ધર્મ કહિઉ, કિહાંઇ બ્રહ્મચર્ય અનેક પરિ વખાણિઉં, કિહાંઇ, અપુત્રસ્ય ગતિર્નાસ્તિ, કન્યાદાન લ ઇત્યાદિ વિરોધિયા અનેક અર્થ દીસÛ, તેહ ભણી તેહે ન વાહીઇ. ૨૩૧, તથા. [જેની શ્રાવકધર્મમાં એકાગ્રતા છે તે વીતરાગને છોડીને અન્ય દેવોમાં કે પરદર્શનના સિદ્ધાંતમાં કેમેય રાચે નહીં. આ પરિસદ્ધાંત કેવા છે ? આગળપાછળ એના પરસ્પર વિરુદ્ધ અર્થ મળે છે. કોઈએ જીવદયાને ધર્મ કહ્યો તો કોઈએ યજ્ઞની હિંસાને, કોઈએ બ્રહ્મચર્યને વખાણ્યું તો કોઈએ અપુત્રની દુર્ગતિની વાત કરી. આ બધાથી શ્રાવક ભરમાય નહીં.1 હણ કુલિંગીઓં તસાવરભૂઅમદ્દર્ણ વિવિહં, ધમ્માઉ ન ચાલિઇ, દેવેડિં સર્વૈદએહિં પિ. ૨૩૨ દસૂસ તસ૰ કુલિંગી કુદર્શની બૌદ્ધાદિક તેહનઉં ત્રસ અનઇ સ્થાવર જીવન વિજ્ઞાસવઉં દેખી સ્વયંપાકાદિ આરંભ અનેક પ્રકાર દેખી, ધમ્મા સર્વજીવ રક્ષામય શ્રી સર્વજ્ઞના ધર્માંતઉ દેવેડિં૰ ઇંદ્ર સહિત કેતીયવાર સઘલાઇ દેવ આવઇં, તઉ ચાલીપ ક્ષોભવી ન સકીઇ મનુષ્યનઉં કહિતઉં કિસિઉં. ૨૩૨. તથા. ૧ ખ ફ્લની. ૨ ખ તેહનઇ... પરદર્શનના સિદ્ધાંત’ પાઠ નથી. ૩ કે તહૂણ. ૪ કે બોદ્ધાદિક. ૫ ખ ચાલાવી. ૧૩૪ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #182 -------------------------------------------------------------------------- ________________ કુલિંગી, કુદર્શની બૌદ્ધ આદિ દ્વારા ત્રસ અને સ્થાવર જીવનો વિનાશ થતો દેખી, ઇંદ્ર સહિત સઘળા દેવો આવે તોયે સાચો શ્રાવક ચલિત થતો નથી તો મનુષ્યથી ચલિત તો થાય જ શાનો ?] વંદઇ પડિપુછઇ' પજુવાસઈ સાહુણો સયયમેવ, પઢઇ સુણઇ ગુણેઈ અ, જણસ્સ ધમ્મ પરિકહેઇ, ૨૩૩ વૈદ શ્રાવક સાધુ મહાત્માઙ્ગઇં ત્રિધા શુદ્ધિઇ સદૈવ વાંદઇ, વલી મહાત્મા કન્હઇ સંદેહ પૂછઇ, અનઇ તેહની પર્વપાસ્તિ સેવા કરઇ, સદૈવઇ પઢઇ. વલી સિદ્ધાંત સૂત્ર પઢઇ, અનઇ તેહનઉ અર્થ સાંભલઇ, વલી પાછિલઉં પઢિä' ગુણઇ. અર્થ સંભારઇ, જણ લોકહ્રò ધર્મ કહઇ આપણપð બૂધઉ હુંતઉ અનેરા લોકહ્ર બૂઝવઇ. ૨૩૩. તથા. [શ્રાવક સાધુને ત્રણ વાર વાંદે, સંદેહ પૂછે, તેમની સેવા કરે, સાધુ પાસે ભણે, અર્થ સાંભળે, પાછલું ભણેલું પુનરાવર્તિત કરે, અર્થ સંભારે, બીજાઓને ધર્મ કહે અને પોતે જ્ઞાન પામીને બીજાને જ્ઞાન પમાડે.] દઢ સીલયનિયમો પોસહ આવસ્યએસુ અક્બલિઓ, મહુમજ્જમેંસ પંચવિહ બહુવિહ ફ્લેસ પડિતો. ૨૩૪ દઢ ધર્મક્રિયાનઉ અભિપ્રાય વ્રત પાંચ અણુવ્રત નિયમગુણ વ્રત એતલાનઇ વિષઇ શ્રાવક દૃઢ હુઇ, શુભઇ નહીં, ખરાં પાલઇ, પોસ૰ અન[ઇ] અષ્ટમી ચતુર્દશ્યાદિક દિનિ પોસહ, અનઇ પ્રતિદિન આવશ્યક, સામાયિક પ્રતિક્રમણાદિક નિત્ય કńવ્ય^ તેહનઇ વિષઇ ખલી નહીં ચૂકઇ નહીં, અતીચાર ન આણવઇ, મહુ૰ અનઇ મધુમદ્યમાંસ અનઇ, વડપીંપલનઇ વિષઇ પડિતો, નિવર્જિઉ છઇ, એ સવિહઉંના નિયમ ધરઇ છઇ. યત ઉક્તમ્. મજ્જે મહુમિ સમ્મિ, ન વણીયંમિ ચઉત્થએ, ઉપજ્જત અહંતા તત્વના તત્વ જંતુણો. ૧ સવ્વાય કંદ જાઈ, સૂરણ કંદોય ૧, વજ્જ કંદોય ૨, અલ્લ હલિદ્દાય ૩, તહા અલ્લું ૪, તહુ અલ્લકચૂરો ૫, સત્તાવરી ૬, વિરાલી ૭, કુઆર ૮, તહ થોહરી ૯, ગલોઇઅ ૧૦, લસુણ ૧૧, વંસકરિલ્લા ૧૨, ગજ્જર ૧૩, લૂણોઅ ૧૪, તહલોઢા ૧૫, ગિરિકગ્નિ ૧૬, કિસલપત્તા ૧૭, ખર્વિસુઆ ૧૮, ૧ ખ પુછઇ. ૨ ક જુવાસઇ ખ પુવાસેઈ. ૩ ખ ભણઈ. ૪ ખ ભણિઉં. પ ક સહ. ૬ ખ મધુમાંસ. ૭ ખ, ગ વડપીંપલ પીંપર ઊંબર કઇંબર, રૂપ પંચવિધ ફ્લુ અનેરાઈ બહુબીજ, વěગણાદિક પંપોટાદિક અભક્ષ પ્રમુખ અનેક ફ્લનઇ વિષઇ’ (‘વડપીંપલનઇ વિષઇ'ને બદલે) ૮ ખ અર્ધું ૯ કે કલ્લ કચ્ચરો. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૧૩૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ થેગ ૧૯, અલ્લમુત્થાય ૨૦, તહ હલોણરુક્મચ્છલ્લી ૨૧, ખિલ્લુહઢો ૨૨, અમયવલ્લીઅ ૨૩, મૂલા ૨૪, તહ ભૂમિરુહા ૨૫, વિરુહા ૨૬, તહ ટકવર્ચ્યુલો પઢમો ૨૭, સૂય૨વલ્લો ૨૮, અ તા પલ્લકો ૨૯, કોમલં બિલિઆ ૩૦, આલૂ ૩૧, તહ પિંડલ ૩૨, હવંતિ એ એ અણંત નામેણ, અન્નમહંત નેયં લખણકુત્તીઇર સમયાઓ એ અનંતકાય કહીઇ, પંચુંબર ૫, ચઉં વિગઈ ૯, હિમ ૧૦, વિસ ૧૧, કરગેઅ ૧૨, સવ્વમટ્ટી ૧૩, ૨યણીભોયણ ગંચિય ૧૪, બહુબીઅ ૧૫, અણંત ૧૬, સંધાણ ૧૭, ઘોલવડાં ૧૮, વાયંગણ ૧૯, અમુણિયનાં મણિફુલ્લ લયાણિ ૨૦, તુચ્છલ ૨૧, ચલિય૨સં ૨૨, વજ્જહ દાણિ બાવીસ એ બાવીસ અભક્ષ્ય કહીઇં, ઇસી જાતિનાં અનેક ફ્લનઉ નિયમ પાલઇ. ૨૩૪. તથા. [પાંચ અણુવ્રત આદિ ધર્મક્રિયામાં શ્રાવક દૃઢ બને, ચળે નહીં, પાળે. આઠમ, ચૌદશે પૌષધ કરે અને દરરોજ સામાયિક-પ્રતિક્રમણ આદિ નિત્ય કર્તવ્યોમાંથી ચૂકે નહીં. મધ, મદ, માંસ અને વડપીંપર આદિ બાવીસ અભક્ષ્યોને તજે.] નાહમ્મકમ્મજીવી, પચ્ચકખાણે અભિખમુજ્જુત્તો, સર્વાં પરિમાણર્ક્સ, અવરજ્જઇ તેં પિ સંકેતો. ૨૩૫ નાર્હ અધર્મ કર્રાવ્ય અંગારાદાહાદિક ૫ન૨ કર્માદાન અનેરઉઇ સઘલઉ કુંવ્યવસાય તીણě કરી શ્રાવક આજીવિકા ન કરઇ, રૂપૂણી સૂત્રાદિકઇ જિ નિરવદ્ય વ્યવસાય આજીવિકા કરઇ, પચ્ચ૰ અનઇ પ્રત્યાખ્યાનનઇ વિષઇ સદૈવ સોત્સાહ, પચ્ચક્ખાણ રહિત મોકલઉં એકઈ વેલા ન મૂકઇ સવ્વ ધનધાન્યાદિક સવિહઉં પરિગ્રહનઉ પરિમાણ કરઇ, અવ૰ વલી પ્રમાદ લગઈ, કાંઈ અપરાધ પામઇ, કાંઈ દોષ લાગઇ તેં પિ સંકેતો તેહની આલોયણ લેઈ તપ કરી આપણઉ આત્મા સૂઝવીનઇ ધર્મધ્યાન સંક્રમાવઇ સ્થાપઇ, અવિરત્ઝ" પાઠાંતરં® તેહનઉ ઇસિઉ અર્થ મોટઉં પાપુ પરહરઉં છઉં જે કુટુંબાદિકનઇ કારણ, ધાંન રાંધીઇ છઇ તેહઇ પાપ થિકઉ શ્રાવક સંકાતઉ બીહતઉ ઇ જિ હુઇ. ૨૩૫. તથા. [અંગારાદાહાદિક પંદર કર્માદાન અને બીજા કુંવ્યવસાય દ્વારા શ્રાવક આજીવિકા ન મેળવે. રૂ-પૂણી-સૂતર જેવા નિષ્પાપ વ્યવસાયથી આજીવિકા મેળવે. હંમેશાં પચ્ચક્ખાણ લે. ધનધાન્યના પરિગ્રહનું પ્રમાણ નક્કી કરે. દોષ લાગે તેની આલોચના કરે અને પોતાના આત્માને શુદ્ધ કરી ધર્મધ્યાનમાં સ્થાપે. મોટાં ૧ ખ ખિડલોડય. ૨ ખ, ગ લક્ષ્મણજુત્તાઈં. ૩ ૭ અમુણિઅતા માણિકુલ્લ. ૪ ખ ‘ઇસી જાતિનાં’ પાઠ નથી. પ ખ, ગ અવઝઇ. ૬ કે બીહતઉ' નથી. ૧૩૬ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #184 -------------------------------------------------------------------------- ________________ પાપસ્થાન તો દૂર પણ કુટુંબને કા૨ણે રોજ રસોઈ વગેરે થાય તે પાપથીયે શ્રાવક ડરતો રહે.] નિખમણ-નાણ-નિવ્વાણ-જન્મભૂમીઓ વંદઇ જિણાણું, ન ય વસઇ સાહુજઙ્ગનિરહિયંમિ દેસે બહુગુોતિ. ૨૩૬ નિકખ નિષ્ક્રમણ તીર્થંકર દેવનઉં દીક્ષાનઉં સ્થાનક નાણ, જિહાં પરમેશ્વ૨ હૂઇં કેવલજ્ઞાન ઊપનઉં, નિર્વાણ પરમેશ્વર મોક્ષિ પુષુતા, જન્મભૂ॰ જિહાં પરમેશ્વરનઉં જન્મ હુઉં તે ભૂમિકા સઘલીઇ ફિરી ફિરી વાંદઇ, તેહે સ્થાનકિ યાત્રા કરઇ, ન ય સાધુજન મહાત્મા, તેહે કરી રહિત જે દેસ, કેતીયવારÛ, તિહાં ઘણા ગુણપાણી ધાનઇ ધન સુલભ, અનઇ લક્ષ્મીની ઊપાર્જન પ્રમુખ ઘણા ગુણ હુઇ, તઉ શ્રાવક તિહાં ન વસઈં, જેહ ભણી મહાત્મા પાખઇ ધર્મલાભ ન હુઇ. ૨૩૬. [તીર્થંકરદેવની દીક્ષા-કેવલજ્ઞાન-નિર્વાણ-જન્મભૂમિઓને શ્રાવક ફરીફરીને વાંદે, યાત્રા કરે, સાધુ વિનાના પ્રદેશમાં એ સમૃદ્ધ હોવા છતાં ન રહે, કેમકે મહાત્મા વિના ધર્મલાભ થાય નહીં.] પરતિન્થિયાત્ર પણમણ-ઉભાવણ‘-થુણણ-ભત્તિરાર્ગે ચ, સક્કારું સંમ્માણું ઘણું વિણયં ચ વજ્જૈઇ. ૨૩૭ પર૰ પરતીર્થિક પરદર્શનીય બૌદ્ધ તાપસાદિક તેહÇઇ પ્રણામ ન કર, ઉલ્ભાવસ૰ ૫૨ સમક્ષ તેહના ગુણનઉં પ્રશંસવર્ડ, સ્તવન તેહ જિ સમક્ષ તેહનઉં વખાણિવઉં અનઇ તેહ ઊપરિ ભક્તિ-ાગ બહુમાન-સત્કાર વસ્ત્રાદિકન દેવઉં સન્માન, અભ્યુત્થાનાદિકનઉં કરવઉં, દાનભોજનાદિકનઉં દેવઉં, વિનયપાદપ્રક્ષાલનાદિક, એતલા બોલ વર્જઇ ન કરઇ. ૨૩૭. તથા. [શ્રાવક અન્યધર્મી જેમ કે બૌદ્ધ ધર્મી સાધુને પ્રણામ ન કરે. અન્ય સમક્ષ તેના ગુણની પ્રશંસા, તેના પરનાં ભક્તિ-રાગ, બહુમાન, વસ્ત્રાદિ દેવાં, વિનયસન્માન, દાન-ભોજનાદિક દેવું, પાદપ્રક્ષાલન વગેરે બાબતો ટાળે.] પઢમં જઈણ દાઊણ અપ્પણા પણમિઊણ પારેઇ, અસઇ ય સુવિહિયાણં, ભુંજેઈ કદિસાલોઅ. ૨૩૮ પઢ૰ શ્રાવક પહિલઉં, યતિ મહાત્માહૂઇં ભોજનાદિક દેઈ વિહરાવી પણમિઊણ, તે મહાત્માં વાંદી, પાછઇ આપણપર્ટી પારઇ જિમઇપ, અસઈ જઉ ૧ ખ સભ્ભાવણ. ૨ ગ પર સમક્ષ... બહુમાન' પાઠ નથી. ૩ ખ ‘સન્માન....દેવઉં’ પાઠ નથી. ૪ ગ ‘આહાર દેઇ’ (ભોજનાદિક દેઇ વિહરાવી'ને બદલે) ૫ ખ આપણપŪ જિમઇ. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૧૩૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ સુવિહિત મહાત્મા ન હુઈ, ભુજઈ, તઉ દિયાલોક કહી, જઉ ઈણઈ અવસરિ મહાત્મા આવઈ, તઉ દાન દિઉ ઇસી બુદ્ધિઇ વાટ સાહઉં જોઈ તક જિમઈ, ઇમ વસ્ત્રાદિક વાવરતક, ચીંતવઇ, જઉ મહાત્માં આવઇ, તઉ વસ્ત્ર વિહરાવીનઈ પહિરઉં. ૨૩૮. તથા. [શ્રાવક પહેલાં સાધુને વહોરાવીને, વાંદીને પછી જમે. જો સુવિહિત મહાત્મા ન હોય તો “જો આ અવસરે મહાત્મા આવે તો દાન આપું' એવી બુદ્ધિથી રસ્તા સામે જોઈને પછી જમે. એ જ રીતે વસ્ત્રનો ઉપયોગ કરતાં એમ વિચારે કે પહેલાં સાધુને વસ્ત્ર વહોરાવીને પછી પહેરું. સાહૂણ કપ્પણિજ્જ જઇ નવિ દિનં કહિં વિ કિપિ તહિં, ધીરા જહુન્તકારી, સુસાવગા તન ભુતિ. ૨૩૯ સાહૂ જે ભોજનાદિક મહાત્માçઈ કલ્પઈ યોગ્ય હુઇ, જે નવિ. તે કિંપિ થોડGઈ કહિં પિ, ક્યાહાંઈ, કુણઈ અવસરિ જાં લગઈ મહાત્માÇઈ દીધઉં ન હુઈ, ધીરા ધીર46Aસત્ત્વવંત સુશ્રાવક, જહુત્તજિસિઉ સિદ્ધાંત માહિ શ્રાવક હૃઇ, કરિવર્ડ કહિઉં છઇ, તિસિઉ જે કરઈ તે શ્રાવક તે વસ્તુ મહાત્માદૂઈ અણદીધી સર્વથા ન જિમઇ, ન વાવરઇ. ૨૩૯. તથા. જે ભોજન મહાત્માને યોગ્ય હોય તે ભલે થોડું પણ જ્યાં સુધી ક્યાંયે, કોઈ પણ પ્રસંગે મહાત્માને દીધું જ ન હોય તે ધીર શ્રાવક મહાત્માને આપ્યા વિના જમે-વાપરે નહીં વસહી-સણાસણ-ભરપાણ-ભેસજ્જવલ્વપત્તાઈ, જછવિ ન પજ્જત ધણો થવાવિ હુ થોવયે ઈ. ૨૪૦ વસહી વસતિ ઉપાશ્રય સમનપાટિ સંથારાદિકભાત પાણી ભેષજ ઔષધ વસ્ત્ર પાત્ર ઔષધાદિક, જઇ વિ. યદ્યપિ પૂરા દ્રવ્યની ધણી ન હુઇ, થોવાવિ. તઉ થોડા માહિ થોડઉં સુસાધુઠ્ઠઇં દિઈ, સંવિભાગ કીધા પાખઈ ન જિમઈ. ૨૪૦. | [ઉપાશ્રય, સૂવા માટેની પાટ, શૈયા, આહાર, ઔષધ, વસ્ત્ર વગેરે માટે, ભલેને શ્રાવક પર્યાપ્ત ધનનો સ્વામી ન થયો હોય, તોપણ થોડામાંથી થોડું સાધુને આપે, અથવા અલગ કાઢ્યા વિના ન જમે.] ૧ ક જ નનિ દનું ગ જ નવિ દિન. ૨ ખ ભાત પાણી વસ્ત્ર' (‘વસ્તુને બદલે) ૩ ગ “મહાત્માઇ અણદીધી પાઠ નથી. ૪ ખ “સંથારાદિક આસન પાટલા ચીકીવટ, પ્રમુખ ભાત પાણી (“સંથારાદિક ભાત પાણીને બદલે) ૫ ખ “વત્ર કાંબલાદિક પાત્ર કે લિખ્યા પ્રમુખ ગ વસ્ત્રપાત્ર કાંબલાદિક (‘વસ્ત્ર પાત્ર ઔષધાદિકને બદલે) ૧૩૮ શ્રી સોમસુંદરસૂરિકૃત Page #186 -------------------------------------------------------------------------- ________________ સંવત્સર-ચાઉમ્માસિએસ, અઢાહિયાસુ ય તિહી, સવારેણ લગ્નઈ, જિણવરપૂયા-તાવ-ગુણેસ. ૨૪૧ સંવચ્છર સંવત્સર પર્યુષણાપર્વ અનઈ ત્રિણિ ચઉમાસાનાં પર્વ, અનઈ ચૈત્ર-આસો અઢાહી, અનઈ તિથિ આઠમિ ચઊદસિ પ્રમુખ પર્વ તિથિ, એહ દિહાડે શ્રાવક, સવ્વા સર્વ આદરિઇ સર્વ ઉદ્યમિઈ લાગઇ', કિહાં જિનવર. વીતરાગની પૂજાનાં વિષઈ અનઈ તવ, ઉપવાસાદિક તપ કરિવાનાં વિષઈ, અનઈ ગુણસુ, બ્રહ્મચર્ય પોષધાદિક ગુણ ધરિવાનઈ વિષઈ. ૨૪૧. તથા. પિયુષણાપર્વ, ત્રણેય ચોમાસી પર્વ, ચૈત્ર-આસોની અઢાઈ, આઠમચૌદશની પર્વતિથિ – આ દિવસોએ શ્રાવક ઉદ્યમ ને આદરપૂર્વક વીતરાગની પૂજા, તપ, બ્રહ્મચર્ય, પૌષધ વગેરે કરે.. સાહૂણ ચેઈયાણ ય, પડિણીય તહ અવનવાર્ય ચ, જિણાવયણસ્મ અહિયે, સત્વત્થામણ વારેઇ. ૨૪૨ સાહૂણ, સાધુમહાત્માçઈ અનઈ દૈત્ય શ્રી વીતરાગના પ્રાસાદçઈ જે પ્રત્યેનીક ઉપદ્રવનઉ કરણાહાર, અનઈ અવર્ણવાદ વૈભાષ્યનઉ બોલણહાર, જિ. ઘણીં કિસિઉં, અનેરઊ જિ કો જિનપ્રવચન વીતરાગના શાસનહંઇ અહિત્G, વિરુદ્ધ સત્વ સર્વ બલિઈ પ્રાણનઈ ઓડવઈ વારઈ, જિનશાસનની ઉન્નતિનઉં કરિવઉ મોક્ષનઉં હેતુ જાણી. ૨૪૨. શ્રાવકના ગુણઈ જિ વિશેષ કહઈ છઈ. સિાધુને અને જિનમંદિરને વિશે ઉપદ્રવ કરનાર અને ખરાબ બોલનારને તથા વીતરાગના શાસનનું અહિત કરનારને શ્રાવક સર્વશક્તિથી અટકાવે.] વિરયા પારિવહાઓ, વિરયા નિચ્ચે ચ અલિઅવયણાઓ, વિરયા ચોરિધ્ધઓ, વિરયા પરદારગમણાઓ. ૨૪૩ વિરયાશ્રાવક એવા હુઇ, કિસ્યાં હુઇ, પ્રાણિવધ મોટિકા જીવનાં વધ તઉ સદૈવ વિરમિયા, નિવર્તિયા હુઈ, અનઈ અલીક વચન મોટિકા કૂડા બોલિવા થિઉ નિવર્નિયા, વલી ચોરી તઉ વિરમિયા, પરસ્ત્રીગમન તઉ વિરમિયાં હુંતિ. ૨૪૩. તથા. શ્રાવક જીવહિંસામાંથી અટકે, કૂડાં વચન ન બોલે, ચોરી ન કરે, પરસ્ત્રીગમન ન કરે.] ૧ ખ કરી અનઈ ગઈ . કરિ લાગઇ. ૨ક જિણાવણમ્સ. ૩ ખ, ગ પ્રાસાદપ્રતિમા. ૪ ખ વૈભાષ્ય વિરૂઉં. ૫ ગ “પ્રાણનઈ ઓડવઈ પાઠ નથી. ૬ ખ કરિના કરો. ૭ ખ વિરૂઆ અલીક ગ “અલીક વચન પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ). ૧૩૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ વિરયા પરિગ્રહાઓ, અપરમિયાઓ અસંતતન્હાઓ, બહુદોસસંકુલાઓ, નરગઈગમણપથાઓ. ૨૪ વિરયા 68 અપરિમિત પરિગ્રહ થિકઉ વિરમિઆ છઇ, પરિગ્રહ કિસિ ઈ અસંત, અખંતી તૃષ્ણાલોભની વૃદ્ધિ છઈ જીણઇ, અનઈ બહુ રાયચૌરાદિકના અનેક ઉપદ્રવ, અનેરાઈ અનેક ઉપદ્રવ-દોષ તીણઈ કરી સંકુલ છઈ એ પરિગ્રહ, નર, નરકગતિ જાવાનઉં પથમાર્ગ એ પરિગ્રહ, એહ ભણી સર્વ પરિગ્રહનવું પરિમાણ કરઈ શ્રાવક. ૨૪૪. ઇમર શ્રાવક ધર્મ આરાધતા એટલા બોલ કીધા હુઇ. શ્રિાવક પરિગ્રહથી અટકે. તૃષ્ણા-લોભની વૃદ્ધિ એ પણ પરિગ્રહ. રાજાચોરના ઉપદ્રવનો ભય એ પણ પરિગ્રહ. પરિગ્રહ નરકમાં જવાનો માર્ગ છે. માટે શ્રાવક પરિગ્રહનું પ્રમાણ નક્કી કરે.J. મુક્ક દુજ્જણમિતી ગહિયા ગુરુવયણસાહુપડિવરી, મુદ્દે પરપરિવાઓ ગતિઓ જિણદેસિઓ ધો. ૨૪૫ મુક્ત ઇમ શ્રાવકધર્મ આરાધતાં દુર્જનની મૈત્રી મૂકી હુઈ, કુમાણસની સંસર્ગ લિઉ હુઈ, ગહિઆ ગુરુવચન તીર્થંકર-ગણધરાદિક તેહનઈં વચનિઈ સાધુ રૂડી પ્રતિપત્તિ પ્રતિજ્ઞા લીધી હુઈ, અનઈ, મુક્કો. પરાયી પરિવાદ અવર્ણવાદ મૅકિઉ છાંડીઉ હુઈ, ગહિઓજિણવીતરાગનઉ ઉપદેશિક ધર્મ આરાધિઉ હુઈ. ૨૪૫. શ્રાવકધર્મ આરાધ્યાનઉ લ કહઈ છઈ. શ્રિાવક શ્રાવકધર્મ આરાધતાં દુર્જનની મૈત્રી મૂકીને ગુરુવચન-તીર્થકરગણધરાદિકની પ્રતિજ્ઞા લઈને પરનિંદા ત્યજે ને વીતરાગનો ધર્મ આરાધે.] તવનિયમસીલકલિયા, સુસાવયા જે હર્વતિ ઈહ સગુણા, તેસિ ન દુલ્લહાઇ, નિવાણવિભાણ સુખાઈં. ૨૪૬ તવ જે સુશ્રાવક તપનિયમશીલિટૅ કરી કલિત સહિત હુઈ, અનઈ સગુણ ગુણવંત હુઈ, તેસિ ન તેહવા શ્રાવકçઈ નિર્વાણ મોક્ષ અનઈ વિમાન દેવલોક તેહનાં સુખ દુર્લભ ન હુઈ, ધર્મના પ્રસાદ લગઈ સઘલાઈ સુખ સુખિઈ લાભઈ, જઘન્યતઈ નિરતીચાર શ્રાવકધર્મ આરાધી સૌધર્મઇ દેવલોકિ જાઈ. ૨૪૬. કેતીયવારઈ ગુરુ પ્રમાદ કરતી શિષ્યઈ બૂઝવી, એ વાત કહી છઇ. ૧ખ “ઉપદ્રવ, અનેરા અનેક પાઠ નથી. ૨ ખ “ઈમ કીધા હુઈ પાઠ નથી. ૩ ક “વચનિઇં’ નથી. ૪ ખ “ગહિઓ.... આરાધિઉ હુઈ’ પાઠ નથી. ૧૪૦ શ્રી સોમસુંદરસૂરિકત Page #188 -------------------------------------------------------------------------- ________________ [સાચા શ્રાવકને તપ-નિયમ-શીલે કરી મોક્ષ અને વિમાન-દેવલોકનાં સુખ દુર્લભ નથી. ધર્મપ્રસાદથી તે સઘળાં સુખ પામે. સીઇજ્જ કયાઇ ગુરૂ, તેં પિ સુસીસા સુનિઉણમહુરેહિં, મચ્ચે વંતિ પુર્ણવિ જહ સેલગ પંથગો ના. ૨૪૭ સીઇજ્જ કેતિઇ વારě ગુરુ કર્માંનઇ સિ વાહિઉ સીદાઇ, ચારિત્રનઇ વિષઇ ઢીલઉ પ્રમાદી થાઇ, તેં પિ૰ તેહ ગુરુઙૂઇ સુશિષ્ય, ઉત્તમ શિષ્ય, સુનિઉ સુનિપુણ ડાહે અને મધુરે, સૂંઆલે કર્ત્તવ્યે અથવા વચને કરી, મળ્યે વલી ચારિત્રમાગિ થાપઇ, જહ સે જિમTM સેલગસૂરિ પંથક શિષ્યð થાપિઉ, તેહનઉ શાત દૃષ્ટાંત. કથા : શૈલપુર નગર શૈલક રાજા મંડૂક બેટટહૂě રાજ્ય દેઈ, પાંચસð પિરવાર, પિરવિરઉ દીક્ષા લેઈ, ગીતાર્થ હુઉ, આચાર્યપદિ સ્થાપિઉ, એકવાર તેહનઇ સરિ^ રોગ ઊપનઉ મંડૂકરાજા બેટઇં, આપણઇપ નગિર રાખી પડીગાવિઉ સાજા થિયાં પૃષ્ઠિ, રસ અનઇ સુખલંપટપણÛ, પ્રમાદિઉ થિકઉ તીણઇં જિ નગર રહિઉ, વિહાર ન કરઇ, બીજું શિષ્યે સવિહઉં છાડઉં, પંથક ઇસિર્ટી નામિઇં શિષ્ય એક કન્હઇ રહિઉ, આગઇ રાજ્યાવસ્થા તે તેહનઇ મુર્હુતઉ હતઉ, એકવાર ચઉમાસાનઇ દિહાડઇ, તે ગુરુ વાર કરી સાંઝનઇ ગાઢી નિદ્રાં સૂતઉ છઇ, પંથક શિષ્યઇ ચઉમાસી પડિક્મણઉ કરતઇં, ગિ લાગી ગુરુહð ખામણઉં કીધઉં, ગુરુ જાગિઉ રીસાવિઉ, રે કુણઇ પાપીઇ જગાડિઉ, પંથક શિષ્ય કહઇ, ભગવન્, આજ ચમાસા ભણી ગિ લાગી ખામણઉં કીધઉં, વલી એઉ, અપરાધ નહીં કરઉં, ઇસિઉં કહિતઉ પગ લાગી ખમાવઇ, ઇસિઇ ગુરુÇÞ ચેત વલિઉં, ઇસિઉં ચીંતવઇ, એહ સુશિષ્યની એવડી ક્ષમા, ઇસી ગુરુભક્તિ કેવડઉ કૃતજ્ઞપણઉં, મેં પાપીયાનઉ એવડઉ પ્રમાદઇ સિઉં નિર્વિવેકપણઉં, ઇસિઉં ચીંતવતઇ વૈરાગ્ય પામિઉ, પંથકહૃઇ કહઇ, વત્સ, તઇ આજ સંસાર માહિ પડતઉ ઊદ્ધરિઉ' ઇસિઉં કહી, ઘણઉં કાલ વિહાર કરતઉ, ખરઉં ચારિત્ર પાલી, પાંચસઇ પિરવાર રિવરિ, તે શ્રી શૈલિકાચાર્ય શ્રી શત્રુંજ્ય ઊપર મોક્ષ પહુતઉ, જીવ ઇમ કર્મનઇ વિશેષિઇ જાણઇ પાડીઇ, એ વાત કહઇ છઇ. ૨૪૭. [કેટલીક વાર ગુરુ કર્મવશ થયેલા પિડાય છે, ચારિત્રને વિશે પ્રમાદી થાય ૧ ખ પત્થિવો. ૨ ખ થાઇ પામઇ ગ થાઇ' નથી. ૩ ખ ઉત્તમ શિષ્ય’ નથી. ૪ કે જિન. ૫ કે આપણપઇ. ૬ ખ બાપ પડીગાવિઉ. ૭ ખ તીર્ત્તિ મોહિં કરી એક વાર. ૮ ખ ‘શિષ્યð’ પછી ‘કહિઉં ભગવન્, આજ ચઉમાસી ભણી પાગિ લાગી ખામણઉં કીધઉં' ('ચઉમાસી પડિક્કમણઉં કરતઇ ગિ લાગી ગુરુહુઈં ખામણઉં કીધઉં'ને બદલે) ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૧૪૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ છે. તેવા ગુરુને સુશિષ્ય ડાહ્યા અને મધુર કર્તવ્યથી કે વાણીથી પુનઃ ચારિત્રમાર્ગમાં સ્થાપે છે; જેમ સેલગસૂરિને શિષ્યે સ્થાપ્યા. કથા : શૈલપુર નગરમાં શૈલક રાજા પુત્ર મંડૂકને રાજ્ય આપી પાંચસોના પરિવાર સહ દીક્ષા લઈ જ્ઞાની બન્યા. આચાર્યપદે આવ્યા. એક વાર શરીરે રોગ થતાં પુત્ર મંડૂકરાજાએ પોતાના નગરમાં રાખી ઇલાજ કરાવ્યો. સાજા થયા પછી રસ અને સુખલંપટપણામાં પ્રમાદને લઈને તે જ નગરીમાં રહી પડ્યા. વિહાર ન કરે. બીજા શિષ્યો પણ એમને ત્યજી ગયા. પણ એક પંથક નામે શિષ્ય એમની પાસે રહ્યો. અગાઉ રાજ્યવ્યવસ્થામાં એ તેમનો મહેતો હતો. ચોમાસાના દિવસોમાં ગુરુ એક સાંજે ગાઢ નિદ્રામાં સૂતા હતા. પંથક શિષ્યે ચોમાસી પ્રતિક્રમણ કરતાં ગુરુને પગે લાગી ખામણાં લીધાં. ગુરુ જાગ્યા ને રિસાયા. ‘કોણ પાપીએ મને જગાડ્યો ?”' ગુરુએ પૂછ્યું. શિષ્ય ખામણાં લીધાની વાત કરી. હવે આવો અપરાધ નહીં કરું.' કહી ક્ષમાયાચના કરવા લાગ્યો. ગુરુ ભાનમાં આવતાં વૈરાગ્ય પામ્યા. પંથકને કહે, “હે વત્સ, તેં મને આજે સંસારમાં પડતો ઉગાર્યો.' પછી ઘણો કાળ વિહાર કરતા, ચારિત્ર પાળી પાંચસો પરિવારે વીંટળાયેલા તે શત્રુંજ્ય ઉપર મોક્ષે ગયા.] દસ દસ દિવસે દિવસે ધમ્મે બોહેઇ અહત અહિયયરે, ઇય નંદિસેણસત્તી, તહતિ ય સે સંજ્યે વિવત્તી, ૨૪૮ દસ દિહાડા દિહાડાના દસ દસ નવા અથવા અધિકેરડા બૂઝવઇ, એવડી નંદિષણ મહાત્માની શક્તિ તહ તઊ નંદિષેણÇ, સંયમ-ચારિત્રનઉ વિણાસ હૂંઉ, કર્મ લગઇ. કથા : શ્રેણિક મહારાયનઉ બેટઉ નંદિષણ, ચારિત્રાવરણીય કર્મ છતા ભણી, દેવતાં વારીતઉ દીક્ષા લિઇ, ગીતાર્થ હૂંઉ, એકાકિઉ આપણી તુલના કરતઉ, એક વાર વાંસě ગણિકાનઇ ઘરિ, વિહરવા પઇઠઉ, ધર્મલાભ દીઉ, ગણિકા કહઇ અમ્હારઇ અર્થલાભ જોઈઇ', તેતલઇ નંદિષેણ કર્મન વાહિઇં અભિમાન લગઇ, આપણી લબ્ધિઇ, નવનઉં તૃણઉં કાઢી, સુવર્ણની વૃષ્ટિ બાર કોડિ પાડી, જાવા લાગઉ ગણિકા ધર્મે® ધરિઉ, દ્રવ્ય દેઈ જાવા ન દીઉં, પછઇ નંદિષેણ તેહનઇં૪ વનિ ભેદિઉ, તેહનઇ ઘરિ રહિઉ, દિહાડાનાં` દસ દસ બૂવી દીક્ષા લિવરાવિવા, ઇસિઉ અભિગ્રહ લીધઉં, બાર વરસ રહિઉ, એક વાર દસમઉ ૧ ખ, ગ અહિયરે. ૨ ખ નવનવા. ૩ખ સાહિઉ (ધમેં ધરિઉ'ને બદલે) ગ ધરીઉ. ૪ ખ ‘તેહનě વનિ ભેદિઉ' પાઠ નથી. ૫ ખ ાિડઇ દિહાડઇ દસ દસ પ્રતિબોધઇ, એકઈં દીહાડઇ નવ પ્રતિબોધ્યા દસમઉ ન પ્રતિબૂઝઇ” (“દિહાડાનાં... બૂઝવઇ નહીં'ને બદલે) ૧૪૨ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #190 -------------------------------------------------------------------------- ________________ બૂઝવઈ નહીં, ભોજનવેલા અતિક્રમઇ, નગરનાયકા હસિવું, દસમા તુમ્હઊી જાઉ હૂઆ, હવ ભોજન કરવું, તિસિઈ કર્મક્ષય ગિઈ હૂંતઉ બૂધઉં, તે નગરનાયકા છાંડી ખરઉં ચારિત્ર આરાધી મોક્ષ પુહતી. ૨૪૮. કર્ખનઉ સામર્થ્ય કહઈ છઈ. નિંદિષેણ મહાત્માની એવી શક્તિ હતી કે એકેક દિવસે દસ દસ નવા અથવા એથીયે અધિકને બોધ પમાડતા હતા. તોપણ એમના સંયમનો કર્મને લઈને વિનાશ થયો. કથા : શ્રેણિક મહારાજાના પુત્ર નંદિષેણે ચારિત્રાવરણીય કર્મને લઈને દેવતાએ અટકાવ્યા છતાં દીક્ષા લીધી. જ્ઞાની થયા. એક વાર ખોટા ભ્રમમાં ગણિકાને ઘેર વહોરવા ગયા. ધર્મલાભ' દીધો. ગણિકા કહે “અમારે તો અર્થલાભ જોઈએ.” ત્યારે નંદિષેણ કર્મથી ખેંચાઈને અહંકારને લઈને પોતાની લબ્ધિથી નવનવું તૃણ કાઢી સુવર્ણની વૃષ્ટિ કરી બાર કોડિ કાઢી. જવા લાગ્યા ત્યાં ગણિકાએ કહ્યું દ્રવ્ય પામી હવે જવા ન દઉં.” પછી નંદિણ ગણિકાવચનથી ભેદાયા. ત્યાં જ રહ્યા. દિવસના દસ-દસને બોધ પમાડી દીક્ષા લેવડાવવાનો સંકલ્પ કર્યો. બાર વરસ રહ્યા. એક વાર દસમો બોધિત ન થયો. ભોજનવેળા વીતવા માંડી. ગણિકા હસીને કહે “દસમા તમે પોતે જ.' ત્યારે કર્મક્ષય થવાથી પોતે જ બોધિત થયા. ગણિકાને ત્યજી, ચારિત્ર આરાધી મોક્ષે ગયા. કલુસીકઉ આ કિટ્ટીકઉ અ, ખઉરીકઉ આ મલિણિઓ, કમૅહિ એસ જીવો નાઊણ વિ મુઝઈ જેણ. ૨૪૯ કલુ. એ જીવ જિમ પાણી ધૂલિઈ માઈહિ ઘાતી હુંતીછે ડહુલઉં થાઈ, તિમ કર્મે કરી જીવ કલુષ ડહલ કીધી છઇ, જિમ લોહડઉં કાટિઈ કરી જિસિલું થાઈ, જીવ કુકર્મે એવી કીધી છઈ, ખઉરી, જિમ મોદકાદિક ખરઉ થિઉ હુઈ, તિમ કમેં કરી જીવઊ વિણઠઉ છઈ, અનેરઈ સ્વભાવિ થિઉ છઈ, મલિશિઓ, જિમ મલે કરી વસ્ત્ર મઈલઉં હુઈ તિમ કર્મે કરી જીવ મઇલઉ કીધઉ છઈ, કિ જાણીઇ, જે એહ ભણી, નાઊધર્મેનઉં તત્ત્વ જાણીઇનઈ મૂંઝઈ છઇ, ધર્મનઈ વિષઈ ઉદ્યમ નથી કરતઉ. ૨૪૯ તથા. જેમ પાણી ધૂળમાં ભેળવતાં ડહોળું થાય તેમ કમેં કરી જીવ કલુષિત થાય છે. જેમ લોઢું કાટ લાગતાં જેવું થાય તેમ જીવ કુકર્મ કરી એવો થાય છે. જેમાં લાડુ ખરો – કઠોર થાય તેમ કર્મ કરી જીવ બગડે છે. જેમ મેલથી વસ્ત્ર મલિન થાય તેમ કર્મે કરી જીવ મલિન થાય છે. ધર્મતત્ત્વ જાણીને જીવ મૂંઝાય છે, ધર્મને વિશે ઉદ્યમ નથી કરતો.] ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૧૪૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ કર્મેહિં વજ્જસારો વર્મોહિં જઉનંદણો વિ પડિબુદ્ધો, સુબહું પિ વિસૂરતો ન તરઇ અપ્પક્ખમેં કાંઉં, ૨૫૦ કર્મો એહે કર્મે કરી વસા૨ સરીખી નિવિડ નિકાચિતે કરી, ઉન યદુનંદન' કૃષ્ણ મહારાયઇં પડિ૰ પ્રતિબ્ધઉ ક્ષાયિક સમ્યક્ત્વનઉં ઘણી શાનિ ઇચ્છતð, સુબહું ઘણઉં ઝૂરતě હૂંત‰, પશ્ચાત્તાપ કરતð ન તરઇ આપણઉં, હિત ધર્મક્રિયા અનુષ્ઠાન કરી ન સિકઉં, જરાકુમારની ભાલડી હિંગ લાગી હુંતીઇ મરી ત્રીજી નરક પૃથ્વીě ગિઉ, એ કર્મઇ જિનઉં બલ. ૨૫૦. વલી. કર્મઇ જિનઉં વિલસિત કહઇ છઇ, [નિબિડ ચીકણાં કર્મોને લઈને યદુનંદન કૃષ્ણ મહારાજા ઇચ્છતાં છતાં, ઝૂરતાં છતાં, પશ્ચાત્તાપ કરતાં છતાં ધર્મક્રિયાનુષ્ઠાન ન કરી શક્યા. જરાકુમારનું તીર પગમાં લાગતાં મરીને ત્રીજી નરકે ગયા એ કર્મનું બળ.] વાસસહસ્સું પિ જઈ, કાઊર્ણ સંજયં સુવિઉલ પિ, અંતે કિલિટ્ટભાવો ન વિસ્જ્ડઇ કંડરીઉ. ૨૫૧ વાસ૰ કો એક યતિ મહાત્મા વર્ષના સહસ્રઇપ ઘણઉ સંયમચારિત્ર પાલીનઇ, અંતે છેહડઇ, મરણની વેલાં કિલિટ્ટભાવો અશુદ્ધ પરિણામ હુંતઉ ન' સૂઝð, કર્મક્ષય ન કરઇ, દુર્ગતિð જાઈં કેંડરીક મહાત્માની પિર. ૨૫૧. [કોઈ સાધુ હજાર વર્ષો સુધી સંયમ પાળીને છેલ્લે મરણવેળાએ ક્લિષ્ટભાવને લઈને શુદ્ધ ન બને, કર્મક્ષય ન કરે તો પુંડરીક મહાત્માની પેઠે દુર્ગત પામે. અલ્પેશ વિશ્ર્વ કાલેણૅ કેઇ જહાગહિયસીલસામના, સાહતિ નિયયકજ્જ, પુંડરીય મહરિરસ ન જા. ૨૫૨ અપ્પે કેતલાઇ મહાત્મા થોડઇં કાલિઇ, જા જિસિઉં ચારિત્ર લીધઉં છઇં તિસિઉં જિ શીલચારિત્ર પાલીનઇ, સારૂં આપણઉં કાજ કર્મક્ષય રૂપ સાઇ, પુંડરીક મહારિષીશ્વરની પરિ. કથા : પુંડરીકિણી નગરીઇ, પુંડરીક કંડરીક બેઈ ભાઈ રાજા છઇં, એક વા૨ ગુરુની ધર્મદેશના સાંભલી પુંડરીક બૂધઉં, દીક્ષા લેવા વાંછઇ, લહુડઉ ભાઈ કુંડરીક કહઈ હઉં દીક્ષા લેઈસુ, પછઇ પુંડરીક રાજ્યચિંતા કરઇ, મન પાખઇ રહિઉ, કંડરીક દીક્ષા લીધી, સહસ્ર વિરસ દીક્ષા પાલી, એક વા૨ ૫રીષહ ૧ ક યદુનંદ. ૨ ક પ્રતિબૂધઉ' નથી. ૩ ગ એ કર્મઇ..... કહઇ છઇ' પાઠ નથી. ૪ ખ કર્મનઇ વિષય (‘કર્મઇ જિનઉં”ને બદલે) ૫ ખ સહસઇ સુરૂડઉં વિપુલ. ૬ ક ‘ન” નથી. શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ૧૪૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ થિકલ ભાગઉ, કમિશું કરી વિષયેછા વાહિલે રાજ્ય વાંછતઉ આપણઈ નગરિ આવિલ, વન માહિ વૃક્ષની ડાલઇ ઉપકરણ વિલાઈ ગઈઠઉ, પુંડરીક રાજા વાંદિવા આવિલે, તીણઈ લક્ષણે કરી કંડરીક ચારિત્ર વિકઉ ભગ્ન પરિણામ જાણિી, રાજ્ય તેહઈ આપિઉં, દીક્ષાની વેષ તેહનઉ જિ આપણાઈ લેઈ, રાજા પુંડરીક ગુરુ ભણી ચાલિઉ, કંડરીક અતિ લોભ લગઈ સ્નિગ્ધ મધુર ઘણઉ આહાર જિમિક પેટિ વ્યથા ઊપની ગૂઢ વિશુચિકા હુઈ, દીક્ષા છાંડી ભણી પરિવારહૂઇ, અગમતઉ હૂઉ વૈદ્યાદિકે કુણહિંઈ સાર ન કીધી, તેહ ઊપરિ રૌદ્રધ્યાનિ વર્તતલ, મરી સાતમી નરક પૃથ્વીઇ ગિઉ, પુંડરીક ગુરુ કન્ડઈ જઈ નિષ્કલંક ચારિત્ર પાલિસ, ઇસિલે ચીંતવતી મારગ ભૂખતૃષા પરીષહ સહિતી, શુભધ્યાનિ વર્તતલ, સુકુમાલ દેહ ભણી, તીણઈ જિ દિહાડઈ મરી સર્વાર્થસિદ્ધિ વિમાનિ દેવ હૂઉ, ઇસી પરિ શુભાશુભ કર્મના વિપાક કહિયા. ૨૫. કો એક પહિલઉં દુષ્ટ પરિણામ હુઈ, પછઈ શુભ પરિણામ હુઈ, તેહ આશ્રી કહઈ છઇ.. કેટલાય મહાત્મા થોડા સમયમાં, જેવું ચારિત્ર લીધું છે તેવું પાળીને, કર્મક્ષય રૂપી પોતાનું કામ સિદ્ધ કરે છે; પુંડરીક ઋષિની પેઠે. કથા : પુંડરીકિણી નગરીમાં પુંડરીક-કંડરીક બે ભાઈ રાજા છે. ગુરુની ધર્મદેશના સાંભળી પુંડરીક પ્રતિબોધિત થતાં દીક્ષા લેવા ઇચ્છા કરી. પણ આગ્રહ કરીને નાના ભાઈ કંડરીકે દીક્ષા લીધી. હજાર વર્ષ દીક્ષા પાળી. પણ એક વાર પરિષહમાંથી ચલિત થયો. કર્મે કરી વિષયેચ્છાથી ખેંચાઈને રાજ્ય ઇચ્છતો પોતાના નગરમાં આવ્યો. પુંડરીક રાજા વંદન કરવા ગયો. તેણે કંડરીક ચારિત્રથી ચલિત થયાનું જાણ્યું. એટલે પુંડરીકે રાજ્ય કંડરીકને સોંપી પોતે દીક્ષાવેશ પહેરી. ગુરુ પાસે ગયો. કંડરીક લોભવશ સ્નિગ્ધ મધુર આહાર પેટ ભરી જમવા લાગ્યો. કોલેરા થયો. દીક્ષાત્યાગ કર્યો હોવાથી સૌને અપ્રિય થવાને કારણે કોઈ વૈદ્ય સારવાર ન કરી. કંડરીક રૌદ્રધ્યાનમાં રહી, મરીને સાતમી નરકે ગયો. પુંડરીક ગુરુ પાસે જઈ નિષ્કલંક ચારિત્ર પાળી ભૂખતરસનો પરિષહ પાળતો શુભધ્યાને રહી તે જ દિવસે મરી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવ થયો. આમ શુભાશુભ કર્મના વિપાક હોય છે. કાઊણ સંકિલિઢે સામન્ન દુલ્લાં વિસોહિપN, સુઝિજ્જા એગયરો કરિન્જ જઈ ઉર્જામં પચ્છા. ૨૫૩ આ કાઊ સામનપણઉં. ચારિત્ર પહિલઉં, વિરૂપ પરિણામે કરી મઈલઉં ૧ ખ વિષય. ૨ ખ સુઝિજઇ ગ સુઝિયા. ૩ ખ શ્રમણણકે ગ શ્રમણપણું. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) ૧૪૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ કરીનઈ પછઈ, દુલ્લહં વિશુદ્ધ પદ દુર્લભ નિર્મલ ચારિત્રનઉં કરિવઉં દોહિલઉં, ઈસિઈ છતાં, સુઝિક્યા. એકતરો કો એક ભાગ્યવંત પહિલઉં મલિન પરિણામ હુઈ, પછઈ સૂઝઈ, તઉ189 કરિજ જઉ આલોઅણ લેઈ, પછઈ ઘણ ચારિત્રક્રિયા આરાધિવાનઉ ઉદ્યમ કરઇ, પ્રમાદીઉ હુઈનઇ, પછઇ ઉદ્યમ કરિવઉ દોહિલઉ, એ વાત કહઈ છઇ. ૨૫૩ [ચારિત્ર પહેલાં મલિન કરીને પછી નિર્મળ કરવું દોહ્યલું છે. કોઈ ભાગ્યવંત આલોચના કરીને પછી ચરિત્રની આરાધનાનો ઉદ્યમ કરે પણ પ્રમાદીને તો આવો ઉદ્યમ કરવો દોહ્યલો.] ઉઝિજ્જ અંતરિ શ્ચિય ખંડિય સબલાદઉ વ હુજ ખણ, ઉસનો સુહલેહડુ, ન તરિક્ત વ પચ્છ ઉર્જામિઉં. ૨૫૪ ઉક્ઝિક્ઝ, કો એક બહુલકર્મો જીવ ચારિત્ર અંતરાલિ વિચાલઈ જિ છાંડઈ, અથવા એક કહર છે, તનાં ભાંજિવા થિઉ ખંડચારિત્ર થાઈ, અથવા નાન્હા નાન્હા અપરાધનઈ કરવઈ, શબલચારિત્ર થાઈ ક્ષણિ, અથવા પાસત્થી ઓસન્ન થાઈ, ઉસનો અનઈ જઉ ઓસન્નઉ થિી, તઉ સુહલેહડ, સુખલંપટ હુઉતઉ, પછઈ વલી ખરા ચારિત્રનઉં ઉદ્યમ કરી ન સકઈ પ્રાહિઈ એહ જિ વાત કહઇ છઈ. ૨૫૪. [કોઈ બહુલકમ જીવ ચારિત્રને વચ્ચે જ તજે અથવા વ્રતના ભાંગવાથી ખંડચારિત્ર બને અથવા નાનાનાના અપરાધોને લઈને ક્ષણમાં શબલચારિત્ર થાય, અથવા શિથિલાચારી સાધુ થાય અને જો શિથિલાચારી થયો તો સુખલંપટ થયા પછી સાચા ચારિત્રનો ઉદ્યમ ન કરી શકે.J. અવિ નામ ચક્કટ્ટી, ચઇજ્જ સર્વ પિ ચક્લફિસુહ ન ય ઓસનવિહારી, કુહિઓ ઓસન્નય ચયઈ. ૨૫૫ અવિ ના ચક્રવર્તિ પખંડ પૃથ્વીન નાયક, એવડું ચક્રવર્તિનઉ સઘલકંઈ સુખ વૈરાગ્ય ઊપનઈ લીલામાત્ર માહિ ચઈજ્જ બંડઈ, પુણ ઓસન્ન શિથિલચારિત્ર દુહિલ, દુઃખી ઇચ્છત, ઓસન ઉસનાપણઉં લગાર એક પ્રમાદનઉ ભુંડ સુખ છાંડી ન સકઇં કર્મનઉ વાહિલે હુતઉં, પ્રમાદિ પડિયા પંઠિઇ પછઇ ઉદ્યમ કરતાં એવી દોહિલઉ. ૨૫૫. તે આગઇ જિ ભવિ કેતીયવારઈ ચેતઇ, ધર્મેનઉ ઉદ્યમ કરઈ, તલ કાંઈ જીવહૂઈ આધાર હુઈ, પુણિ પરલોકિ દુર્ગતિઇ ગ્યાં પૂઠિઈ, કાંઈ ન ચાલઈ, એ વાત કહઈ છઈ. ૧ ખ કહિ ડિઇ ગ કહિ ૨ ખ થાડિઈ ગ પ્રાહિઈ નથી. ૩ ક પુછણ ગ પણ. શ્રી સોમસુંદરસૂરિકત ૧૪૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ [છખંડ પૃથ્વીનો નાયક ચક્રવર્તીનું સઘળુંયે સુખ વૈરાગ્ય ઊપજતાં ક્ષણવારમાં તજે, પણ શિથિલ ચારિત્રવાળો ઈચ્છવા છતાં પ્રમાદનું સુખ ત્યજી ન શકે. પ્રમાદમાં પડ્યા પછી ઉદ્યમ કરતાંયે એ ત્યજવું દોહ્યલું છે.] નરયત્નો સસિરાયા બહું ભણઈ દેહલાલણાસુહિલ, પડિઉ મિ ભએ ભાઉઅ! તો મે જાએહ તે દેહ. ૨૫૬ કો તેણ જીવ રહિએણ, સંપર્ય જાઈએણ હુજ ગુણો. જઇસિ પુરા જાવંતો તો નર એ નવ નિવડતો. ૨૫૭ કથાઃ કુસુમપુરિ નગરિ શશિ સૂઅભ બે ભાઈ રાજા હતા, એક ભાઈ શ્રી વિજયઘોષસૂરિની ધર્મદેશના સાંભલી, સૂઆભ બૂધઉ, વડાભાઈ શશિહૂઇ કહઈ, બાંધવ, આપણપે ધર્મ કીજઇ, શશી હસીનઈ કહ, કુણઈ ધુતારઈ તર્ક વિયારિઉર, લાધાં સુખ છાંડીનઈ પરલોકના અદૃષ્ટ સુખનઈ વિષઇ, કુંણ જાણ ખપ કરઈ, સૂઆભ કહઈ, બાંધવ ! સંદેહ મ આણિ, ગમાહિ ધર્મ છઇ, ધર્મપાપના ફ્લ દેખિઈ છઇં, એક જીવ4 સુખિયા, એક જીવ દીસઈ દુઃખિયા, એક સરોગ, એક નીરીંગ, એક જીવ સુરૂપ, એક કુરૂપ, એક જીવ લક્ષ્મીવંત દીસઈ, એક જીવ દારિદ્રી, ઇત્યાદિક ભાવ સઘલાઈ પુણ્યપાપ જિ થિકા હુઈ, ઈસી પરિ અનેક પ્રકાર બૂઝવિલે, શશી બૂઝઈ નહીં, સૂઅભઈ દીક્ષા લીધી, તપ કરી પાંચમાં બ્રહ્મદેવલોકિ દેવ હુઉં, શશી અવિરત હુંતી મારી ત્રીજી નરક પૃથ્વીઇ નારકી થિઉં, ભાઈ દેવિઇ સ્નેહ લગઈ તિહાં જઈ પાછિલા ભવનઈ વૃત્તાંત તેહઠુઈ જણાવિલે, પછઈ શશી પશ્ચાત્તાપ કરઈ, મઈ સયરનઈ સુખિ વાહિS તપ અનઈ અનેરીઈ વિરતિ ન કીધી, બાંધવને સયર માહરઉં કદર્થિ કષ્ટ સહવરાવિ જિમ અહાં હઉ નરકનાં દુખ છૂટઉં, એ વાત વલી કહઈ છઇ, નરય. નરકિ રહિઉ શશી રાજા બહુ અનેક પ્રકારિ ભાઈશું કહઈ, દેહ, ભાઉએ બાંધવા આપણાં સયરનઉ જે કઈ લાલવઉ તેણઈ કરી સુખિલ સુતઉ, પડિઓ મિ ભયે નરકના દુઃખ માહિ પડિઉ છઉં, તો મે જાતેહ ભણી માહરઉં સયર જા એહ કદર્થિ પીડ સહવરાવિ ઇમ કહઈ છ. છે. ભાઈ દેવ વલતઉં કહઈલ, જઇસિક જઉ પહિલઉં જીવતાં તે સવર તાપ-ચારિત્ર-કષ્ટ સહિવરાવત, તો ન ૧ ખ પ્રતિબૂધ. ૨ ખ ધૂતારિઉ ઠગારિ. ૩ ખ, ગ “એક નીરોગ નથી. ૪ ખ બાંધ તેહ ગ બાંધવ તે. ૫ ખ લાવલઉ. ૬ ખ પડિઓ મિ. કદર્થિ પાઠ નથી. ૭ ખ પણિ. ૮ખ બલવંતઉ. ૯ ખ, ગ “કહઈ પછી છઇ, કો તીણ જીવ રહિએણ તીણઈ તાહરઇ જીવ રહિત સયરિ જાઈ એ કદર્કિંઈ હુંતઇ કઉણ ગુણ હુઈ, ઈસિક લાભુ હુઈ, કાંઈન હુઇ, પાઠ વધારાનો. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૧૪૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ તઉ નરક માહિ ન પડત ઈસિલું કહી, સૂઆભ દેવ ભાઈનઉ દુઃખ ફેડિવાનાં વિષઈ, અસમર્થ હુંતી વલી પાછઉ દેવલોકિ ગિઉ. ૨૫૬-૭. ઇસિવું જાણીનઈ ધુર લગઈ ધર્મ કરિવી, એ વાત કહઈ છઈ. આ ભવમાં જ જીવ ચેતે ને ધર્મ-ઉદ્યમ કરે તો કાંઈક આધાર સાંપડે, પણ પરલોકે દુર્ગતિ પામ્યા પછી કાંઈ ન ચાલે. કથા : કુસુમપુર નગરમાં શશિ અને સૂઆભ બે ભાઈ રાજા હતા. ધર્મઘોષસૂરિની દેશના સાંભળી સૂઅભ બોધ પામ્યો. તે મોટા ભાઈ શશિને કહે છે, “હે ભાઈ, સ્વયં ધર્મ કરીએ.” શશિ કહે, “કયા ધૂર્તથી તું ઠગાયો ? પ્રાપ્ત સુખ છોડી પરલોકનાં અદૃષ્ટ સુખ કોણ ઇચ્છે ? સૂDભે ધર્મ માટે ખૂબ સમજાવ્યો. પણ શશિ કાંઈ જ્ઞાન પામ્યો નહીં. સૂઆભ દીક્ષા લઈ, મરી, દેવલોકે ગયો, શશિ કરીને ત્રીજા નરકમાં. દેવ થયેલા ભાઈએ ત્યાં જઈને પાછલા ભવનું વૃત્તાંત શશિને જણાવ્યું. શશિને પશ્ચાત્તાપ થયો. શરીરની પીડા સહન કરાવડાવી નરકની યાતનામાંથી છૂટી શકાય એ માટે એ ભાઈને વીનવે છે. પણ હવે દેવ બનેલો સૂઆભ ભાઈનું દુઃખ ફેડવા અસમર્થ હોઈ પાછો દેવલોક ગયો. આ જાણી આરંભથી ધર્મ કરવો. જાવા સાવસે જાવ ય થેવો વિ અત્યિ વવસાઓ, તાવ કરિન્જ પહિય મા સસિરાયા વ સોઈ હિસિ. ૨૫૮ જાવાઉ જ લગઇ ઊખઉં જીવિતવ્ય સાવશેષ પહચઉ તઉં ઘણઉં હુઇ, જાવ ય, જાં લગઈ થોડઉ સયરનઉ મનનઉ વ્યવસાય ઉત્સાહ ઉદ્યમ છઇ, તાવ કો તાં લગઈ ભો, ઉત્તમ આપણહું હિત ધર્માનુષ્ઠાન કરઈ, મા સ. શશીરાયનઈ પરઠઈ" રખે પછઈ શોચઈ. ૨૫૮. તથા. | [આયુષ્ય છેક છેડે પહોંચે ત્યારે શું વળે ? જ્યાં સુધી શરીર-મનનો ઉદ્યમઉત્સાહ છે ત્યાં લગી ધર્મ-હિત કરવાં. નહિ તો શશિ રાજાની પેઠે શોક કરવાનો જ રહે. વિર્ણ વિ સામને સંજમ જીએસ હોઇ જો સિઢિલો, પઢઈ જઈ વયણિજે, સોઅ ય ગઓ કુદેવ.19 ૨૫૯ વિસ્તૃશ્રામપ્ય ચારિત્ર લેઈનઈ, સંજમ. સંયમ યોગક્રિયાકલાપનઈ વિષઈ જે શિથિલ પ્રમાદી હુઈ પડો તે યતિ મહાત્મા વચનીયતાં પડઈ લોક માહિ ઈહલોકિ નિંદ્ય થાઈ, સોઅઈ અનઈ પરલોકિ કુદેવ કિલ્બિષિયાદિક દેવ માહિ 1 ખ પરિ. ૨ ખ પ્રમાદ કરઇ પ્રમાદીયા હુઇ. ૧૪૮ શ્રી સોમસુંદરસૂરિકત Page #196 -------------------------------------------------------------------------- ________________ ગિઉ હુંતલે શોચઈ, અહા ! મઠ ધર્મક્રિયાનાં વિષઈ, અભાગીશું પ્રમાદ કાંઈ કીધી ઇસી પરિ. ૨૫૯, તથા. ચિારિત્ર (દીક્ષા) લઈને સંયમયોગ કરવામાં જે પ્રમાદી બને તે સાધુલોકમાં નિંદ્ય બને અને પરલોકમાં કિલ્બિષિયા દેવમાં જઈને શોક કરે.) સુચ્ચા તે જિ લોએ, જિણવયણે જે નરા ન યાણતિ, સુચ્ચાણ વિ તે સુચ્ચા જે નાઊણે નવિ કાંતિ. ર૬૦ સુચ્ચા એ જીવલોકમાહિ તે શોચીઇ, અહા ! બાપડા કિમ થાઈ સિંઈ, ઇસિ પરિ શોચવા જોગા, જિણ જે પુરુષ નિર્વિવેક ભણી, જિનશાસન જાણઈ નહીં, સુચ્ચાણ, શોચ્ચઈ પાહઈ ગાઢેરડા શોચિવા જોગા, જે ના શ્રી જિનવચન શ્રી વીતરાગનઉ ધર્મ જાણીનઈ કરશું નહીં પ્રમાદ લગઈ. ૨૬૦ તથા. | [આ જીવલોકમાં જે પુરુષ નિર્વિવેકી બની જિનશાસન જાણતો નથી તે શોક કરે છે. વધારે શોચનીય તે છે કે જે જિનવચન જાણીને પણ એનો અમલ કરતા નથી.) ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) ૧૪૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ [શબ્દની સાથે અહીં જે ક્રમાંકો દર્શાવાયા છે તે મૂળ ગાથાના ક્રમાંકો છે. શબ્દ તે-તે ક્રમાંકોવાળી ગાથાની નીચેના બાલાવબોધમાં ગદ્યખંડ (કથાસહિત)માં છે એમ સમજવાનું છે.] અઉલવઇ ૨૬૬, ૩૦૨-૩૦૩ ઓળવી અણસીતઇ ૧૪૫, ૧૫૦ સિદ્ધ ન થતાં લે, કપટથી પડાવી લે, ઝૂંટવી લે, અણસીઓ ૨૫ અનશનવાળો, ઉપવાસી છુપાવે અણુવ્રત ૨૩૪ શ્રાવકે પાળવાનાં પાંચ વ્રતો અઉલવાવ ૨૬૭ ઓળવી લઈને, કપટથી પડાવી લઈને અકજઉં ૮૦ કામ વિનાનું અકજ્જ ૫૧૨ નકામું, નિરર્થક, નિષ્ફળ અગમતઉ ૨૫૨ અણગમતો, અપ્રિય અગાસઇ ૧૬૪ આકાશમાં અચિત્ત ૧૭૦, ૪૦૦ નિર્જીવ લક્ષણ અતિસારિઉ ૫૩-૫૪ અતિસાર (સંગ્રહણી)ની વ્યાધિવાળો અયણા ૩૫૮ જીવરક્ષા ન થવી અજ્યણાં ૩૬૭ જીવરક્ષા-જતન વિના અતીચાર ૨૩૪, ૪૭૮ જુઓ અતિચાર અજાનતě ૧૪૧ અજાણતાં અદત્ત ૩૬૨ વહોરાવ્યા વિનાનો અદત્તાદાન ૩૯૬ નહિ અપાયેલું લેવું, ચોરી કરવી અજ્જા ૧૪, ૧૫ આમાં, મહાસતી અઠ્ઠમ ૩૭૦ સળંગ ત્રણ ઉપવાસ અઢાહી ૨૪૧ આઠ દિવસનું તપ અઠીલ ૨૮૩, ૪૩૧-૪૩૨ બેડી અઢાઇ ૩૮ અઢી અણઊગિ ૩૬૨ (સૂર્ય) ઊગ્યા પહેલાં અણકરવિઇ ૨૧૭ નહીં કરતાં અણછતા ૩૨૯ ન હોય તેવા અણપૂંજિઇ ૩૫૯ લૂછ્યા વિના અણભાવિયાં ૩૭૨ અણગમતાં અણલેહતઉ ૪૧૭ નહીં સમજતો, નહીં અનિગ્રહિઆ ૧૨૬ મોકળા પામતો અણસદ્દહતા ૫૩-૫૪ આશંકા કરતા, અશ્રદ્ધા કરતા ૧૫૦ અતિક્રમાવી ૩૬૨ પસાર થવા દઈ અતિક્રમિઉં ૧૯૦ છોડ્યું, વટાવ્યું, વીત્યું અતિચાર ૩૯૬ વ્રત-નિયમનો ભંગ અતિશય ૧૬૭ પ્રભાવક ચમત્કારિક અદેય ૨૬૫ ન આપી શકાય તેવું અધલઉં ૪૯૬ અડધું અધિષ્ટિઉં ૧૦૫ સત્તા તળે આપ્યું અધિષ્ટી ૩૩૩ અધિષ્ઠાત્રી અનશનીઉ ૩૭૮ ઉપવાસી અનંતકાય ૨૩૪ જેમાં અસંખ્ય જીવો છે તેવી વનસ્પતિ, કંદમૂળ આદિ અનાગત ૨૯૨ નહીં જાણેલો અનિયતવાસી ૩૮૮ નિત્યવાસી નહીં એવા અનિરતઉ ૪૭૬ અશુદ્ધ ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Page #198 -------------------------------------------------------------------------- ________________ અનુગામી ૧૩ અનુસરે, પાછળ જાય | અભ્યત્થાન ૯૭, ૧૬૫, ૧૮૭, ૨૯૫ અનુત્તર વિમાન ૨૯ જૈન શાસ્ત્રનું આદરથી ઊભા રહેવું અનુસાર ઊર્ધ્વલોકમાંનો એક પ્રદેશમાં અભ્યત્યાન ૧૫ર આવીને ઊભા રહેવું અનુરંજિત ૨૮૫ શોભાયમાન, | અમલવલ્લીઅ ૨૩૪ અમૃતવેલ સુશોભિત અમારિ ૨૬૮ અહિંસા અનુવર્તના ૯૭, ૩૦૧-૩૦૩ અરણામય ૩૧૮ વિષયાસક્તિ રૂપી રોગ અનુસરણ, -ની જેમ વર્તવું તે | અરતિ ૪૬ ૧ અસુખ અનેખણીયાદિ ૩૮૨ જૈન સાધુ માટે અરમાઈ ૩૩૩ ઓરમાન, સાવકો અગ્રાહ્ય (અન્ન વગેરે) અલો૯૯ જુઓ આલોઈ અનેથિ પ૫, ૧૬૭, ૪૪૦, ૫૦૧ | અલ્લકચૂરો ૨૩૪ લીલી કાળી હળદર અન્યત્ર અલ્લમુત્યાય ૨૩૪ લીલો મોથ અનેરઈં ૩૬ બીજાથી અલ્લહલિદ્દા ૨૩૪ લીલી હળદર અનેરઉં ૮૯, ૪૭૮ જુદું અલ્લે ૨૩૪ કાચું, લીલું અન્યત્વભાવના ૩૪૩ આત્મા અને | અવસ્થા ઉપર અવસ્થા શરીર જુદાં છે એવો ભાવ અવર્ણવાદ ૩૯, ૭૪, ૨૪૨, ૨૪૫, અન્યાન્ય ૪૫-૪૬-૪૭ જુદાંજુદાં ) ૩૦૪-૩૦૫, ૩૪૩, ૩૬૪, કૂડું અપવાદ ૩૮૨, ૩૯૫, ૪૦, ૪૧૮ | બોલવું નિયમમુક્તિ, શુદ્ધ આચાર | અવહસણ ૩૧૬ હાંસી, મશ્કરી પાલનમાં અપવાદ કરવો તે અવાવરિવ૬ ૩૦૮-૩૦૯ નહીં વાપરવું અપહરિઉ ૨૨૭ અપહત થયેલો | તે, ઉપયોગમાં ન લેવું તે અપ્રતિપાતી ૧૬ ૭ નષ્ટ ન થાય તેવું, અવસાસ ૪૭૮ અવિશ્વાસ આવ્યા પછી પાછું ન જાય તેવું અવેલાં ૧૧૪ કવેળાએ (અવધિજ્ઞાન) અશુચિપણ ૨૬૫ અશુદ્ધિથી અબોધિ ૩૫૦ જિનધર્મની પ્રાપ્તિ અસમંજસ ૧૭૦, ૨૦૯ અયોગ્ય વિનાના | અસિધારા ૫૯-૬૦૬૧ તલવારની ધાર અભવ્ય (જીવ) ૧૬૭, ૧૬૮ મોક્ષના અસુહાઇ ૩૩૦ અસુખ આપનાર, અનધિકારી (જીવ) અણગમતા, અણશોભતા અભિગ્રહ ૧-૧૧, ૩૯ ધાર્મિક નિયમ, અસૂઝતઉ/અસૂઝત/અસૂઝતી ૪૧, સંકલ્પ ૧૫૨, ૧૫૮, ૩૪૫, ૩૪૯ અશુદ્ધ અભીષ્ણ ૩૫૪, ૩પપ વારંવાર, હંમેશાં | અસૂયા ૩૦૪-૩૦૫ ઈર્ષ્યા અભ્યર્થિક ૬૪ અરજ કરાયેલો | અહિઆસતા ૩૪૬ સહન કરતા અભ્યાસિક ૧૧૬ ટેવવાળો અહિઆસી ૩૪૬, ૩૭૫ સહન કરી શબ્દકોશ ૧૫૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ આઠીલિ ૫૨ જુઓ અઠીલ અહિત/અહિતઉ ૨૪૨, અહિતકર આણ ૨૯૬ આજ્ઞા, સોગંદ, મનાઈ અહિનાણ ૧૦૫, ૨૯૦ એંધાણી, સંકેત, આણઇ (વિ) ૪૮, આ (ભવ)માં આણિ ૨૫૬-૨૫૭ લાવ લક્ષણ સહન કરે અહિયાસઇ / અહીયાસઇ ૪, ૧૧૯, આતુલ ૨૧૨ આતુર, વ્યાકુળ આદાનનિક્ષેપસમિતિ ૨૯૮ જૈન સાધુનો ઉપકરણ લેવા-મૂકવાનો વિવેક આધાકર્મ ૨૯૮, ૩૪૯, ૩૯૭ જૈન સાધુ માટે ખાસ તૈયાર કરેલો આહાર વહોરવાથી લાગતો દોષ (૪૨ એષણા દોષ પૈકીનો એક દોષ) આપણપŪ ૬, ૧૪, ૫૦, ૫૯-૬૦-૬૧, ૭૮, ૯૯, ૧૦૫, ૨૨૭, ૩૪૦ પોતે, જાતે આપણપ ૫૯-૬૦-૬૧, ૨૨૯ પોતાની અહિરુ ૯૪ સાપ અંગ ૬, ૯૩ પિસ્તાલીસ આગમો પૈકીના સૌથી પ્રાચીન ગ્રંથો જે ૧૨ છે; જેમાંથી એક લુપ્ત થતાં હવે ૧૧. અંગઓલગૂં ૧૪૫, ૪૪૦ અંગસેવક અંગારાદાહ ૨૩૫ કોલસા વગેરે બાળવા અંગારૂઉ ૪૫૯ અંગારો અંજલિપુટ ૭ બે હાથ જોડવા તે અંતરાલ ૨૫૪ અધવચ્ચે જાત અંત્ર ૧૪૯ આંતરડાં આપણપાનě ૩ પોતાને આઇસ ૩૩, ૧૬૫ આદેશ આકલઇ ૩૧૨ લે, પકડે, બાંધે આપણપાહુઇ ૧૬૩, ૨૨૧, ૪૫૫ પોતાની જાતે આકંપ્યા ૪૪ કંપિત થયેલા આપણાપð ૪૭૪ જુઓ આપણપð આક્રોસિનઉં ૧૩૬ શાપ દેવો, મહેણાં- આપહણી/આપહણીઇં ૨૮, ૩૩, ૭૧, ટોણાં દેવાં આખર ૩૬૫ અક્ષર આખિ ૧૨૦, ૨૬૧ આંખ આમય ૩૧૮ રોગ આખ્યાયક ૧૦-૧૧ ઉપદેશક (વચન) | આમંતિઓ ૬૪ આમંત્રેલો આગઇ ૨ આગળ આગતઉ ૨૯૬ આવતું આગામીયા ૩૮૬ આગામી, આવનાર આગિ ૩૩, ૧૪૫ અગ્નિ, આગ આગિલી. ૨૬૫ અગાઉની આકુલ ૯૪ આંગળ આચ્છાદઇ ૩૭૨ છુપાવે, ઢાંકે ૧૫૨ ૧૮૦, ૧૮૪, ૪૯૦, ૫૦૭ આપમેળે, સ્વયં આયસ ૯૪, ૯૫ જુઓ આઇસ આરિત ૧૧૯ દુ:ખ, પીડા આર્દ્રધ્યાન ૪૦૦ ધ્યાનના ચાર પ્રકારો પૈકીનું એક એવું કુધ્યાન જે મનની પીડા જન્માવે છે આńિઇ ૩૪૫, ૩૯૦ દુઃખમાં, વિષાદમાં, શોકમાં ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Page #200 -------------------------------------------------------------------------- ________________ આલુ ૨૩૪ કંદવિશેષ આહણી ૪૬૪ મારી નાખી આલોઅણ ૫૯-૬-૬ ૧, ૨૫૩ પાપનું | આહરિયા ૧૯૯ આરોગ્યા, ખાધા પ્રાયશ્ચિત્ત, આલોચના આહામહા ૨૬૫ “આહા-અરે એવો આલોઈ ૬૫ આલોચે શોકોદ્ગાર આલોયાં ૧૯૧૧ આલોચના કરેલાં આંક્ષિ ૪૨૦ આંખ આવર્યા ૪૪ પ્રસન્ન થયેલા ગમી ૧૦૫ પામીને આવર્જવા ૩૯૩ પ્રસન્ન કરવા, ખુશ | આંતરઉ ૩૧૫ અંતર, તફાવત કરવા ઇમ્હ૮ ૨૧૮ એમ જ, એમ ને એમ આવશ્યક ૨૩૪ શ્રાવકનાં રોજનાં છ ઇસિ૬ ૧૭-૧૮ આવું, આમ નિત્ય કર્તવ્યો - સામાયિક, ઇસમિતિ ૨૯૫ જૈન સાધુનો) પ્રતિકમણ, ચૈત્યવંદન, ગુરુવંદન, ચાલવામાં સંયમ-વિવેક કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન | ઉછઉ / ઉછઊ ૧૩૩, ૪૭૭ ઓછો આવસીહિ ૩૫૯ નિવૃત્તિમાંથી આવશ્યક | ઉજ્જઈ ૩૭ ત્યજે પ્રવૃત્તિમાં જવા માટે ધર્મધ્યાનમાંથી ઉઝિત ૧૫ર શુષ્ક, લૂખું, રસહીન નીકળતી વખતે બોલાતો શબ્દ | ઉજ્વાલ્યાઈ ૩૫ સળગાવેલા, પ્રગટાવેલા આવિયાં ૯૩ આવડ્યાં ઉડવઈ ૧૫૧ ઝૂંપડીમાં આશ્રદ્વાર ૨૧૪ પાપકર્મો પ્રવેશવાનો | ઉત્તરગુણ ૪૩૭, ૪૭૯ સંયમના પાંચ માર્ગ સમિતિ આદિ ઉત્તરગુણ આસણ ૩૩૪ આસન | ઉત્સર્ગ ૪૦૦, ૪૧૮ વિહિત વિધિ, આસણ-બઇસણ ૩૬૬ આસન-બેઠક | નિયમ આસન ૩૭પ નજીક | ઉસૂત્ર ૩૫૩ સૂત્ર વિરુદ્ધ આસનકાલ ૨૯૦ મોક્ષે જવાનો ઉદઈ ૧૫૮ ઉદયથી નજીકનો સમય | ઉદાલિવ૬ ૪૩૧-૪૩ર પડાવી લેવું આસન્નસિદ્ધિક ૨૯૦ જેનો મોક્ષે જવાનો ઉદીરઈ ૩૧૧ પ્રેરિત થાય કાળ નજીકમાં છે તે ઉદીરિત ૨૭૯ પ્રેરિત થયેલી આસન્નસિદ્ધિપથ ૨૮૯ નજીકના | ઉદેગ ૪૭૮ ઉદ્વેગ સમયમાં મોક્ષ મળે એવો માર્ગ છે ઉદ્દગૃહ ૪૭૭ ઘર ત્યજી દીક્ષિત થતા આસિરી ૧૩૩ આશ્રયી સાધુ આહણ ૧૩૪, ૧૬૭ પ્રહાર કરે, મારે ઉદ્દીપાઇ ૩પ પ્રગટાવેલા આહરિઉ ૨૫ ૧૩૯, ૪૪૫ પ્રહાર | ઉદ્ધરાઈ ૪૮૨ ઉદ્ધાર કરાય કરાયેલો ઉદ્ધરી પ૩૭ ઉપાડીને આહણિયા ૧૩૭ માર્યા ઉદ્રવી ૫૩-૫૪ ઉપદ્રવ કરી, પજવી નવો કાય શબ્દકોશ ૧૫૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ ઉપકરણ ર૯૯ સાધન ઊપાડિયાં ૨૬ ૧ ઉઘાડ્યાં ઉપદિસઈ ૮૨ ઉપદેશ આપે 'ઊફહરઉ ૩૬ ૯ ઉપરવટનો, પ્રમાણથી ઉપદિસિ૬ ૧૬ ઉપદેશ્યો વધારે ઉપરાઠઉ ૧૩૦ પ્રતિકૂળ, અવળો |ઊભગઉ ૨૦૫, ૨૮૯ અરુચિકર, ઉપધિ ૩૬ ૧, ૩૬ ૭ જેન સાધુનાં વસ્ત્ર-| નિર્વેદકારી, ઉદ્વિગ્ન કંબલ-સંથારો વગેરે ઉપકરણ-સમૂહ | ઊરિણ ૨૬૯ ઋણમુક્ત ઉપશમવઇ ૬૭ ઉપશમ કરતાં, ઊવટઈં ૩૨૦ આડા રસ્તે શમાવતાં ઊસજાડિયા પરપ ત્યજાયેલા ઉપશમિયાં પ૩પ ઉપશમ પામેલાં ઊિસજાડી ૯૩ ત્યજીને ઉપસર્ગ ૪, ૧૧૯, ૧૨૧ વિબ, ઊસરાગણ ૨૬૯ પ્રત્યુપકાર, ઋણમુક્તિ અંતરાય ઋદ્ધિગારવ ૨૯૫, ૩૨૩, ૩૨૪ ઋદ્ધિથી ઉપસ્થા ૭ર સ્પર્શનેંદ્રિય, જનનેંદ્રિય | આવતો અહંકાર ઉપાર્જિઉં ૧૩૪, ૧૬૬ મેળવેલું એકાદશાંગધર ૬૮ અગિયાર અંગોના ઉપાર્જિવાનોં ૫૦ રળવાને, મેળવવાને ! જ્ઞાતા ઉલખઈ ૪૦૦ ઓળખે એકાંત ૧૭૧, ૩૯૨ સંપૂર્ણ ઉલખિલ ૮૫-૮૬-૮૭ ઓળખ્યો એકાંતિ/એકાંતિઈં ૪૧૧ સંપૂર્ણપણે, ઉલ્હવઈ ૩૫ બુઝાવે, હોલવે | હંમેશાં ઉલ્હાણી ૧૧૮ હોલવાયો | એષણાદોષ ૨૯૮ ભિક્ષાચર્યા સંબંધી ઉષધ ઊષધ ૪૧, ૯૬, ૪૮૮ ઔષધ, જૈન સાધુના ૪૨ દોષ દવા એષણાસમિતિ ૨૯૮ જૈન સાધનો ઉસનઉ/ઉસના ૯૯, ૩૭૩, ૫૧૭| ભિક્ષાચર્યા વિષયક વિવેક જુઓ ઓસન્ન ઓડવઇ ૨૪ર વારે, અટકાવે ઊકાંટઉ ૮૮ રોમાંચ ઓડી ૧૦૫ હોડમાં મૂકી ઊચાટૐ ૩૩૩ નાશ કરે ઓલંબિઉ ૨૬૫ ઠપકો, ટોણો ઊઢિયાઈ ૩૩૪ ઊઠી ગયે ઓસન ૩૫૦, ૩પર, ૩૨૩, ૩૮૨, ઊદેગ ૩૨૧ જુઓ ઉદેશ ૩૮૭ શિથિલાચારી, ભ્રષ્ટ ઊપનઉ ૧૬ ઊપજ્યો, પેદા થયો | ચારિત્રવાળા ઊપરિહિરાં ૩૭૪ ઉપરાંતનાં | કઉતિગઉ ૩૧૬ કૌતુક ઊપહરૐ ૩૬ ૨ –થી આગળ, –થી કઉતિગામણી ૪૮૫ કૌતુક પમાડનારી વધારે, ઉપરવટનું કઉતિગિઈ ૧૦૨-૧૦૩ કૌતુકથી ઊપહિરઉં ૧૭૮ –થી વધારે, –થી | કલિ પ૩-૫૪ કોળિયો અધિક | કટક ૪૯ દળ, સૈન્ય, લકર ૧૫૪ ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) Page #202 -------------------------------------------------------------------------- ________________ કટક કરી ૧૫૦ સેના લઈ | કસઉટ) ૪૭૩ કસોટી પથ્થર કડૂઉં ૧૨૮ કડવું કસકસાટ ૧૬૮ કોલસા પગ તળે કડૂયા ૩૬ કડવા કચડાવાથી થતો અવાજ કવર ૩૨૧ કલેવર, મડદું, શબ | કહેવરાઇ ૯૯ કહેવાય કદર્થના પર, ૫૯-૬૦૬૧, ૧૪૯, | કહિ ૧૦-૧૧ કોઈ ૨૮૦ સતામણી કહિનઈ ૫૦૫ કોના કદથવિઉ ૧૩૭ સતાવ્યો કહિવરાઈ/ઇ ૩૦, ૨૨૭ જુઓ કહેવરાઈ કદર્થિવઉં ૧૪૬ સતામણી કરવી કહિસિ/કહિસિઈ ૨૧, ૧૫૫ કહેશે કદાગ્રહ ૧૭૦ હઠાગ્રહ કંદલ ૯૩ ઝઘડો કન્હઈ , ૪૮, ૧૦૬ પાસે કાઉસગ/કાઉસ્સગ્ગ ૨૦, ૧૨૧ જુઓ કરડકા મોડઈ ૧૩૪? કાયોત્સર્ગ કરણ ૨૨૮, પ૩૦ ક્રિયાકાંડ, સંયમના કાગિણી ૧૮૮ કોડી (એક મૂલ્ય) પાંચ સમિતિ આદિ ઉત્તરગુણ | કાછવા ૪૮૪ કાચબો કરસણી ૪૫, ૪૯૬ કૃષિકાર, ખેડૂત | કાજગરું ૪૭૩ કામમાં આવે એવું કરાઇ ૩૬ કરાય કાદમ ૧૫૪, ૧૭૦ કાદવ કરિવઈં ૭૭ કરતાં કાયોત્સર્ગ ૩૪૪ કાયાનો ઉત્સર્ગ કરિસિઉ ૧૭-૧૮ કરીશ, કરશો (ત્યાગ) કરવો, શરીર દ્વારા થતી કોઈ કરિસિઉં પ૬ કરીશું પણ પ્રવૃત્તિ છોડવી, જૈનોની છ કર્ણવારઈ ૧૩૯ દરકાર આવશ્યક ધર્મક્રિયાઓ પૈકીની એક. કર્માદાન ૨૩૫ કર્મબંધની વૃત્તિ કારિમા ૧૪૯ કૃત્રિમ, બનાવટી કલકલતા ૨૮૦ ઊકળતા, ખદખદતા | કાલદુભિક્ષ ૨૯૩ દુષ્કાળ કલભલ ૧૬૮ હાથીનું બચ્ચું | કાલમુહા ૨૮ કાળમુખા કલિ ૧૧૧ કલહ, ઝઘડો | કાસગ ૧૧૩ જુઓ કાયોત્સર્ગ કલિકલહ ૩૦૧ કળિયુગના કલહ કિહઈ ૪૮૩ કાંઈ કલિમલ ૩૨ (કર્મરૂપી, પાપરૂપી) કચરો કિલ્બિષીયા ૭૦, ૨૫૯ ચાંડાળના કલ્પ ૨૩૯, ૩૬૩ યોગ્ય હોય | પ્રકારનાં હલકાં કાર્યો કરનાર એક કશા-તાજણ ૨૮૧ દોરી-ચાબુક | દેવજાતિ કષાય ૩૪, ૨૯૫ જીવના શુદ્ધ સ્વરૂપને | કિસલ ૨૩૪ કૂંપળ કલુષિત કરનારો ભાવ, જીવને કિસિઉ ૨ કેવા સંસારમાં ખેંચી લાવનાર દુભવ, કિસિ૬ ૯૧ શું, કેવું ચિત્તવિકાર, દુવૃત્તિ કિસ્યા ૧ કેવા કસઉટઈ ૧૯૧ કસોટી, પરીક્ષા, પરખ | કીજતી ૬૮ કરાતી શબ્દકોશ ૧૫૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ s on 4 કુરિ ૨૩૪ કુંવાર, કુંવારપાઠું | ફ્લેસિ૬ ૧૭૯ ફ્લેશ આપ્યો, કષ્ટ આપ્યું કુટકઈ ૪૫૯ કટકાથી, ટુકડાથી |ક્ષપવઈ ૬ ૭ ક્ષય કરતાં કુડંગ ૩૦૬-૩૦૭ ગહન, જટિલ, દુર્ગમ ક્ષપિવા ૪૮૩ નાશ કરવા કુણહિબ/ઇ ૧૩૯, ૨પર કોઈએ | ક્ષિપદે ૩૮૯, ૩૯૦ નાશ કરે કપિલ/કુપિયા ૪૨, ૫૭-૫૮, ૧૨૨ લિપિઉં ૧૭૯ નાશ કર્યો, હૃાસ કર્યો ગુસ્સે થયો/થયા શુભઈ ૨૩૪ ચળે, ડગે કુર ૮૫-૮૬-૮૭ કુંવર ક્ષભિઉ ૨૮, ૫૯-૬૦૬૧ ક્ષુબ્ધ થયા, કુરડી ૧૪૯ કરડી ખળભળ્યા, આકળવિકળ થયા કુલગલઇ ૨૬૫ કોગળા વડે સુરથ ૩૫૬ છરો, અસ્ત્રો કુલિંગી ૪૬૨ સાધુવેશનો દુરુપયોગ | ક્ષેત્રજવેદની ૨૭૯ નરકની કરનાર (સાધુ) વેદનાઓમાંની સ્થાનથી ઉત્પન્ન કુસીલ ૨૨૫ ખરાબ ચારિત્રવાળા થતી એક વેદના કુહિયા ૩૨૫ સડેલા, કોહલા ક્ષોદીએ ૩૧૨ કચડાય, ચગદાય, ચૂરો કુહી ૧૪૯ સડી, કોહી થાય કુંભીપાક ૧૦૫ એક પ્રકારના નરકનો ક્ષોભવી ૫ ક્ષુબ્ધ કરી, ડગમગાવી, પ્રદેશ ચળાવી કૂઉ ૨૭૫ કૂવો ખઈર ૧૨૦ ખેર કૂટિવર્ષ પ૨, ૪૩૧-૪૩૨ મારવું, કૂટવું ખડુગિઈં ૧૩૬ ખગથી કૃષ્ણલેશ્યા ૪૪૫ છ લેશ્યાઓ પૈકી એક ગણાવી ૧૪૫ ખોદાવી નિમ્નતમ અશુભ પ્રકાર (ભનના ખપ ૨૫૬-૨૫૭ ઇચ્છા, ઉપયોગ વ્યાપાર પર આધારિત આત્માનો ખપ ૨૯૫, ૩૮૪ ઉદ્યમ, યત્ન પરિણામ તે લેશ્યા) | ખમ) ૪૩, ૩૪૩ સહન કરે, ક્ષમ્ય ગણે કેલીકિલ ૩૧૬ રમતમાં અન્યને ખમાવઈ ૪૪, ૫૩-૫૪, ૨૪૭ ક્ષમા અસંબદ્ધ વચનો કહેવાં, ક્રીડાથી યાચના કરે અન્યને ભોંઠા પાડવા | ખમાવઉ ૪૪ ક્ષમાયાચના કરો કોઈલ ૧૪૫ કોયલ ખરઉ ૨૪૯ ખરો, કઠોર કોડાકોડિ ૧૭૮ એક સંખ્યા - કરોડ ખરડિયા પ૨૯ ખરડાયેલા ગુણ્યા કરોડ, અસંખ્ય ખરિંસુઆ ૨૩૪ વનસ્પતિ-વિશેષ કોમલબિલિઆ ૨૩૪ એક વનસ્પતિ ખલીઈ ૨૩૪ અલિત થાય, ચળે, ચૂકે કોરી ૪૪૪ કોળી એક જાતિ) ખસખૂંટીઆ ૩૧૬ મજાકભરી ચેષ્ટા, કોહો ૩૨૨ ક્રોધ ચાળા ક્લીવ ૩૫૬ નપુંસક ખંડોહાલઉ ૨૧૨ ખંજવાળતો ૧૫૬ ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) Page #204 -------------------------------------------------------------------------- ________________ ખંડોહાલવા/ખંઢૂંઆલિવા ૧૫૪, ૪૬૦ | ગહિલા ૫૧૦ ઘેલા ખંજવાળવા ગાઇ ૨૦૬ ગાય ખાઇ ૩૧૪ ખાય ખાજાઉ ૩૮ ખવાતો ખાણિ ૪૫૪ ખાણ, ભંડાર ખાપર ૧૭૩ ભીખનું શકોરું, ઠીબું ખામણઉ ૨૪૭ ક્ષમાપનાની ક્રિયા ખાર ૩૦૨-૩૦૩ ઈર્ષ્યા ખિસઇ ૩૩૧ આઘા જાય ખીજિઉ ૯૯ ખિજાયેલો ખુભિઉ ૮૮, ૧૨૧ ચલિત ખાલ ૫૯-૬૦-૬૧, ૧૯૧ ખાળ ખાંડઉ ૩૮ ખડ્ગ ખિલ્લુહઢો ૨૩૪ કંદવિશેષ [ખિલ્લુહડા | ગુણિઉ ૬૪ ગણેલું (દે.)] ડહોળાયું ખર ૪૪૦ (ઘોડાના) પગની ખરીથી ખેડઉં ૧૩૮ ઢાલ ખોભવિઉ ૧૨૧ ડગમગાવ્યો, ક્ષુબ્ધ કર્યો ખોભવી ૫ જુઓ ક્ષોભવી ખોલઇ ૧૪૯ ખોળામાં ગારવ ૨૯૫, ૩૨૩, ૪૨૨ અહંકાર, અભિમાન, મોટાઈ ગજ્જર ૨૩૪ ગાજર ગણધર ૧ તીર્થંકરના પ્રધાન શિષ્ય ગણી ૪૮૧ કહી, વિચારી ગમઈ ૭૨ ગુમાવે ગમા ૫૯-૬૦-૬૧ બાજુએ ગરુઆપણું ૧૯૨ ગરવાપણું ગલઇ ૧૦૮, ૪૪૬ ગળામાં ગલોઇઅ ૨૩૪ ગળો ગહલઉ ૩૦૬-૩૦૭ ઉન્મત્તપણું ગહિલઉ ૫૧૦ ઘેલો, ગાંડો ગહિલપણઉ ૨૧૦ ગાંડપણ શબ્દકોશ ગાહ ૫૭-૫૮ ગાથા ગિન્હઈ ૩૭૩ ગ્રહણ કરે ગીતાર્થ ૧૮૨, ૨૪૮, ૩૩૩ જ્ઞાની ગુણતી ૯૩ અભ્યાસ કરતી ગુણમત્સરી ૬૫ ગુણની ઈર્ષ્યા કરનાર ગુણાક૨ ૧૨૩ ગુણોનો ભંડાર થયું, ગુરુયાઇ ૭૮ મહાન, ગરવા ગુપ્તિ ૨૯૫ મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ ટાળવી તે ગુરુઆ ૧૫૨ ગરવા ગૂંચ્છલ ૩૦૬-૩૦૭ ગહન, જટિલ, દુર્ગમ ગોતિહ૨ ૨૮૩, ૨૮૯, ૩૨૯ કારાગાર, કેદખાનું ગોહ ૩૧૪ ઘો પ્લાન ૯૯, ૧૦૬, ૩૬૩, ૩૭૮ માંદા ગ્લાનત્વ ૫૨૩ માંદગી ગ્વાનપણð ૧૧૦ માંદગીને લીધે ઘંચના ઘોલના ન્યાયð ૨૯૨ ઘાંચી (કે ઘાણી)નો બળદ ઘણું ફરવા છતાં ત્યાંને ત્યાં રહે છે તે ન્યાયે. ઘાઇઓ ૧૫૦ માર્યો ઘાતઇ ૧૪૯ ઘાલી ઘાતઇ ૪૫૯, ૫૧૮ ઘાલે, નાખે ઘાતિવઉં ૨૮૩ ઘાલે, નાખે ઘાતી ૫૫, ૯૪, ૧૪૯ ઘાલી, નાખી ઘાતીઇ ૩૨૯ ઘલાય, નંખાય ૧૫૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ ઘાતીઇ ૨૪૯ ઘાલતાં, ભેળવતાં ઘાત્યા ૫૯-૬૦-૬૧ ઘાલેલા ઘાય ૧૩૭ ઘા ચિંતવીઇ ૨૦૪ ચિંતવીએ, વિચારીએ ઘાંઇસિઉં ૩૪, ૧૧૩, ૧૫૨, ૧૬૮, ચીકણઉં (કર્મ) ૨૨૧ વ્રજ જેમ ચોંટી જાય ૫૨૮ એકદમ, ઉતાવળે એવાં (કર્મ) ચીંતવિવઉં ૯૫ વિચારવું ઘોષીનઇ ૪૭૩ જાહેર કરીને ચઉમ્માસીપર્વ ૩૦૦ ચાતુર્માસિક પર્વ પ્રત્યેક ઋતુનું) ઘાંટડી ૪૪૬ ઘંટડી ઘોલવડાં ૨૩૪ ટીંડોરાં ? ચૂણિયા ૯૧ ચણ્યા (પંખીનું ચણવું) ઘોષાવિઉ ૨૬૮ વગડાવ્યો, જાહે૨ ચૂર્ણિ ૪૧૫ ગ્રંથ-ટીકાનો એક પ્રકાર કરાવ્યો ચેત વલિઉ ૨૪૭ ભાનમાં આવ્યો ચોઅણા ૧૫૫ શિખામણ આપી પ્રેરવું તે પ્રા.) ચોઈયા ૧૦૧ પ્રેરિત ચઉહડી ૨૬૫ ચોડી ચોખઉ ૨૧ ચોખ્ખો, નિર્મળ, શુદ્ધ ચતુર્વિધાહાર ૩ ચાર પ્રકારના આહાર | ચોખલાવિયા ૧૦૫ સ્વચ્છ કરાવ્યા ચતુષ્પદ ૪૪૬ ચોપગું પ્રાણી ચોપડઇ ૩૨૫ ચોપડેલાં ચપલ ૧૦-૧૧ ઉત્સુક, ચંચળ ચપેટા ૪૬૪ થાપટ ચરણ ૨૧૮, ૨૨૮, ૫૩૦ ચારિત્ર, મૂળ આચાર, સંયમના પાંચ મહાવ્રત આદિ મૂળ ગુણ ચલોટઉ / ચલોટો ૩૭૪, ૩૭૭ જુઓ ચોલપટ્ટ ચિડુંગતિ ૨૧૫ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિ લોક ચાલી ૨૩૨ ચળાવી ચાંપિઉ ૪૮૭ દબાયો, ચંપાયો ચિત્રામપટી ૧૧૩ ચિત્રપટ્ટ ચિત્રામિ ૧૨૦ ચિત્રમાં ચિહિ ૫૫ ચિતા, ચેહ ચિહુ ૮૧ ચારેય ચંપાર્ટી ૧૬૮ દબાવાય ચાપડી ૯૯ ચપટી ચારક ૨૮૯ (૧) ભ્રમણ (૨) કેદખાનું છઇ ૧૯ છે ચાલિણી ૧૭૪ ચાળણી ૧૫૮ ચોલપટ્ટ ૩૫૬ જૈન સાધુનું કટિવસ્ત્ર ચ્યવન ૨૯ જીવનું દેવમાંથી મનુષ્ય કે તિર્યક્ અવતારમાં જવું, નીચલા અવતા૨માં પડવું. અતિઉ ૩૩૩ દેવલોકમાંથી મનુષ્ય કે તિર્યક્ અવતારમાં પડ્યો આવી ૬૮ મનુષ્ય કે તિર્યક્ અવતા૨માં પડીને - આરિ ૨૯૬ ચાર છગલઉ ૪૬૪ બોકડો છઠ્ઠ ૫૩-૫૪, ૮૧ સળંગ બે ઉપવાસ છદ્મસ્થકાલ ૩ કેવળજ્ઞાન વિનાનો, મન:પર્યાય સુધીનો પર્યાય છપ્પઇ ૩૫૬ છપગવાળા જીવ, જૂ વગેરે છાવઉ ૮૪ બાળક છાંડઇ ૩૭, ૮૯ ત્યજે ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Page #206 -------------------------------------------------------------------------- ________________ છાંડિઉં ૧૦૫ ત્યજ્યું છુરખ ૨૬૭ છરો, અસ્ત્રો છેદિવઉં ૭૮ છેદવું, નાશ કરવો છેહઉ ૩૯૨, ૩૯૫ છેદ, હાનિ, નુકસાન છેહડઇ ૪૨, ૫૩-૫૪, ૪૬૮ છેડે, છેલ્લે, અંતે છેહડઉ ૩૩૨ છેડો, અંત, પાર છેહલિઇ ૧૭૧ છેલ્લે છેહુ ૩૯૨ જુઓ છેહઉ ઇ ૪૮૩ જે વરાઇ ૪૪૦ જવાય જાઇ ૩૩૮ પેદા કરે જાઇ ૧૪૬ જન્મી જાઇઉં ૧૭૦ જન્મ્યું જાએસિ ૧૦૫ જઈશ જાવાવ ૨૬૮, ૨૮૨ જીવ છે ત્યાં સુધી, આજીવન જિનકલ્પ ૧૫૨ નિઃસંગપણે વિહરવું તે જિનકલ્પી ૧૪૧, ૧૫૨, ૩૨૦ વિકલ્પી સાધુથી વિશિષ્ટ આચાર પાળનાર સાધુનો એક પ્રકાર, ગચ્છની નિશ્રા મૂકી અનિશ્રિતપણે વિહરનાર સાધુ જઘન્ય ૨૬૨ નીચું, હીન ઘન્યતઇ ૨૪૬ ઓછામાં ઓછું જૂઆરી ૪૪૧, ૪૪૪ જુગારી જૂ ૩૪૩ જુદાં જણાવિવÛ ૨૦ જણાવવાથી મારાનઉ ૧૩૪ જન્મારાનું, ભવનું જૂઉ ૩૪૩ જુદો વણા ૮૧, ૨૯૪, ૨૯૫, ૩૪૫, જેતીયવારઇ ૪૬૭ જ્યારે ૩૬૮, ૪૪૭ જીવરક્ષા, જીવહિંસા ન | જેતીવારઇ ૫૩૫ જ્યારે થાય તેની કાળજી જોઅવઉં ૩૩૪ જોવું જોઈઇ ૧૪ જોઈએ જોતઉ ૫૯-૬૦-૬૧ જોતો, દેખતો જ્ઞાનાવરણીય (કર્મ) કર્મોના આઠ પ્રકારો પૈકીનું એક ઝામલઉ ૧૧૮ ઝાંખો, નિસ્તેજ જિમસિઇ ૧૫૧ જમશે જીણઈ ૨૪ જે, જેણે જીણઇં ૧૦-૧૧ જેને જાણ ૩, ૧૦-૧૧, ૩૦૮-૩૦૯, ૩૨૩, | ઝૂઝ ૭૦ યુદ્ધ ૩૩૯, ૩૭૬, ૩૯૫, ૪૩૭, ૪૭૫ |ટકવસ્થૂલો ૨૩૪ એક વનસ્પતિ જ્ઞાની, શાતા = ટાઢિ ૨૫ શીતળ, ઠંડું જાણઉં ૨૬૨ જવું તે ઠાકુરાઇ ૨૮૮ સ્વામીત્વ જાણહાર ૨૬૩, ૨૬૪, ૨૯૦ જનારો ઠાણવાસિ ૩૮૭ એક જ સ્થાનકે જાણિતઉં ૫૩-૫૪ જાણવું નિત્યવાસીપણે રહે તે સાધુ જાણીઇ ૪૦, ૨૦૪ જાણીએ હાલઉ ૨૭૫ ઠાલો, ખાલી જાતિમદિઇ ૪૪ કુળના – જાતિના મદથી | સિવા ૧૩૯ ડસવા, ખાવા જાતિમાત્ર ૯૩ જન્મતાં જ ડહુલઉ ૨૪૯ ડહોળું જાયઉ ૧૪૯, ૧૫૧ જન્મ્યો ડાભ ૮૮, ૨૦૮ દર્ભ, ઘાસનો એક શબ્દકોશ ૧૫૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ તોપણ પ્રકાર તિલ ૪૨૮ તલ ડાવી ૪૧૬ ડાબી બાજુ તિસિઈ ૧૮૨ તેવામાં ડાહઈ ૨૭૬ ડાહ્યાએ તણઈ ૨૪ તે, તેણે ડાંસ-મસાદિ ૩૬૭ ડાંસ-મચ્છર આદિ | તીવારઈ ૨૫ ત્યારે ડિબઉ ૪૬૯ ડૂમો તુરંગમ ૪૯ ઘોડો ડેડક ૪૪૦ દેડકો તૂઠઉ ૨૬૫ તુષ્ટ થયા ડોકર ૧૬ ૨ વૃદ્ધ તૂસું ૨૬૫ તુષ્ટ થઈએ ડોહલઉ ૧૪૯, ૧૫૪, ૨૬૬ દોહદ, તૂહરઈ ૧૫૪ તને ગર્ભવતીની ઇચ્છા તેરકાઠિઓ ૪૬ ધર્મ-આરાધનામાં ઢિગ ૧૯૯ ઢગલો, ટેકરો પ્રમાદ વગેરે તેર પ્રકારનાં અંતરાય ટૂકડઉ ૩૪ નજીક કરનારાં વિખો. ટૂંકડઈ ૯૩ નજીકના તેહવંત ૭૮ તેનાથી તઈ ૯૯ બેં તોલિઆ ૪૮૧ મૂલવ્યાં, મહત્ત્વ દર્શાવ્યું તઉઈ ૮, ૧૩ તોપણ ત્રકમાર પ૨૭? તઉઊ ૨૦, ૫૩-૫૪, ૫૯-૬૦-૬૧ | ત્રસ ૧૧૯, ૪૪૦ તરસ ત્રસ (જીવ) ૨૩૨, ૩૬૦, ૪૬૨ કીદ્રિય, તલંકાર ૩૭૭ “તુંકારો ત્રીદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેંદ્રિય તજાઈ ૧૨૪ ત્યજાય જીવો તડિ ૧૨૩ તટે, કિનારે ત્રાસવ૬ ૩૨૦ ત્રાસ પામવું, બીવું તરૂઆ ૨૮૦ કલાઈ, ટીન | | ત્રિણિાતાં ૮૧ એકવીસ (૩ x ૭ = તર્જન ૪ તિરસ્કાર, ધમકી, બીક | ૨૧) તલિ ૩૬ ૮ જોડા ત્રિષ્ણિ ૧૫૪ જુઓ વિડુિં તાજિવ૬ ૧૩૬ તિરસ્કાર કરવો, ઠપકો |ત્રિદંડી ૪૬ ૨ ત્રણ દંડવાળા આપવો ત્રિવિત્રિન્કિંઈ ૧, ૧૦૮ ત્રણેય જુઓ તાડન ૪ મારપીટ તિહિં, ત્રિષ્ણિ તાડવ૬ ૧૩૬ મારવું, કૂટવું ત્રિપુર-બાલી ૧૬૪મય રાક્ષસે બનાવેલાં તાતા ૨૮૦ તીક્ષણ, આકરું, ઉગ્ર ત્રણ નગર – એમાં રહેનારી સ્ત્રી, તાં ૧૧૮ ત્યાં સુધી રાક્ષસી તિહિં ૧૦૮ ત્રણેય ત્રિસિયા ૧૪ર તરસ્યા તિર્યંચ ૫, ૪૫-૪૬-૪૭ મધ્યલોકમાં ટિહુ ૩૮, ૫૫, ૫૭-૫૮, ૧૦૮ ત્રણેય વસતા, મનુષ્યથી ઊતરતી કોટિના ત્રોડિવર્ક ૫૦ તોડવું જીવો પશુ-પંખી આદિ) || થાકી ૧૫૪ રહ્યો, અટક્યો ૧૬૦ ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) Page #208 -------------------------------------------------------------------------- ________________ થાપઈ ૨૪૭ સ્થાપે દેખિવઓ ૯ જોવો, લેખવો થાષિઉ ૧૦પ સ્થાપ્યો દેશવિરત ૪૯૭, ૪૯૮ હિંસા આદિનો થાહરાવીનઈ ૪૭૩ રોકીને આંશિક ત્યાગ કરનાર થેગ ૨૩૪ એક જાતનું અનાજ દેશવિરતિ ૫૦૩ હિંસા આદિનો આંશિક થોહરી ૨૩૪ થુવર, થોર ત્યાગ દઈડઉ ૩૮૧ દડો દેસિ ૩૩ સ્થાને દર્શની ૧૭૦ દાર્શનિક, તત્ત્વજ્ઞાની દેસિઈ ૯૩ આપશે દલ ૪૦૦ (વસ્તુઓના) સમુદાય દોહિલઉં ૧૪૨ કપરું, મુકેલ દહિઉં ૧૦૦ દઝાડ્યા દ્રવ્યલિંગિ પ૨૦ માત્ર દ્રવ્યથી દડિ ૪૪ર દંડિક, રાજપુરુષ, રાજા - સાધુવેશધારી દાડઈ ૧૬૭ દાંડાથી દ્વાદશાંગ ૩૪૧ પિસ્તાલીસ આગમો દાણ પર૭ કર પૈકીનાં મુખ્ય ૧૨ અંગશાસ્ત્રો દાધા ૪૫૭ ઘડ્યા ધઉલઉ ૯૫ ધોળો, શ્વેત દાધી ૩૨૯ બળતી, સળગતી ધઉલહર ૧૪૫ ધવલગૃહ દામણ ૪૪૬ દોરડું ધઉલાં ૧૮૨ ધવલ, શ્વેત, ધોળાં દાંત ૩૨૧ ઇન્દ્રિયોનું દમન કરનાર ધનઉ ૮૫-૮૬-૮૭ ધના શેઠ દિવારતઈ ૩૯ દેવડાવતા ધરણમારણ ૭૧ પકડવું અને મારવું દીનાર પર એક પ્રાચીન ચલણી સિક્કો| ધરવઈ ૪૩૬ ધારણ કરવાથી દિક્ષિઈ પ૭-૫૮ દીક્ષિતે ધરસિ પ૧ ધારણ કરશે દીક્ષિઉ ૧૪, ૧૫ દીક્ષિત, દીક્ષા પામેલો ધરાણઉ ૪૪૦ પકડાયો દીજતીઈ ૭૬ આપતાં ધરિવઇ ૫૧ ધારણ કરતાં દીસ ૧૧૮ દિવસ ધરી ૧૧૩ પકડીને, સ્વીકારીને દીઠઇ ૧૯૧૧ જોતાં, દેખતાં ધર્માનુષ્ઠાન ૨૩ ધર્મક્રિયા, ધર્મનું દુક્કલિ ૪૯૫ દુકાળમાં આચરણ દુર્ગચ્છા ૩૨૧ ધૃણા, જુગુપ્સા ધાઈ ૧૩૯ ધસે દુર્ભિક્ષ ૩૮૪, ૪૦૨, ૪૯૫ દુષ્કાળ | ધાતુ ૪૬૫ વીર્ય દુર્વિનીત ૩૪૨, પ૩૦ વિનય વિનાનો ધાત્રીપિંડ ૯૯, ૨૯૮, ૩૫૪ જૈન મુનિને દુહવણ ૧૫૪ દુઃખ, પીડા ૪૨ દોષ પૈકીનો ગોચરીનો એક દોષ દુઃખમા આરાનઉં ૨૯૩ એક દુઃખમય ધાન્યપાક ૪૬ ૨ રસોઈ, અગ્નિથી યુગનું (જેન કાળગણના પ્રમાણે) | | પકવેલું ધાન્ય દૂહવણ પર૩ જુઓ દુહવણ ધાયુ ૧૪૭ દોડાવ્યું, મોકલ્યું દૂહવિલ ૧૨૬ દુભાયેલો ધુરિ ૧, ૨ આરંભમાં શબ્દકોશ ૧૬૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ ધૂંસર ૨૯૬ ધૂંસરીનું પ્રમાણ નગરનાયકા ૧૬૪ વેશ્યા નટાવઉ/નટાવા ૪૫-૪૬-૪૭, ૪૭૩ નિરત ૪૬૨ આસક્ત નટવો, નર્તક નમસ્કરð ૧૩, ૧૫ નમસ્કાર કરે નમસ્કરી ૧ નમસ્કાર કરીને નરગ ૧૦૨-૧૦૩ નરક નવબાહરી ૩૯ નવ દ્વાર-દરવાજાવાળી (દ્વારિકા) નવીનઉ ૧૯૬ નિર્વેદ પ્રાપ્ત, ખિન્ન થવું નિરવદ્ય ૨૩૫ નિર્દોષ, વિશુદ્ધ નિરવાહી ૩૮ નિભાવી (નિર્વિણ) નાડી ૧૪૯, ૨૮૧ દોરડું, રજ્જુ નાણાર ૭૬ શાની નાપિત ૨૬૭ નાવી, વાળંદ, હજામ નિકાચિત (કર્મ) ૨૫૦, ૩૪૩ વજ્ર જેવાં નિટોલ ૨૭૫ સંપૂર્ણપણે, પૂરેપૂરો નિત્યવાસ ૯૯, ૧૯૧ સાધુ એક જ સ્થાને સ્થિરવાસ કરે તે નિયાણા ૩૦ મૃત્યુ પહેલાં તપનું ઇચ્છિત ફળ માગવું ચોંટેલાં ચીકણાં (કર્મો) નિટોલ ૫૨, ૯૧, ૧૩૫, ૨૯૩, ૪૭૬ નિરુચ્છાહ ૫૩૩ નિરુત્સાહ અવશ્ય, નક્કી નિરુદ્ધપણઇં ૧૬૨ પૂર્ણપણે નિર્પ્રન્થ ૩૫૭ જેને કોઈ ગ્રંથિ નથી કે પરિગ્રહ નથી તે, સાધુ નિર્જરા ૫૨૬ જીવથી કર્મોનું છૂટા પડવું નિત્યવાસી ૧૧૦ એક જ સ્થાને રહેતા નિર્ભચ્છિવઉ ૧૩૬ નિર્ભર્ત્યના કરવી, સાધુ નિધાન ૧૮૧ ભંડાર, નિધિ તિરસ્કાર કરવો, ઠપકો આપવો નિર્ભર્ત્યઇ ૩૦૨-૩૦૩ તિરસ્કાર કરે નિર્માય ૩૮૪ નિર્મોહી નિધાન ૩૯૭ આશ્રયરૂપ વ્યક્તિ નિન્જીવ ૨૬૭, ૪૫૯ સત્યનો અપલાપ |નિર્માયપણઇં ૩૯, ૫૨૬ માયારહિતપણે, નિશ્ચલ, સ્થિર, નિર્વ્યાપા૨ નિમંત્રીતાઇ ૪૯ આમંત્રણ પામેલા નિમિત્ત ૧૧૩, ૧૧૫ જ્યોતિષ નિમિત્તિક ૧૧૩ જ્યોતિષી નિત/નિરતઉ ૪૧૫, ૫૦૨ નિશ્ચિત નિરતઉ ૪૭૬ શુદ્ધ, ચોખ્ખો નિરતાં ૪૮૧ શુદ્ધ, નિર્મળ નિરતિચાર/નિરતીચાર ૨૪૬, ૨૭૨, ૪૭૮ દોષ વિનાનું, નિર્મળ, વ્રતનિયમના ભંગનો દોષ ન થવો તે. ૧૬૨ મિથ્યાવાદ કરવો, સત્યને છુપાવવું મમત્વ વિના નિભૃત ૭૯ નિર્ભ્રાન્ત, સંભ્રમરહિત, નિર્મલાઇ ૨૭૨ નિર્મળપણા ઉપર નિર્યુક્તિ ૪૧૫ ગ્રંથ-ટીકાનો એક પ્રકાર. નિલાડ ૧૬૪ કપાળ, લલાટ નિવ૨ ૩૩ નવરું, કામકાજ વગ૨નું નિવńઇ ૨૨, ૩૧૫ પાછો ફરે, અટકે ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) નિરંગના ૪૭૭ જેને સ્ત્રી નથી તે નિરાબાધતા ૧૬૬ (સાધુની) સુખશાતા નિરિતિ ૩૬૮ દોષરહિતપણું નિરીહ ૪૯૪ ઇચ્છા વિના, અનાસક્ત ભાવે Page #210 -------------------------------------------------------------------------- ________________ નિવત્તવિવઉ ૩૨૧ ફેરવી લેવું નીંગમી ૧૩૫ ગુમાવી નિવર્તાવીનઈ ૨૧૭ કરવામાંથી અટકીને નેલ ૨૮૧ સાંકળ નિવર્તિલ ૨૩૪ –માંથી અટકતો નિવીના ૨૮૪ વિષાદ પામેલા જુઓ પઇસઈ ૧૬૪, ૩૧૩, ૩૧૪ પ્રવેશે નવીનઉં પખેર ૫૯-૬૦૬૧ બાજુએ નિવૃત્યા ૫૯-૬૦૬૧ અટક્યા, વિરમ્યા પગરણિ ૩૩ પ્રસંગે પ્રિકરણ] નિશ્ચયનય પ૧ર કોઈ વસ્તુના સ્વભાવ પચિવઉં ૨૮૦ શેકાવું પરત્વે તાત્વિક દષ્ટિબિંદુથી કરાતો | પચીતલ ૧૦૫ શેકાતો વિચાર (Absolute Standpoint) પડખઇ ૨૮૮ થોભે, વિચારે નિધિઉં ૭૧ નિષેધ કરાયેલું પડવજઈ ૪૮૧ સ્વીકારે નિષેધી ૪૨૭ નિષિદ્ધ પડહઉ ૨૬૮ પડો નિસીહિ ૩૫૯ “અન્ય વ્યાપારોનો નિષેધ પડિકમણઉં ૩૪ પ્રતિકમણ – જેનોની છ થાવ' તેમ ધર્મસ્થાનોમાં પ્રવેશતી આવશ્યક ક્રિયાઓ પૈકીની એક વખતે બોલાતો શબ્દ પડિક્કમઇ ૩૬૭ પ્રતિક્રમણ કરે નિસ્સાવદ્ય ૩પર નિષ્પાપ પડિક્કમણ ૯૯ જુઓ પડિકમણઉં નિપ્રકંપ ૪, ૫૦૨ અડગ, અચલાયમાન પડિક્કમી ૯૯ પ્રતિક્રમણ કરીને નિઃશ્રીક ૨૦ અલંકાર – શોભાવિહોણી પડિગાવિલે ૨૪૭ ઈલાજ કરાવ્યો નિંદન ૪ નિંદા પડિલેહઈ ૩૬ ૧, ૩૭૫ સૂક્ષ્મ નિરીક્ષણ નીઆણઉં પ૩-૫૪ જુઓ નિયાણા | કરી તપાસે જૈનોમાં આ એક નીગમાં ૧૧૪, ૧૩૪, ૧૮૧, ૪૨૮ | ધર્મક્રિયા) ગુમાવે, દૂર કરે પડિલેહણ ૩૪૩, ૩૯૧ સૂક્ષ્મ નિરીક્ષણ નીગમણહાર ૧૨૫ ગુમાવનાર | જુઓ પડિલેહઈ નીગમવ૬ ૩૨૭ ગુમાવવું પડિવજઇ ૭, ૩૩, ૫૯-૬૦-૬૧, ૧૧૮ નીગમિઉ ૧૧૭ ગુમાવ્યા સ્વીકારે નીગમવા ૪૮૫ પસાર કરવા, વીતાવવા પડિજિઉં ૯૩, ૯૯, ૧૩૭, ૧૬૪ નીગમીનઈ ૪૩૩ ગુમાવીને સ્વીકાર કર્યો નીઠુર ૨૮૬ નિષ્ફર, કઠોર પડિવપિયા ૪૮૦ સ્વીકાર્યા નીધણિયા ૫૦પ નધણિયાતું પડિવજી/પડિવજીઈ ૩૪, ૧૬૪, ૩૩૩, નીમ ૪૩૦ નિયમ ૩૯૮, ૪૮૨ સ્વીકારી નીલજ ૭૩ નિર્લજ્જ પડિવજ્જઈ ૯૬, ૪૮૦ જુઓ પડવજઈ, નીલજપણઈ ૪૨૭ નિર્લજ્જપણે પડિવજઇ નીંગમાં ૫૯- ૬૬ ૧ જુઓ નીગમાં પિડિસેવઈ ૩૪૯ આચરે શબ્દકોશ ૧૬૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ પડીગઈ ૪૮૮ સારવાર કરે, ઇલાજ | પરાભવિવઉ ૯ જુઓ પરાભવિક પરાભવીસિઉ ૧૭-૧૮ પરાભવ પામીશ પઢિઉ ૧૬ ૪ ભણ્યો પરાવર્તાઈ ૪૫-૪૬-૪૭ પરિવર્તન કરે પણ કરી ૧૦પ હોડમાં મૂકી પરિઇ ૪૬૪ બીજાથી પતાઈ ૪૬૭ પૂરું થાય પરિચ્છવી પર૧ પ્રીછે પતિઈ ૧૯૩ પૂરું થયું પરિચ્છિઉં ૪૧૫ પરવું, પ્રીછ્યું પત્તા ૨૩૪ પાંદડાં પરિવઈ ૩૬ ૭ નાખે, ફેંકે પથ્ય પ૨૮ સેવવા યોગ્ય આહાર પરિઢવી ૧૮૨ નાખીને, ફેંકીને પરશું ૩૩૫ ઓઠે પરિઠવઈ ૩૨૦ જુઓ પરિશ્તવઈ પરઠઇં ૧૯૧, ૫૦૭ નક્કી કરે | પરિઠવવા ૩00 નાખવા પરઠઈ ૨૫૮, ૪૬ ૨ પેઠે, –ની જેમ પરિવરિઉ ૧૬ ૭, ૧૬૮, ૩૨૩ પરતીર્થિક ૨૩૭ અન્યધર્મી ! વીંટળાએલો પરનિક્ષેપાપહાર ૩૦૬-૩૦૭ પારકાની પરિવાડી ૯૩ સૂત્રાર્થ-વાચના પરિપાટિ) થાપણને લઈ લેનાર પરિવાદ ૬૯, ૭૩ નિંદા કરવી, કૂડું પપ્રત્યયૐ ૩૭ બીજાની પ્રતીતિથી, બોલવું બીજાને અનુસરીને પરીચ્છદં ૪૫૯ સમજે પરમાધાર્મિક ૨૭૯ નરકવાસીઓને પરીચ્છવઈ ૪૫૯ સમજાવે શિક્ષા કરનાર દેવો પરમ + પરીચ્છી ૩૦૬-૩૦૭ પારખે, પ્રીછે અધાર્મિક) પરીછિઉં ૪૮૩ જાણ્યું, સમજાયું પરવાદ ૩૬૪ જુઓ પરિવાદ પરીષહ ૧૧૧, ૧૧૯, ૨૫૨, ૩૯૦ પરહઉ ૩૪, ૫૩-૫૪, ૧૨૨, ૩૨૨ કર્મની નિર્જરા અર્થે સ્વેચ્છાથી અળગો, દૂર ભોગવવાનાં કષ્ટો. પરહઉં ૩૮, ૧૪૯ આવું, દૂર પલેવણ ૪૬૯ અગ્નિ પરહરઈ ૧૫૬ ત્યજે પલ્લંક ૩૫૮ પલંગ પરહી/પલ્હી ૨૬૫ બાજુએ, અળગી | પલ્યોપમ ૨૭૪ એક કાળગણના – જેને પરહુણાઈ ૨૨૭ પરોણાગત, આતિથ્ય | મત અનુસાર પરાઉં ૪૦૮ બીજાનું, પરાયું પલકો ૨૩૪ (ભાજી) પાલો પરાભવ ૭૭, ૯૯ અનાદર પહુડી ૩૪ પોઢી, સૂઈ પરાભવઈ ૯૯ અનાદર કરે, તિરસ્કાર પહુતઉ ૩૮ પહોંચ્યો પંચસઈ ૧૬૮ પાંચસો પરાભવતઉ ૯૯ અનાદર કરતો ? પંચુંબરિ ૨૩૪ વડ, પીપળો, ઉદુંબર, પરાભવિક ૮ અનાદર-તિરસ્કાર પામેલો પ્લેક્ષ અને કાકોદુમ્બરીનાં ફળ કરે ૧૬૪ ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) Page #212 -------------------------------------------------------------------------- ________________ પાઉધારિયા ૩૩, ૪૮, ૧૦૨-૧૦૩ | પાવડીઆરા ૪૯૪ પગથિયાં પધાર્યા પાસ ૧૪૧ પાશ, બંધન પાખઈ ૨૧, ૨૨૨, ૨૩૬, ૨પર, પાસત્થ/પાસત્થા/પાસત્થી ૨૨૧, ૨૨૨, ૨૯૩, ૩૫૬, ૪૮૪ વિના, સિવાય ૨૨૫, ૩પર, ૩૭૩, ૩૮૨, ૩૮૭, પાખતા ૫૯-૬૦૬૧ પડખે - ૪૯૭, પ૨૦ શિથિલાચારી સાધુ પાખતી ૧૦૫, ૩૩૩ આજુબાજુ, ફરતી | (જ્ઞાન-દર્શન-ચારિત્રની પાસે રહે પણ પાચ્છઉ ૧૪૯ પાછો શય્યાતર પિંડ અને રાજપિંડ આદિ પાચ્છિલ ૮૮ પાછલો દોષને ત્યજે નહીં તે) પાર્થસ્થસં)J પાન ૩૩૩ પાળ પાઇ ૧૬૪, ૫૧૬ પાસે પાઠિ ૩૫૭ પાટી પાઇ ૨૬૦ વિના પાડઇ ૨૧૮ મહોલ્લામાં પાહણ ૪૫૮ પથ્થર, પાષાણ પાદપોપગમન (અણસણ) ૮૮ તપનો | પાહણિઉઈ ૧૩૯ પથ્થરને જ એક પ્રકાર, અનશન-વિશેષ, મરણ-પાહિ ૧૧ર પાસે વિશેષ પાહિઇ ૨૦, ૨૦૧, ૪૮૨ –ના કરતાં પાપાનુબંધી ૩૦ પાપના અનુબંધથી પાહિ૪ ૧૧૩, ૨૨૯, ૪૨૪ પાસે મળેલું પાહુઈ ૪૩૬ પાસે પામ ૨૧૨ ખુજલીનો રોગ, ખરજવું પાંહિ ૩૬૪ –ના કરતાં પામિસિવું પ૬ પામીશું પિરાયાં ૧૨૯ પરાયાં, પારકાં પાયક ૧૩૭ સૈનિક પિંડવિશુદ્ધિ ૩૯૭, ૪૧૭, ૪૩૭, ૫૩) પારિઉ ૧૧૮ પાર્યો પૂરો કર્યો, સમાપ્ત આહાર, ઉપાશ્રય, વસ્ત્ર, પાત્ર – એ કર્યો ચાર વસ્તુને સાધુ દોષરહિત ગ્રહણ પારિપનિકા સમિતિ ૨૯૯, ૩૦૦ જૈન કરે તે / ભિક્ષાની નિર્દોષતા સાધુનો અશુદ્ધ વસ્તુ યોગ્ય ભૂમિ | પિંડાલૂ ૨૩૪ આલૂ (કંદવિશેષ)નો એક પર નાખવાનો વિવેક પ્રકાર પાલટાઈ ૪૫-૪૬-૪૭ પરિવર્તન પામે, પીજતઉં ૯૬ પીતાં પલટ્યય પીલિઉ ૪૨ પીત્યો પાલટિયા ૮૫-૮૬-૮૭ પલટાયું પાલીતાઈ ૪૨ પીત્યા પાલતઉ પ૩-૫૪ પાળતો. પુણ ૧૨ પણ પાલિ ૩૩, ૩૮ નાનું ગામ, ગામડું પુરુષવેદ ૨૫ પુરુષની સ્ત્રીભોગની પાલિ પ૫, ૧૨૦ પાળ અભિલાષા પુરુસવેદ પ્રા.)]. પાલિવઉ ૨૯૫ પાળવું પુષ્પપ્રગર ૧૦૫ પુષ્પસમૂહ પાલીઈ ૫૦૪ પાળે પહચા ડણહાર ૧૨૩ પહોંચાડનાર શબ્દકોશ ૧૬૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ પુચિસિઈ ૨૧૭ પહોંચશે પ્રતિક પ્રતિકૂળતાઓ પૂર્વ ૬, ૩૩૯ આગમગ્રંથો પૈકીના પ્રત્યાખ્યાન ૩૭૮ નિયમ, સંકલ્પ બારમા અંગ “દૃષ્ટિવાદ' અંતર્ગત પ્રત્યેકબુદ્ધ ૧૮૦ અનિત્ય આદિ ૧૪ પૂર્વો. ભાવનાની કારણભૂત કોઈ વસ્તુથી પૂર્વધર ૩૩૯ આગમગ્રંથો પૈકીના અંગ- જેને પરમાર્થનું જ્ઞાન થયું છે એવો અંતર્ગત પૂર્વોને જાણનાર પુરુષ પૂંજતઉ ૩૫૯ સાફ કરતો, લૂછતો પ્રમાર્જિનઈ ૨૯૯ શુદ્ધ કરીને સિલ ૩૨૫ કોમળ, સુંવાળો પ્રમાર્જઈ ૩૬૦ શુદ્ધ કરે પોતઈ ૪૬૮ સિલકમાં, ભંડારમાં પ્રમાર્જના ૩૯૧ શુદ્ધ કરવું તે પોતઉં ૭૨, ૪૭૦ સિલક, ભંડાર પ્રયુજઇ ૪૨૧ પ્રયુક્ત થાય, ઉદ્યત થાય, પોપટઉં ૨૦૮ પરપોટો પ્રયોજે પોરિસિ ભણી ૩૪ એક પહોર દિવસ પ્રરૂપઈ ૩૫૩ પ્રવચન કરે ચડે ત્યાં સુધી આહાર આદિના પ્રરૂપક ૩૪૮ પ્રતિપાદક, વક્તા ત્યાગનો સંકલ્પ કરી. પ્રરૂપતઉ ૧૦૨-૧૦૩ વ્યક્ત કરતા પોલિ ૪૪૦ દરવાજો, પ્રવેશદ્વાર પ્રસવઈ ૧૨૭ પેદા કરે પોલીઈ ૪૪૦ દરવાન પ્રસંગ કરઈ ૩પ૭ આસક્તિ કરે પોસધ ૧૦૨-૧૦૩ શ્રાવક ઉપાશ્રયમાં પ્રાગડ ૪૭૮ પ્રગટ સાધુની જેમ રહે તે પૌષધવ્રત, પ્રાણાતિપાત ૩૯૬ જીવહિંસા શ્રાવકોનું વ્રતવિશેષ પ્રાપઈ ૧૯૪ પ્રાપ્ત કરે પોસહ ૧૨૧, ૨૩૪ જુઓ પોસધ પ્રાઇ/પ્રાહિઈ ૧૦૦, ૨૫૪, ૨૯૨, પ્રકાસઈ ૭૧, ૩૪૮ પ્રકટ કરે પ૩ર પ્રાયઃ ઘણું કરીને પ્રકાસિઉ ૩૩ પ્રગટ કર્યો, બોલ્યો, પ્રેક્ષાદૃષ્ટિ ૩૬૩ ધ્યાનપૂર્વકની દૃષ્ટિ કબૂલ્યો પ્રેષ્ય ૫૬ દાસ પ્રજ્વલતઈં પપ બળતું પ્રેષપણઉં ૮૫-૮૬-૮૭ દાસપણું પ્રજવલિઉ ૧૧૮ સળગ્યો ફિરતાં ૫૩-૫૪ ફરતાં પ્રજ્વાલી ૩૩ પેટાવી, સળગાવી 'ફિરસિઇ ૨૧૬ ફરશે પ્રતિપાતી ૧૬૭ નષ્ટ થાય તેવું ફૂફૂતા ૩૧૧ ફૂંફાડા મારતા પ્રતિબૂધા ૩૮ પ્રતિબોધ પામેલા ફૂલિઉં-ફલિવું ૩૯ ફૂલ્યું-ફળ્યું પ્રતિમા ૩૪૪ (અહીં) કાઉસ્સગ્ગ, જૈન ફેડઈ ૧૧૪ દૂર કરે, નષ્ટ કરે, ગુમાવે શાસ્ત્રોક્ત નિયમવિશેષ (આવી બાર ફેડવ૬ ૧૨૫ નષ્ટ કરવું, દૂર કરવું પ્રતિમા શાસ્ત્રમાં કહી છે) ફેડિવાનાં ૨૫૬-૨૫૭ દૂર કરવાને, પ્રત્યેનીક ૧૬૫, ૩૨૩ વિરોધીઓ, મિટાવવાને ૧૬૬ ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) Page #214 -------------------------------------------------------------------------- ________________ ફેરઇ ૧૨૪ ફેરવે દર્શન ફોડઉ ૪૫૭ ફોડલો, ફોલ્લો બોધિબીજ ૩૫૦ સમ્યકત્વ, શુદ્ધ બઈસણ ૩૩૪ બેઠક ધર્મપ્રકાશનું બીજરૂપ તત્ત્વ બાંસારિવઉં ૨૮૦ બેસડાવવું બોધિલાભ ૪૯૩ સમ્યકત્વની પ્રાપ્તિ બલીવર્દ ૧૮૩ બળદ બોલ ૧૧૪ બાબત બહિનેવી ૧૫૧ બનેવી બોલાઈ ૧૭૦ બોળે, ડુબાડે બહિરખા ૪૫૦ બેરખાં (એક આભૂષણ) બોલાઈ ૩૩ બોલાય બહિર્ભુમિ ૯૩, ૧૯૧ જૈન સાધુને મળ- બોલિસુ ૧ કહીશું મૂત્રત્યાગ માટેની જગા | ભઈ ૪૭૮ ભયથી બહુરિ પ૩-૫૪ બોંતેર ભોંસા ૪૪૫ ભેંસો બહુબીઅ ૨૩૪ ઘણાં બીજવાળી ભક્ત ૨૯૮ આહાર વનસ્પતિ ભક્તપાન ૩૦, ૩૨૫ ભાત પાણી બાલી ૧૬૪ જુઓ ત્રિપુર બાલી આદિ, જૈન સાધુના આહારપાણી બાહ ૯૨ બાહુ, હાથ ભક્તામર ૨૩૦ એ વર્ષોથી શરૂ થતું, બાહ્ય-અત્યંતર તપ ૨૧૮ જેને મત | શ્રી માનતંગસૂરિરચિત એક સંસ્કૃત અનુસાર તપના બે પ્રકારઃ ૧. | જૈન સ્તોત્ર ઉપવાસ આદિ બાહ્ય તપ. ૨. ભણિઉ પ૭-૫૮ કહ્યું સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ આદિ ભત્તર ૪૨, ૩૩૫ પતિ અત્યંતર તપ. ભદ્રક ૪૦૨ ભલું. કલ્યાણ કરનારું, બિલિ ૫૯-૬૦૬૧ દર ઉપકારક બીહાવિયાં ૧૧૩ ડસવ્યો ભમુહિ કરી ૧૩૬ ભવાં બુ%ઈ ૧૭૦ જાણે, સમજે, જ્ઞાન પામે, ભર ૪૭૦ જથ્થો, ભાર બોધ પામે ભરડ પ૨૦ તાપસ, શિવનો પૂજારી બુઝવઈ | બૂઝવઈ ૧૯૧૧, ૨૩૩, ભાજન ૧૯૧૧, ૧૦૧, ૧૩૬, ૧૫૯, ૨૪૮, ૨૬૮ બોધ પમાડે, સમજાવે, ૪પ૯ પાત્ર, વાસણ જ્ઞાન કરાવે, જાગ્રત કરે | ભાત પાણી ૬૮ જૈન સાધુનાં બૂઝાઈ ૩૪ જાણે, સમજે, જ્ઞાન પામે.] આહારપાણી જુઓ ભક્તપાન બૂઝઈ ૨૭, ૨૮, ૩૧, ૩૭, ૨૦૮ જુઓ ભારીકમ/ભારેકર્મી ૧૭૦, ૪૭૩, પ૩૩ બુઝઈ ગાઢ કર્મો જેણે બાંધ્યાં છે બૂધઉ ૩૭ બોધ પામ્યો | ભાલડી ર૫૦ બાણ, તીર બેડી ૫૦૯ હોડી ભાવિઇ ૯૫ ભાવથી, બોધિ ૨૯૨, ૩૫૦ આત્મજ્ઞાન, સમ્યગુ ભાષાસમિતિ ૨૯૭ જૈન સાધુનો બોલવા શબ્દકોશ ૧૬૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ વિષયક વિવેક ભાંગા ૩૮૮ વિભાગ, પ્રકાર ભાંજિવાનઉ ૫૯-૬૦-૬૧ ભાંગવાનો ભિઇંસિ ૨૦૬ ભેંસ ભિખ્ખુ ૧૨૨ ભિક્ષા ભિલિઉ ૩૫૩ ભળેલો ભીતિ ૩૩૫ ભીંત ભુઇં ૨૬૭ ભોંયે, જમીન ૫૨ ભુંડ ૨૫૫ ભૂંડું, ખરાબ ભૂંઇ ૪૨ જુઓ ભુઇં ભૂંઇહરઇ ૧૫૧ ભોંયરામાં ભોગલ ૧૩૬ ભોગળ, આગળો મ ૧૭-૧૮ ન, ના મઇલઉ ૪૩૫ મેલો મઇં ૨૦, ૧૧૩, ૪૭૮ મેં મઉડ ૪૫૦ મુગટ માછા ૨૧૪, ૪૭૪ માછલાં મઉડઇ/મઉડઈં ૧૧૭, ૧૮૬, ૪૧૩ માછી ૪૪૪ માછીમા૨ મોડે માણો ૩૨૨ માન માતઉ ૩૩૦ ઉન્મત્ત મઉડઉં ૫૨૮ મોડું મચ્છ૨ ૧૪૯ ઈર્ષ્યા, મત્સર મત્સ૨ ૩૪૮ ઈર્ષ્યા મથેણઉં ૩૭૭ મસ્તકથી આવશે મલ પરીષહ ૧૦૬ બાવીસ પ્રકારના પરીષહો પૈકીનો એક, શરી૨ મલિન થાય તે સહી લેવું. વિ ૯૪ માપ લે મવીનઇ ૪૨૮ માપીને મસવાડા ૯૩, ૪૭૯ મહિનો મહંતા ૪૪૨ રાજ્યમંત્રી મહાવ્રત ૨૨૮ જૈન સાધુએ પાળવાનાં પાંચ મહાવ્રતો: ૧. પ્રાણાતિપાત વિરમણ ૨. મૃષાવાદ વિશ્મણ ૩. અદત્તાદાન વિરમણ ૪. મૈથુન વિરમણ ૫. પરિગ્રહ વિરમણ મહુતઉ ૧૦૫, ૧૪૫ મંત્રી, મહેતા માઇ ૧૧૫ માતૃકા માઇઉંગોઉં છળકપટભર્યું ૧૦૬ આડુંઅવળું, માઇ ૮૫-૮૬-૮૭, ૯૩ માતાએ માઉલા ૫૩-૫૪, ૧૦૫ મામા માચઇ ૩૩૩ ગર્વ ધરે મધ્યસ્થપણઉં ૫૦૯ તટસ્થભાવ મનિઇં ૪૮ મનમાં મમીકા૨ ૩૦૮-૩૦૯ મમત્વ, મારાપણું મારણકુટ્ટન ૩૬ મારકૂટ મરીચ ૩૨૫ મરચું મારાવઇ ૧૪૯ મરાવે મરીસિઇ ૨૦૫ મૃત્યુ પમાશે, મ૨ણ મારિવઉં પર મારવું મારિસિઇ ૧૪૯ મા૨શે ૧૬૮ માતપણ ૪૦૦, ૪૦૪ મદીલાપણું માત્રઉં ૧૬૮ લઘુનીતિ, મૂત્રત્યાગ માથઇ કીધઉ વહીઇ ૪૫૫ માથે ચડે છે માનિ ૩૬ પ્રમાણમાં માટુંગોયું ૩૯૩ જુઓ માઇઉંગોઇઉં મારીતò ૩૮૬ મરાતાં, મારવામાં આવતાં માવા ૮૫-૮૬-૮૭ માતા માસકલ્પ ૩૭૦, ૪૧૭ જૈન સાધુની એક ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Page #216 -------------------------------------------------------------------------- ________________ માસની સ્થિરતાનો આંતરો મૂહરૐ ૩૮૬ મને મિાલકણ્વ પ્રા)]. મૂહહંઇ ૪૭૮ મને માસક્ષપણ ૪૧૪ એક માસના મૂઈ ૧૪૦ મને ઉપવાસનું તપ મૂઈ ૩૧૯ મરી માંડલિ ૩૫૫ મંડળ, સમૂહ મૃષાવાદ ૨૨૧, ૩૯૬ અસત્ય બોલવું માંદ્ય ૩૦૮-૩૦૯ મંદતા મેલ ૮૦ મેળ, સંબંધ મિસ ૩૮૫ બહાનું, નિમિત્ત મેલાં ૩૩૭, ૪૪૬ મેળવે, ભેગાં કરે મિસિઇ પર, ૧૦૨-૧૦૩, ૨૨૦ મિષે, મેલણહાર ૧૨૦ મેળવી આપનાર નિમિત્તે . | મેલાવઈ ૬૨ મેળાપમાં મુખરાગ ૭૭ મોંનો રંગ મેલિ ૫૦૯ મેળ મુખવસ્ત્રિકા ૨૧ જૈન સાધુએ મોઢા મેલિઆ ૪૪ એકઠા થયા પાસે ધરવાનું વસ્ત્ર, મુહપતી મેલિવે ૩૮૭ મેળવતાં મુસઈ પર, ૩૮૬ ચોરી કરે મેલી ૩૩, ૩૬૯ એકઠી કરી, મેળવી, મુહડઈ ૯૪, ૪૭૨ મોઢામાં ભેળવી મુહડ/મુહડઈ ૧૯૧, ૩૧૬, ૩૭૩, મેલ્હી ૧૫૪ મૂકી, ત્યજી ૫૦૪ મોઢામાંથી મુખથી મોડવ૬ ૩૨૧ ફેરવી લેવું મુહતા ૪૪૫ જુઓ મહુત મોરંગી ૪૪૬ મોરપિચ્છનો બનાવેલો મુહપત્તી ૩૭૪ જુઓ મુખવસ્ત્રિકા મુહંડ ૧૪૫ મુખ્ય પ્રવેશસ્થાને | કજિયા ૧૦૫ યજ્ઞ કર્યા મુહિ ૧૦૫ મુખમાં યત્ન ૩૯૯ જતન, સાચવણી, જાળવણી, મુહિયા/મુહિયાઈ ૧૩૦, ૧૪૦ વ્યર્થ, યમકનઉં પાડિવ૬ ૩૧૬ ઝડઝમક નિરર્થક યોજવા, શબ્દરમત કરવી મુહીયાં ૭૧ વ્યર્થ, નિરર્થક વાગયજવા ૪૪ યજ્ઞયાગ મુહુડઈ ૧૪૯ મોઢામાંથી યુગપ્રમાણ ૩૬૦ સાધુએ વિહારમાં ચાર મુહુતઉ ૧૦ર-૧૦૩, ૧૪૯, ૨૪૭ | હાથ જમીન સુધી દૃષ્ટિ રાખવાનું જુઓ મહુતઉ મૂલગઉ ૩૩, ૫૦૪ મુખ્ય | | યુગલિયાં ૨૭૫ જોડિયાં મૂલગુણ ૪૩૭, ૪૭૯ ચારિત્રના પાંચ રજોહરણ ૨૧, ૧૯૯, ૩૫૯, ૩૬૯ જૈન મહાવ્રત આદિ મૂળગુણ સાધુનું રજ દૂર કરવા માટેનું મૂલગે ૩૪ મૂળ, અસલ ઉપકરણ. મૂલા ૨૩૪ મૂળો રજ્વાત્મક લોક ૨, ૩૩૯ ચૌદ મૂહરઇ ૧૫૧ મારું રાજલોકનો પ્રદેશ અંતર શબ્દકોશ ૧૬૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ દેવ રયણીભોયણ ૨૩૪ અભક્ષ્યનો પ્રકાર | લકુટ ૧૩૧, ૪૩૧-૪૩૨ લાકડી રસગારવ ૩૨૫, ૪૨૨ રસ-સ્વાદનું લખણકુત્તી ૨૩૪ એક વનસ્પતિ અભિમાન લખાવિક ૧૪૯ નંખાવ્યો રહિત ૨૩ રહેતો લઘુનીતિ ૧૫૯, ૩૦ લઘુશંકા, રહિવઈ ૭૫ રહેતાં મૂત્રત્યાગ રહિવઉં ૩૪ રહેવું લજાવિવ૬ ૭૭ લજવાવું રડિસિઈ ૧૧૮ રહેશે લબ્ધિઈ ૨૪૮ સિદ્ધિથી રંજવઈ ૪૭૪ આનંદ પમાડે | લવ ૨૯ સાત સ્તોત્ર (સાત રંજિવવઈ ૫૧૧ રંજન કરાવે - શ્વાસોચ્છવાસનો એક સ્તોક) રાઈ ૪૩૧-૪૩૨ રાજા લવસપ્તમ દેવ ૨૯ પાછલે ભવે સાત રાખઈ ૨૨ સંભાળે, રક્ષણ કરે લવ જેટલું આયખું ઓછું થઈને જે રાખિવા ૪૮૩ અટકાવવા અનુત્તર વિમાનમાં પેદા થયા છે તેવા રાખે ૨૨, ૯૩ રખેને, કદાચને રાજપિંડ ૩પ૩ રાજાના ઘરની ભિક્ષા લિસૂણ ૨૩૪ લસણ રાતઉડિ ૨૦૮ લાલિમા, રક્તિમાં લહઈ ૬૫ પામે રામતિઇ ૩૧૬ રમત કરતાં લહડવું ૫૧૫ નાના રાસભ ૪ર૬ ગધેડો લહિવ૬ ૧૫૭ મેળવવું, પ્રાપ્ત કરવું રિદ્ધિગારવ ૪૨૨ રિદ્ધિનું અભિમાન લહીનઈ ૧૨૪ પામીને રીસાવિતઉ ૧૩૧ રિસાતો લહુડઉ ૯, ૧૪૫ નાનો, લઘુવયસ્ક રુલઉંઈ ૨૯૧ આથડવાનું, ભટકવાનું, લહુડા ૧૪, ૨૫, ૬૮, ૨૫૨, ૫૧૬ રગદોળાવાનું | જુઓ લહુડી રુલઈ/રૂલઈ ૨૨૧, ૪૯૯, ૫૦૦ ભટકે, લહુડીનીતિ ૩૬૭ જુઓ લઘુનીતિ આથડે લંબાવિયાં ૧૬૮ નંખાવ્યાં રુલિવઉ ૫૦૬ ભટકવું, આથડવું લાખહરિ ૧૪૫ લાખના ઘરમાં રૂક્ષ ૩૨૫ શુષ્ક લાગઉ ૩૩ લાગ્યો, અડક્યો રોવાંલાપ ૩૩૫ રુદન-આલાપ લાજીઈ ૨૦૯ શરમ અનુભવાય રોહ પર૩ ઘેરો, રોધ લાધાઈ ૪૬૬ પ્રાપ્ત થયે, મળતાં રૌદ્રજીવ ૩૮ કૂરકમ જીવ લાધી ૨૯૨ લબ્ધિ રૌદ્રધ્યાન ૨૦, ૨પર ધ્યાનના ચાર લાલઉપાલઉં ૫૫ લાલનપાલન કરું પ્રકારો પૈકીનું એક કુધ્યાન જેનાથી લાલવઉ ર૫૬-૨૫૭ લાલન કરવું, લાડ ક્રૂર-કઠોર પરિણામ ઉભવે કરવાં લઉડા ૧૩૪ લાકડું લાખઈ ૧૫૯, ૩૦૦ નાખે ૧૦ ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) Page #218 -------------------------------------------------------------------------- ________________ લાખણહાર ૧૩૯ નાખનાર, ફેંકનાર | વદ્ધમાણ ૫ વર્ધમાન, મહાવીર સ્વામી લાંખિલ ૧૦૫, ૪૫૯ નાખ્યું, ફેંક્યું. વમતા ૪૪ ઓકતા લાંખિયા ૧૭૦ નાખ્યા વમિઉ ૫૧ ત્યર્યું લાંખી ૨૬૫ નાખી વયરી ૩૧, ૩૬ વેરી, શત્રુ લાંખ્યા ૩૩ નાખ્યા, ફેંક્યા વયંગણ ૨૩૪ વેંગણ, રીંગણ લિખી ૧૧૩, ૧૨૦ આલેખી વરડાનઈ ૩૫૭ ? લિહાલાં ૧૬૮ કોલસા વરસાલઈ ૫૯-૬૬૧ વર્ષાઋતુમાં, લિંગ પર૦ ચિહ્ન વરસાદમાં લિંગજીવી ૫૦૬ માત્ર વેશધારી સાધુ વરસાલા ૩૫૭ વર્ષાકાળ લિંગધારી ૩૪૮ વેષધારી સાધુ વરાઈ ૩૪૦ વારવામાં આવે લિંગવેષ ૪૩૫ સાધુવેશ | વરાક ૨૬ ૧ બાપડો, બિચારો લીંબ ૩૬ લીમડાનું ઝાડ વરાંસઈ ૧૧૩, ૨૪૮ ભૂલ કરી, લૂઅ ૨૫ લૂ ભ્રાંતિમાં પડ્યો લેખઉં ૪૮૦ હિસાબ | વરાંસિઈ ૩૨૨ શ્રાંતિમાં રહે લેસાલીઆ ૩૬૫ નિશાળિયા વર્જઇ ૩૩૪ ત્યજે લેસિઈ ૪ર લેશે વર્જિઉં ૫૧ ત્યર્યું લેસિ૬ ૪૪પ લઈશું વર્જિત ૭૧ ત્યાજ્ય લોકાપવાદ ૩૩ લોકનિંદા વર્જિવઈ ૨૨૭ ત્યજીને, વળીને લોચ ૧૬૭ જૈન સાધુ સ્વહસ્તે માથાના વર્જિવ૬ ૨૯૫ ત્યજવું વાળ ચૂંટી લે તે વત્તવિવ૬ ૩૭૯ પ્રવર્તાવવું લોઢા ૨૩૪ ઔષધિવિશેષ, પવિનીકંદ | વર્ષાકલ્પ,૪૧૭ જૈન સાધુની એક વર્ષની લોહડઉ ર૪૯ લોઢું સ્થિરતાનો આંતરો વઈરાણ ૧૪૯ વૈરભાવવાળા | વલગવઉં ૪૦૪ વળગવું વખાણઈ ૩૯૮ વર્ણવે, વિસ્તારથી કહે | વલ્લચણક ૨૧૮ વાલ-ચણા. વિવરણ કરે | વસિ ૭૨, ૧૦૫, ૧૬૪, ૧૯૫, ૨૮૮, વજ્જ ૨૩૪ એક વનસ્પતિ ૨૯૫ પ૨૮ વશમાં વટવાહૂ ૪૧૬ વટેમાર્ગ વહઈ ૧૩૮, પ૨૬ ધારણ કરે, ધરાવે વડપણિ ૯૯ ઘડપણમાં વહતાં ૬ ૨ નિભાવતાં વડપીંપલ ૨૩૪ એક વનસ્પતિ વહસિ ૫૧ ધરાવશે, વહન કરશે વડીનીતિ ૧૫૯, ૩૦, ૩૬૭ ગુરુશંકા, વહાવઈ ૪૨૬ ખેંચાવે, વહન કરાવે મળત્યાગ વહિયા ૯૩ વહન કર્યા વઢાવડિ ૭૦, ૩૩૩ વઢવાડ, ઝઘડો વહુરઇ ૩૯ર ખરીદે શબ્દકોશ ૧૭૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ વંચઇ ૩૮૬ છેતરે, ઠગે પંચણા ૪૫૭ ઠગાઈ, છેતરપિંડી વંચિઇં ૧૭૦ વંચિત રહે, ચૂકે વંચિવઉં ૪૫૭ ઠગવું, છેતરવું વંદાવતઉ ૨૨૯ વંદન કરાવતો વંદાવિવા ૧૪ વંદન કરવા વેંકરિલ્લા ૨૩૪ વાંસનો [હંસગરિલ્લ પ્રા.)] વાઉલઉ ૨૨૪ ઉન્મત્ત વાકલાં ૬૩ વલ્કલ વાગુરી ૪૪૪ વાઘરી પ્રાણીઓને વાહીઇ ૧૬૪ ખેંચાય, તણાય, આકર્ષાય કરનાર એક વાહીઇ ૪૫-૪૬-૪૭ છેતરાય પકડવાનું કામ વનવાસી જાતિ) વાઇ ૧૫૪ વાગે વાહીયત ૪૫૯ તણાત વાંચાઇ ૩૮૬ ઠગાય, છેતરાય વાંદર્દી ૫૭-૫૮ વંદન કરે વિકત્વઇ ૭૧ વિકથા કરે વાબડાનઉ ૩૮૧ વાવડાનો, વાયુ ભરેલો વિકથા ૧૦-૧૧ રાજકથા-દેશકથાભક્તકથા-સ્ત્રીકથા એ જૈન સાધુ માટે વર્જ્ય. વાધઇ ૯૩ ઊછરે, મોટો થાય વાધિ ૯૧ ચામડાની દોરી બોલાવતો વાહવતાં ૧૩૬ બૂમો પાડતાં વાહિ ૨૯૨ તણાયેલો વાહિઇ ૨૪૮, ૫૨૮ ખેંચાઈને, તણાઈને વાહિઉ ૧૨૮, ૧૪૭, ૧૬૪, ૧૯૫, ૨૦૩, ૩૨૬ ખેંચાયેલો, તણાયેલો અંકુર વાહિઉં ૩૯૨ આકર્ષાયેલો વાહિયઇ ૨૯૦ ખેંચાય, તણાય વાહિયા ૧૫૩, ૧૭૦ ખેંચાયેલા, તણાયેલા વાય ૪૬૫ વાયુ વારણહાર ૧૫૬ રોકનાર, અટકાવનાર વારણા ૧૫૫ (જે નિષિદ્ધ છે તેને) વિકાસિð ૩૧૬ પહોળું કરીને અટકાવવું તે, રોકવું તે વારિઉં ૫૯-૬૦-૬૧, ૧૫૫, ૧૬૪ અટકાવ્યો, રોક્યો વારીતઉ ૧૧૬ રોકવામાં આવતો વાવરě ૪૧, ૨૩૯, ૩૩૪, ૩૭૭ વાપરે વાવરતઉ ૨૩૮ વાપરતો વારિનઉં ૩૨૬ વાપરવું વાવીઇ ૩૭૭ વપરાય વાસ ૩૦ ગર્ભવાસ વાહતઉ ૧૬૮ ખેંચાવતો વાહ૨ ૩૮ કુમક, મદદ વાહવતઉ ૪૭૨ ૧૭૨ વિકર્તિð ૧૬૪ દિવ્ય સામર્થ્યથી ઉત્પન્ન કરીને વિકુર્વિઉં ૯૯, ૨૮૦, ૩૩૩ દિવ્ય સામર્થ્યથી ઉત્પન્ન કર્યું વિગઇ ૩૫૪ વિકારજનક ઘી વગેરે ખાદ્ય પાર્થ વિગોઆનઉ ૪૧૯ વગોવાવાનું, નિંદ્ય થવાનું વિગોયઇં ૩૦૬-૩૦૭ વગોવે, દુઃખી કરે વિગૃહ ૪૭૭ જેને ઘર નથી તે (દીક્ષિત સાધુ) બૂમો પાડતો, વિઘટાવઇ ૩૬૧ તોડાવે, છૂટ પડાવે ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Page #220 -------------------------------------------------------------------------- ________________ વિઘટિવર્ક ૫૦ Qય પડવું, સંબંધ તોડવો વિરૂઈ ૩૮, ૮૪, ૫૦૯ વરવી, બૂરી, વિચાલઇ/વિચાલિ ૨૪, ૧૭૦, ૨૫૪, ખરાબ ૩૮૬, ૪૭૨, ૪૮૫ વચ્ચે વિરૂક/વિરૂઉં ૨૦, ૩૬ વિરૂપ, ખરાબ વિચિલઈ ૫૯-૬૦૬૧ વચલી, વચ્ચેની વિરૂયા ૬૭ ખરાબ વિછિર્તાિઈ ૧૫ર વિચ્છેદ | વિલખાણ્યા ૧૬૭ વ્યાકુળ થતા વિડંબક ૩૪૯ વગોવણી કરનાર | વિલાઈ ૨૫૨ વળગાડીને વિડંબના પર કૂર મકરી, ઉપહાસ | વિલેપાઈ ૯૨ વિલેપન કરે વિઢઈ ૪૬૯ વીંટળાય? વિઢિા પ્રા) | વિવજિત ૭૯ –થી રહિત, ત્યજાયેલું =વેષ્ટિતા વિવારિવ૬ ૩૬૮ ઉપયોગ કરે, વાપરે વિણચ્છઉઈ પ૧૨ નાશ પામે વિશૂચિકા ૨૧૩, ૨પર કોલેરા વિણજઈ ૩૩૩ વેપાર કરે વિશોધિ ૬૫ વિશુદ્ધિ વિણઠલ ૨૪૯ બગડે વિશ્રામણાં ૫૧૬ અંગમર્દન આદિ વિણસઈ ૨૮, ૧૧૪, ૩૧૩ નાશ પામે ભક્તિ, વૈયાવૃત્ત્વ વિસ્સામણ પ્રા.)] વિણસતી ૧૨૧૮ વિનાશ પામતી વિષઈ ૪૩ વિષયક વિણાઈ ૧૪૫ નાશ કરે વિષાપહાર ૨૧ વિષ કાઢવાની કળા (જે વિણાસિક ૧૫૧ નાશ કર્યો ગારુડી પાસે હોય છે) વિશાસિયા ૧૩૬, ૧૬૮ માર્યા | વિસ ૨૧, ૧૦૨-૧૩, ૩૧૧ વિષ, ઝેર વિદ્યારિવઉ ૫૦ નાશ કરવો વિસંસ્થલ ૨૦૫ અસ્થિર વિનઇ પ વિનયથી વિસાહણઉં ૨૯૨ વસાણું (ગાંધીને વિનડઈ ૩૦૬-૩૦૭ વ્યાકુળ કરે, હેરાન | ત્યાંથી મળતી વસ્તુઓ). કરે, દુઃખ આપે વિસાહતઉ ૪૨૮ સાહે, મેળવે વિપાક ૧૩૬, ૪૬૪ પરિણામ, ફળ | વિસૂચિકા ૧૫૯, ૪૬૯ જુઓ વિશૂચિકા વિમાસઈ ૭૭ વિચારે વિસુઝા ૪૪૨ વિશુદ્ધ વિમાસતઈં ૩૯૫ વિચાર કરતાં | વિહરઈ ૩૫૭, ૩૭૨ વહોરે વિમાસતી ૩૮ વિચારતો વિહરતી ૨૯૮ વહોરતો વિમાસીતઉ ૧૪ર વિચારતાં વિહરવા પ૩-૫૪, ૯૯, ૧૫ર વહોરવા વિયારિઉ ૨૫૬-૨૫૭ ઠગાયો વિહરાઈ ૩૬૩ વહોરાવાય વિરાધઈ ૧૦૭, ૧૧૯ ભંગ કરે વિહરાવિયા ૩૯, ૯૯ વહોરાવ્યા વિરાલી ૨૩૪ વલ્લી-વિશેષ વિહરાવી ૨૩૮ વહોરાવી વિરહા ૨૩૪ અંકુરિત દ્વિદલ-ધાન્ય | વિહરી ૯૯ વહોરીને વિરૂહ પ્રા)) વિહંચી ૪૪૫ વહેંચીને વિરૂઆ ૧૪૩ વરવા વિહાણઈ ૧૫૪, ૨૩૦ વહાણામાં, શબ્દકોશ ૧૭૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ સવારમાં | શબલચારિત્ર ૨૫૪ (કાબરચીતરા) વિહાણી ૧૫૪ પસાર થઈ, વતી દૂષિત ચારિત્રવાલા વીઆરિવઉં/વીયારિવઉં ૭૮, ૩૯૪ | શબિકા ૩૩૩ પાલખી ઠગવું, છળકપટ કરવું | શય્યાતરપિંડ ૩૨૩, ૩૫૪ ઉપાશ્રયના વીટઈ ૪૬૦ વીંટળાય, બંધાય | માલિકનો આહાર આદિ વહોરવાનો વીસામણ ૬૮ જુઓ વિશ્રામણાં | દોષ વીસાસ ૧૬૪, ૧૮૨ વિશ્વાસ | શશલઉ ૧૫૪ સસલો વિટિ ૯૩ સાધુનાં વસ્ત્રરૂપ ઉપકરણોનો | શંકાતી ૨૨૬ શંકાશીલ વીંટો શક્તિદોષ ૨૯૮ જેન સાધુના ૪૨ દોષ વહરઈ ૩૩૩ ખરીદ કરે, વહોરે | પૈકીનો આહાર કહ્યું એવો છે કે નહીં વૃત્તિ ૪૧૫ ટકા, વિવરણ, સમજૂતી | એની શંકાવાળો દોષ વૃદ્ધાવાસ ૯૯ ઘડપણમાં વિહાર અશક્ય | શુક્લધ્યાન ૩૧૮, ૩૩૮ ધ્યાનનો એક બનતાં સાધુનું એક જ ક્ષેત્રે રહેવું તે શુભ પ્રકાર વેઆવચ્ચીયાવચ્ચ ૫૩-૫૪, ૩પર | શુભધ્યાન ૨પર ધ્યાનના ચાર પ્રકારો જુઓ વૈયાવૃત્ય પૈકીનું એક શુક્લધ્યાન તે શુભધ્યાન. વેડિ ૩૧૨ વગડો શુલ્ક પ૨૭ કર વેલાંઈ ૩૪ યોગ્ય વેળાએ શૈક્ષવિધિ ૪૧૭ શિક્ષણની વિધિ વેષવિડંબક ૨૯૮ વેષની વિડંબના સેહવિહિ પ્રા.)]. કરનાર શોચાઈ ૫૯-૬૦૬ ૧, ૩૮૬, ૪૬૬ વેસાસ ૫૧૮ જુઓ વીસાસ શોક કરે, પસ્તાય, ખેદ પામે વૈભાષ્ય ૯૨, ૪૫૭ બૂરું બોલવું તે | શોચલું ૧૯૩ શોક કરવો વૈયાવચ્ચ ૬૮, ૧૫૭ જુઓ વૈયાવૃત્ત્વ | શોચાઈ ૨૬૦ શોક કરે, દુઃખ કરે વૈયાવૃત્ત્વ પ૩-૫૪, ૩૪૭, ૩૪૮, ૩૭૮ | શ્રવઈ ૧૦-૧૧ જણાવે (સાધુની સેવાશુશ્રુષા | શ્લેષ્મા ૩૦, ૩૬ ૭, ૪૬૫ કફ, વ્યવહારનય ૫૧૨ કોઈ વસ્તુના સળેખમ સ્વભાવ પરત્વે વ્યાવહારિક |ષકાય ૨૨૦ છ પ્રકારના જીવો - દષ્ટિબિંદુથી થતો વિચાર (Practi-| પૃથ્વીકાય, અપકાય, તેજસકાય, cal Standpoint) વાયુકાય, વનસ્પતિકાય અને વ્યવહારિયો/વ્યવહારીયા ૧૬ ૭, ૩૩૩, | ત્રસકાય ૪૪૧ વેપારી સઈ/સઈ પ૧, ૩૦૧ સર્વે, બધા સિય વ્યાક્ષેપીઈ ૨૯૬ ખેંચાય, આકર્ષિત થાય બા)] શત્રુકાર ૧૫૧ સદાવ્રત, અન્નદાનશાલા | સઇર ૨૮, ૪૧, ૪૪, ૫૦, ૫૩-૫૪, ૧૭૪ ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) Page #222 -------------------------------------------------------------------------- ________________ ૫૯-૬૬૧ શરીર બોલવામાં ૩. આહારમાં ૪. વસ્ત્રાદિ સ૩ ૧૦૫ જુઓ સઇર લેવા-રાખવામાં અને ૫. મળ-મૂત્ર સઉ ૧૫ સો આદિ પરઠવવામાં સાવધાની રાખે. સઉણું ૧૯૦ સ્વપ્ન સમોપિલ ૯૩ સોંપ્યું સકીઇ ૫ શકે સમોપી ૧૫ર સોંપી સખાઈઉ ૧૦૬ સાથી સમ્યગુ ૪૧૬ સાચો સગાસણીજા ૧૧૧ સગાંવહાલાં સગુણઉં ૧૭૮ સોગણું સચિત્ત/સચ્ચિત્ત ૩૪૯, ૪૦૦ સજીવ | સમનપાટિ ૨૪૦ સૂવા માટેની પાટ સાય ૩૪, ૩૩૮, ૩૪૦ સ્વાધ્યાય | સયર ૧૬૪ જુઓ સઈર સઝીઇ ૩૪૨ સિદ્ધ થાય | સરિસઈ ૪૭૮ સરો સતાવિ ૪૨ સંતાડ્યાં સર્પદષ્ટ પ૩૪ સર્પદંશ સત્કારિક ૧૮૭ સત્કાર પામેલો સર્વવિરતિ ૫૦૩ હિંસા આદિ પાપકર્મનો સત્તાવારી ૨૩૪ શતાવરી સંપૂર્ણપણે ત્યાગ, શુદ્ધ સાધુની સત્તસત્તરિ (બોલ) ૪૧૭ સિત્યોતેર ભૂમિકા જેમાં સર્જાશે ચારિત્ર - (૭૭) (બોલ) સદ્વર્તન છે. સદ્દહઈ ૮૩, ૨૧૯ શ્રદ્ધા રાખે સવિટંક (સ્ત્રી) ૧૬૩ શુભ સહિઉં ૯૩ શ્રદ્ધાથી સ્વીકાર્યું અધ્યવસાયથી પાડનારી સ્ત્રી) સહિયા ૪૬૬ શ્રદ્ધા રાખીને સવિહઉ/સવિહઓ ૪૫-૪૬-૪૭, ૨૭સહિવ૬ ૯૩, ૯૫ ૪૬ , ૫૧૨ / ૫૮, ૧૯૬૦૬ ૧, ૨૪૭, ૩૨૯, શ્રદ્ધાથી સ્વીકારવું ૪૫૪, ૪૬૩, પ૩ર સર્વ સદ્દહી ૧૨૧ શ્રદ્ધા રાખી સવિહું ૩૯૨ સર્વ સધાઈ ૩૯૩ સધાય | સર્ગ પર૨ સૂગવાળો સન્નબ્દબદ્ધ ૧૬૪ બખ્તરધારી સંકાતઉ ૨૩૫ બીતો, ભય પામતો સમઇ ૨૪ સમયે | સંક્રમિઆ ૨૮ પ્રવેશ્યા, એક સ્થાનેથી સમાચરઈ ૩, ૫૧, ૫૯- ૬૬૧ | બીજે સ્થાને મુકાયા. આચરણ કરે | સંઘયણ ૯૦, ૨૯૦, ૨૯૩, ૨૯૪, સમારિવ૬ ૧૧૨, ૨૨૦, સમારકામ, ૩૪૪, ૩૮૪ શરીરનું સંગઠન સમું કરવું (હાડકાંના સાંધાઓનો મેળ એ સમિઇ/સમિતિ ૨૧૮, ૨૯૫, ૩૨૨ | નિર્ણત કરતું નામકર્મ) ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરવી, સમ્યફ સંઘાડઈ ૯૭ સમૂહમાં, સમુદાયમાં પ્રવૃત્તિ. જૈન સાધુ પાંચ સમિતિનું સંઘાડઉ ૩૬ ૧ સમુદાય પાલન કરે. ૧. ચાલવામાં ર. | સંઘાડીએ ૩૮૭ સમુદાયથી વબ્દકોશ ૧૭૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ સંઘાડે પપ સમુદાયમાં સાયાગુરુ ૩૭૨ છાયાગુરુ સંથારઉ ૧૫૪, ૩૭૭ સાધુની શૈયા | સાર ૨પર સારવાર સંથારવાની ૧૫૪ સાધુની શૈયા કરવાની સારણ ૧૫૫ વિસ્મૃત કર્તવ્યોનું) સ્મરણ સંથારો ૩૪, ૨૮૦, ૩૫૮ જુઓ થવું સંથારઉ સાવદ્ય ૨૨૧, ૩૪૫, ૪૧૮, ૫૦૭, સંભલિવ૬ ૭ સાંભળવું ૫૦૮, પ૧૯ પાપકર્મથી યુક્ત સંયોજનાદોષ ૨૯૮ વહોરેલી ખાદ્ય- સાસ-ઊસાસ ૧૫૫ શ્વાસોચ્છવાસ ચીજોને સ્વાદ માટે અંદર-અંદર સાસહઈ ૪૬૪ સાંખે મેળવવી તે દોષ. સાસૂસાસ ૨૯ જુઓ સાસ-ઊસાસ સંવત્સર ૩૭૦ સંવત્સરી, પર્યુષણ પર્વ | સાહિલ ૩૮૬ પકડાયો સંવર ૩૮ કર્મને આવતાં રોકવા તે, નવ | સાંચરી ૯૩ સંચરી તત્ત્વોમાંનું એક તત્ત્વ સાંચિઉં ૩૯૦ જુઓ સાચિવું સંવરીનઈ ૩૩૬ સંકોરીને, સંકેલીને | સાંસહઈ ૬૮, ૮૩ સાંખે, વેઠે સંવિગ્ન ૪૯૧ જુઓ સંવેગી સાંસહઉં ૧૪૫ સાંખું સંવિગ્ન-પાલીકપણઉં પર૨ મોક્ષા- સાંસહિઉં ૬ ૬ સાંખ્યું ભિલાષી સુસાધુ વર્ગનો પક્ષ કરવો | સાંસહી ૩૩ સાંખી, સહન કરી તે. સિઉ ૧૯, ૨૩ શો, શું સંવેગ ૧૬ ૭ વૈરાગ્ય, મોક્ષની સિલા ૧૨૨ શિલા, પથ્થર અભિલાષા | સીઝઈ ૪૩૬, ૪૭૯ સિદ્ધ થાય સંવેગિઆ ૩૪૭ જુઓ સંવેગી સીઝત ૧૦૯ સિદ્ધ થાત સંવેગી ૧૬૧, ૩૭૬ મોક્ષની સીઝતી ૧૬૪ સિદ્ધ કરેલી અભિલાષાવાળા મુમુક્ષુ, વૈરાગી | સીઝિજે ૧૬૪ સિદ્ધ કરજે સંસક્ત ૩૫૪, ૩૮૨ સંસર્ગયુક્ત સીદાઈ ૨૨૨, ૨૪૭ પીડાય સંહરાં ૩૩૭ પાછી વાળે | સીદાઉ ૪૬૫ પીડાઓ સાગરોપમ ૨૭૪ એક કાળવિભાગ | સીદાતા ૪૨૨ પીડાતા | (દસ કોટાકોટી પલ્યોપમ) સીસો ૭૬ શિષ્ય સાચિવું ૧૬૬ સંચિત – એકઠું કરેલું સીંગી ૨૧૩ એક પ્રકારનું ઝેર સાજીવ ૪૪ સાજી સુઈ ૨૪ સોયથી સાતગારવ ૩ર૬, ૪૨૨ સુખનું સુઉણઉં / સુઉણું ૧૬૮, ૧૭૦ સ્વપ્ન અભિમાન જુઓ સઉણું સાતિ ૪૨ સંતાડ્યાં સુઝઇ ૨૫૧ શુદ્ધ થાય, પવિત્ર બને સાધાન ૧૫૧ સગર્ભા સુભિક્ષકાલ ૪૦૨ સુકાળ ૧૭૬ ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) Page #224 -------------------------------------------------------------------------- ________________ સુવિહિત ૨૨૮, ૨૨૯ સદાચારી – આહારાદિ માટે સ્થાપી રાખેલાં સારા આચારોવાળા (સાધુ) (ભક્તનાં) ઘર સુસ્તઉ ૨૨૭ સ્વસ્થ સ્થાવર (જીવ) ૨૩૨ પૃથ્વીકાય, સૂઅર ૧૬ ૮ સૂવર, જંગલી ડુક્કર | અપકાય, વાઉકાય, તેજસ્કાય અને સૂકડિ ૪૨૬ સુખડ વનસ્પતિકાય – એ એકેંદ્રિય જીવો સૂઝઇ/સૂઝઈ ૨૫૩, ૫૧૩ શુદ્ધ થાય, સ્નિગ્ધ ૩૨૫ તેલવાળાં પવિત્ર બને. જુઓ સુઝઈ સ્વયંપાકી ૪૬ ૨ જાતે રસોઈ કરનાર સૂઝવી ૪૧૩ શુદ્ધ કરી હઉં ૧૯૧ હું સૂઝાડી ૩૩૩ શુદ્ધ કરી હડિ ૨૮૩ પગે બાંધવામાં આવતી સૂઝતઉં ૫૩-૫૪, ૧૭૦ શુદ્ધ લાકડાની બેડી સૂઝતા | સૂઝતી ૩૯, ૩૬૮ શુદ્ધ | હનન ૪ હણવું તે સૂધઉં ૪૪, ૪૭૬ શુદ્ધ હનિ ૩૧૧ વધ સૂઈ ૩૮૦ સૂએ હરિણેગમેલી દેવ) પપ ઇંદ્રોના પદાતિ સૂયડા ૨૨૭ સૂડો, પોપટ સૈન્યમાં એક અધિપતિ (દેવ) સૂયરવલ્લો ૨૩૪ અનંતકાય વનસ્પતિ | હલિદ્દા ૨૩૪ હળદર વિશેષ હલૂઉં ૩૨૩ હલકું સૂરપણઉં ૫૫ શૌર્ય, પરાક્રમ |હલુકમ ૧૭૦ ૩૩૩ જેમનાં અલ્પ કર્યો સૂલ ૪૬૯ શૂળની પીડા અવશિષ્ટ રહ્યાં હોય તે, શીધ્ર સેધના પર સજા, શિક્ષા, કર્થના | મુક્તિગામી સિંહણા પ્રા.)] . હલૂકમપણઉં ૪૪ અલ્પ કર્મ અવશિષ્ટ સોનાર ૩૩૩ સોની, સુવર્ણકાર રહ્યાં હોય એવી સ્થિતિ સોષવિ૬ ૮૫-૮૬-૮૭ સોષી નાખ્યું. હલ્કર્મઉ ૨૭ જુઓ હલૂકર્મા કરમાવ્યું હલ્યાઈ ૪૬૭, ૪૭૩ હલકાપણું, લઘુતા અલિઉં ૧૬૩ અલન થયું | હસની ૪૯૦ હસનીય, હાસ્યાસ્પદ સ્થવિર ૧૬ર વૃદ્ધ હસિવ૬ ૩૧૬ હસવું સ્થવિરકલ્પ ૪૧૭ ગચ્છવાસિતા હાણિ ૨૮, ૨૯૪ હાનિ, ક્ષીણતા (સાધુના આચારનો એક પ્રકાર) હાલાહલ ૨૧૩ હળાહળ વિષ) સ્થવિરકલ્પી ૧૬૧, ૩૨૦ ગચ્છવાસી હાસઈ ૧૨૦, ૧૬ ૭ મજાકમાં, હસવામાં સાધુ હિયઉં ૧૪૩, ૨૮૬ હૈયું સ્પંડિલ ૩૭પ શુદ્ધ ભૂમિ, મળમૂત્ર ત્યાગ | હાઇ ૭૬ હૃદયમાં માટેની ભૂમિ હલઈ ૩૩૧, ૩૫૧ તિરસ્કાર કરે, સ્થાપનાકુલ ૩૬૩ ખાસ પ્રયોજને | અનાદર કરે શબ્દકોશ ૧૭૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ હીલવઉં ૧૩૬ તિરસ્કાર કરવો, અનાદર |હુલઉ ૩૦૮-૩૦૯ હલકું, ક્લિષ્ટ કરવો [હીલ (પ્રા.)] હુસિઇ ૨૯, ૧૧૫, ૧૫૧, ૧૬૭, ૨૯૧ હશે, થશે હીલા ૩૦૪-૩૦૫ અવહેલના, અનાદ૨, તિરસ્કાર હુઇ ૮ હોય, થાય હુઇસિઇ ૮૫-૮૬-૮૭ થશે હુઉત ૧૨૯ હોત હુણારઇ ૧૦૧ થનારને ૧૭૮ હુંતઉ ૧૦૦ થતાં, હોતાં હૂંઉ ૫૩-૫૪ થયા હૂંતઇ ૫૫ હોવા છતાં, હતું ત્યારે હેરીનઇ ૩૮૬ છૂપી રીતે જોઈને હૂઇં ૨ ‘ને’ અનુગ ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Page #226 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ઉપદેશમાલા બાલાવબોધ' અંતર્ગત દંતકથાઓ ક્રમ ગાથા. ૧૭-૧૮ ૨૫ ૨૮ કિથી ૩૧ કથા વિષય ૧. સંવાહન રાજાના ગર્ભસ્થ | લોકમાં પુરુષની મુખ્યતા વિશે. અંગવીર પુત્રની કથા ૨. ભરતેશ્વર ચક્રવર્તી અને તે આત્મા સાક્ષી આપે એ જ પ્રસન્નચંદ્ર રાજર્ષિની કર્તવ્ય પ્રમાણ છે એ વિશે. કથા. ૩. બાહુબલિની કથા. ક્રોધ-અહંકારાદિ અશુભ ભાવથી સિદ્ધ ન થાય એ વિશે. ૪. સનસ્કુમાર ચક્રવર્તીની | હળુકર્મી જીવ થોડામાં પણ બોધ પામે એ વિશે (રૂપના અનિત્યાપણા વિશે.) ૫. બ્રહ્મદત્ત ચક્રવર્તીની તથા ભારેકર્મી જીવ કેમેય બોધ પામે ઉદાયી રાજાના મારણહાર નહીં એ વિશે. દ્રવ્યસાધુની કથા ભીલની કથા તથા તે પાછલા ભવનાં અને આ ભવનાં અંતર્ગત વસંતપુરના કેટલાંયે પાપ એવાં હોય છે અનંગસેન સોનીની કથા. | બોલી પણ ન શકાય એ વિશે. (જાસામાસાની કથા). | સ્વદોષ સમ્યકપણે સ્વીકારવા૭. મૃગાવતીની કથા. ખમાવવા વિશે. કષાયનો હેતુ ભોગેચ્છામાં ૮. જંબૂસ્વામી અને પ્રભાવ હોવા વિશે. ચોરની કથા. શ્નરકમાં જીવ ધર્મપ્રભાવે બોધ ૯. ચિલાતીપુત્રની કથા. | પામે એ વિશે. વિવેકી માણસ પોતાની પ્રતિજ્ઞા ૧૦. ઢંઢણકુમારની કથા. | નિભાવે એ વિશે. વિપત્તિ આવ્યે મહાત્મા દઢધર્મ ૧૧. સ્કંદકુમાર અને એમના બને, ગુસ્સે થાય નહીં એ વિશે. ૫૦૦ શિષ્યોની કથા. | ધર્મવિચારમાં મોટું કુળ પ્રધાન ૩૩. ૩૪ ૩૭ ૩૮ ૩૯ ૪૨ પરિશિષ્ટ-૧ ૧૭૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ४८ ૫૩-૫૪ ૫૫ ६८ ૧૨. હરિકેશબલ માતંગ ! કારણ નહીં, હલકમપણું જ! ઋષિની કથા. કારણ એ વિશે. કિંચન-કામિની પ્રત્યેની ૧૩. વરસ્વામી નિલભતા વિશે. (વજસ્વામી)ની કથા. પૂર્વભવમાં કરેલા વૈયાવૃત્યાદિ ૧૪. નંદિપેણ સાધુની કથા. તપના ફળ વિશે | તપમાં ક્ષમા મુખ્ય મોક્ષાંગ હોવા ૧૫. ગજસુકુમાલની કથા | વિશે. ગુરુનું વચન અવગણે તે દોષમાં ૧૬. સ્થૂલભદ્ર અને સિંહગુફા- | પડે એ વિશે પ૯- ૬૬૧ વાસી મુનિની કથા. ઈર્ષાથી જીવ હિનપણું પામે એ ૧૭. પીઢ-મહાપીઢની કથા. | વિશે. | અજ્ઞાન તપના અલ્પફળ વિશે. ૧૮. તામલિ તાપસીની કથા. | વિવેકીનું કામ સરવા વિશે. ૮૧ ૧૯. શાલિભદ્ર તેમજ ધનાની ૮૫-૮૬-૮૭ કથા. | ધર્મને કારણે કોઈ પ્રાણત્યાગ ૨૦. અવંતી સુકુમાલની કથા. પણ કરે એ વિશે. | ધર્મને કારણે કોઈ દેહત્યાગ કરે ૨૧. મેતાર્ય મુનિની કથા | એ વિશે. ગુરુવચનમાં સાચા ભાવથી ૨૨. વરસ્વામી અને અન્ય શ્રદ્ધા રાખવા વિશે. શિષ્યની કથા. ગુરુનો અનાદર કરતાં શિષ્યને ૨૩. શિષ્ય દત્તમુનિની કથા. | મહાદોષ લાગવા વિશે. સુશિષ્યની ગુરુભક્તિ વિશે. ૨૪. સુનક્ષત્ર મહાત્માની કથા. ગુરુ સુખના આપનાર અને ૧૦ ૨૫. પ્રદેશ રાજા અને કેશી, દુઃખના ફેડનાર હોવા વિશે. | ૧૦૦-૧૦૩ ગણધરની કથા. દેહને ભોગે પણ પાપમય વચન 1 ૨૬. દત્ત રાજા અને ન બોલવા વિશે. ૧૦૫ કાલિકાચાર્યની કથા. | ધર્મ વિશે યથાસ્થિત વચન ન | ૨૭. મહાવીરના મરીચિ- ] કહેતાં (આડુંઅવળું બોલતાં) ૧૦૬ ભવની કથા | આવતે ભવે ધર્મપ્રાપ્તિ ન થવા વિશે. ૧૮૦ ઉપદેશમાલા બાલાવબોધ ભૂવધિ) Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૨૮. બલદેવ, રથકાર અને અનુક્રમે તપ-દાન-અનુમોદના મૃગલાની કથા. | કરનાર ત્રણેય સદ્ગતિ પામે એ વિશે. ૧૧૩ ૧૧૮ ૧૨૦ ૧૨૫ ૧૨૨ ૧૩૬ ૧૩૭ ૨૯. ચંડપ્રદ્યોત રાજા અને મહાત્માએ ગૃહસ્થનો પ્રસંગ ન વારત્તક મહાત્માની કથા. | પાડવા વિશે. ૩૦. ચંદ્રાવતંસક રાજાની કથા| દઢતાથી ધમનુષ્ઠાન કરનાર | મોક્ષ પામે એ વિશે. ૩૧. સાગરચંદ્રની કથા. ગૃહસ્થ ધર્મમાં દઢતા-નિશ્ચલતા રાખવા વિશે. ૩૨. કામદેવ શ્રાવકની કથા. ગૃહસ્થ ધર્મમાં દઢતા-નિશ્ચલતા | | રાખવા વિશે ૩૩. દ્રમક ભિક્ષુકની કથા. | અવિવેકી જીવ કોપ કરતાં દુર્ગતિને પામે એ વિશે. ૩૪. દઢપ્રહારી મુનિની કથા. | મહાત્માએ આક્રોશ, તિરસ્કાર, અપમાન, મારપીટ સહન કરી ! લેવા વિશે. ૩૫. સહસ્તમ મહાત્માની મહાત્માએ વળતો ઘા કે શાપ ન કથા. દેવા વિશે. ૩૬. સ્કંદકુમારની કથા. મહાત્મા નિર્મોહી રહે, | સગાંવહાલાંના સ્નેહમાં બંધાય | નહીં એ વિશે. ૩૭. ચલણી માતા અને માતા પુત્રને અનર્થ કરે એ વિશે. બ્રહ્મદત્ત પુત્રની કથા. ૩૮. કનકકેતુ પિતા અને પિતા પુત્રને અનર્થ કરે એ વિશે. કનકધ્વજ પુત્રની કથા. ૩૯. ભરત-બાહુબલિની કથા | ભાઈ ભાઈને અનર્થ કરે એ જુઓ ક. ૩) | વિશે. (કથા માટે જુઓ ગાથા ક્ર. ૨૫) ૪૦. પ્રદેશ રાજા અને પત્ની પતિને અનર્થ કરે એ સૂર્યકાન્તા પત્નીની કથા | વિશે. (કથા માટે જુઓ ગાથા ક્ર (જુઓ ક્ર. ૨૫) | ૧૦૨-૧૦૩) ૪૧. શ્રેણિક રાજા અને પુત્ર પુત્ર પિતાને અનર્થ કરે વિશે. ! ૧૪૧ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ પરિશિષ્ટ-૧ ૧૮૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ કુણિકની કથા. ૪૨. ચાણક્ય અને મિત્ર | મિત્ર મિત્રને અનર્થ કરે એ વિશે. પર્વતક રાજાની કથા. ૪૩. પરશુરામ અને સુભૂમિની કથા. ૪૪. આર્ય મહાગિરિની કથા. મુનિ કોઈનું આલંબન ન લે, અનિશ્રિતપણે વિહરે એ વિશે. ૪૫. મેઘકુમારની કથા. ૪૭. દશાર્ણેય સગા સગાને અનર્થ કરે એ વિશે. ૧ ૪૬. સત્યકિ વિદ્યાધરની કથા. | સમ્યગ્દષ્ટિવાળા જ્ઞાતા પણ વિષયરાગને લઈને સંસારસંકટમાં પ્રવેશે છે એ વિશે. અવિરત ભક્તિ કૃષ્ણ | સાધુની આગલાં કર્મોને શિથિલ કરે એ વિશે. સુશિષ્યની કથા. ૪૮. ચંડરુદ્ર ગુરુ અને એના કોઈ સુશિષ્ય એવો સુશીલ ધર્મવંત હોય કે ગુરુજનને વૈરાગ્ય ઉપજાવે એ વિશે. ક્યારેક ગુરુ અભવ્ય હોતાં ૪૯. અંગારમર્દકની કથા. શિષ્ય એમને ત્યજે એ વિશે. ૫૦. પુષ્કચૂલા રાણીની કથા. | ભારેકર્મી જીવો વિષયસુખને રૂડું માને, જ્યારે હળુકર્મી જીવો સ્વપ્નમાંયે જ્ઞાન પામે એ વિશે. મહારાજાની કથા. મોટા રાજકુળમાંથી દીક્ષિત થયેલા મુનિઓએ પણ પરીષહ કર્યો છે એ વિશે. ૫૧. સુકુમાલિકા મહાસતીની | રાગાદિકનો વિશ્વાસ ન કરતાં, એ સામે મરણપર્યંત સાવધ કથા. -- રહેવા વિશે. સાધુએ જીભનો સ્વાદ ન કરવા વિશે. પર. મંગુ આચાર્યની કથા. ૫૩. ગિરિશુક અને પુષ્પશુક કુસંગના દોષ વિશે. એ બે પોપટની કથા. ૫૪. સેલગસૂરિ (શૈલકાચાર્ય) ક્યારેક પ્રમાદી ગુરુને શિષ્ય ૧૮૨ ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૪ ૧૬૪ ૧૬૫ ૧૬૭ ૧૬૮ ૧૭૦ ૧૮૨ ૧૯૧ ૨૨૭ ૨૪૭ ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ૨૫૨ અને શિષ્ય પંથકની કથા. | બોધ પમાડે એ વિશે. | ૫૫. નંદિષણ મહાત્માની કથા. | કર્મવિશેષે કરીને જીવ જ્ઞાની છતાં પડે એ વિશે. ૫૬. પુંડરીક-કંડરીકની કથા. | કેટલાક મહાત્મા થોડાક | સમયમાં કર્મક્ષય કરી સિદ્ધિ મેળવે એ વિશે. ૫૭. શશિ-સૂઆભ એ બે આ ભવમાં ધર્મનો ઉદ્યમ કરતાં ભાઈઓની કથા આધાર મળે; દુર્ગતિ પામ્યા પછી કાંઈ જ ન થાય એ વિશે. ૫૮. પુલિંદની ભક્તિની કથા. | જે જ્ઞાન આપે છે તેને કશું અદેય નથી; તે પોતાનો જીવ પણ આપે એ વિશે. ૫૯. માતંગની કથા. વિદ્યા દેનાર પ્રત્યે વિનય કરવા ૨૫૬-૨પ૭ ૨૬ ૫ ૨૬ ૬ વિશે. ૬૦. નાપિત અને ત્રિદંડીની ગુરુને ન ઓળખવા વિશે. ૨૬૭ કથા. ૩૩૩ ૩૮૬ ૬૧- મેતાર્ય ઋષિ અને જાતિનકુલનો ગર્વ કરતાં ૬૨. હરિકેશ મહાત્માની નીચકુળ મળે એ વિશે. કથાઓ. ૬૩. ધૂર્ત બ્રાહ્મણની કથા. | માયાવી જીવને લાગતા દોષ વિશે. ૬૪. દુર્દરાંક દેવની કથા. કેટલાક જીવોને પરલોક ૪૩૯-૪૪૦ સુખાવહ, કેટલાકને ઈહલોક સુખાવહ, કેટલાક જીવોને ઈહલોક-પરલોક બંને સુખાવહ અને કેટલાક જીવોને ઈહલોકપરલોક બંને દુઃખાવહ હોવા વિશે. ૪૪૫ ૬૫. કાલસુરિયા ખાટકીના વિવેકી જીવ મન-વચન-કાયાએ પુત્ર સુલસની કથા. કરી જીવદયા રાખે, જીવહિંસા ન કરે એ વિશે. ૬૬. જમાલિની કથા. ઉન્માર્ગગામી જીવનું પતન થવા ૪પ૯ પરિશિષ્ટ-૧ ૧૮૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ વિશે. ૬૭. માસાહસ પક્ષીની કથા. | કેટલાક બીજાને ધર્મ ઉપદેશે પણ પોતે ન કરે એ વિશે. અસંયત, દેશવિરત, સુસાધુ અને પાસસ્થા એ ચાર પ્રકારના જીવો ધર્મબીજનું શું કરે એ વિશે. ૬૮. રાજા અને ચાર પ્રકારના ખેડૂતોની રૂપકકથા. [જેમની નાની કે મોટી અલગ કથા અપાઈ નથી, પણ બાલાવબોધમાં કોઈ વિષય સંદર્ભે કેટલાક વ્યક્તિવિશેષોનાં સંક્ષિપ્ત દૃષ્ટાંતો ટાંકવામાં આવ્યાં છે તેમની યાદી ૧. ઋષભદેવ દૃષ્ટાંત ૨. મહાવીર સ્વામી ૩. ગૌતમસ્વામી ગણધર) ૪. ચંદનબાળા ૫. ૧૮૪ ૬. પૂરણ શ્રેષ્ઠી ૭. સંગમસૂરિ ૮. ગોશાલો વસુદેવ મહાત્માની કથાઅંતર્ગત) વિષય મહિમાદર્શન અને એમની એમનું તપશ્ચર્યા વિશે. મહિમાદર્શન, સિદ્ધાંતકથન અને ઘોર ઉપસર્ગો છતાં ક્ષમાસહિતની એમની તપશ્ચર્યા વિશે. પ્રથમ વિનય વિશે. બૃહદ્ લોકસમુદાય તરફથી મળતા આદર છતાં કશાં માનગર્વ ન ધરવા વિશે તેમજ નવદીક્ષિત સાધુ પ્રત્યેના વિનય વિશે (નંદિષણ | વૈયાવૃત્ત્પાદિ તપના ફળ વિશે. અતિ દુષ્કર તપ વિશે. અશક્ત સાધુ એમના નિત્યવાસ છતાં આરાધક બને એ વિશે. ગર્વ કરનારનું તપ નિષ્ફળ બનવા વિશે. ૪૭૨ ૪૯૫થી ૪૯૯ ગાથા ૨-૩ રથી ૫ ૧૩-૧૪ ૫૩ ૧૦૯ ૧૧૦ ૧૩૦ ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ૧૭૧ ૧૭૯ ૯. જંબૂસ્વામી યૌવન, રૂપ, કામિની કે લક્ષ્મીએ | કરી વૈરાગ્યવંત સાધુ કેમેય લોભાતા નથી એ વિશે. ૧૦. અર્ણિકાપુત્ર જીવરક્ષા અને તપસંયમ છેલ્લે મરણને સમયે કરવા છતાં થોડા કાળમાં મહાત્મા મોક્ષ સાધે એ વિશે. ૧૧. મરુદેવી મરુદેવી તપસંયમના શરીરકષ્ટ વિના સીધાં જ મોક્ષે ગયાં એવી આશ્ચર્યભૂત ઘટનાનું આલંબન ન લેવા વિશે. ૧૨. કરકંડુ કર્મના ક્ષયોપશમે કરી કરકંડુ પ્રત્યેકબુદ્ધ થયા એનું આલંબન લઈ તપસંયમમાં પ્રમાદ કરનારા જીવો સંસારમાં પડે છે એ વિશે. ૧૩. યદુનંદન કૃષ્ણ ચીકણાં કર્મોના પ્રભાવ વિશે. ૧૪. અભયકુમાર (દર્દરાંક | કેટલાક જીવને ઈહલોક-પરલોક દેવની કથા અંતર્ગત) | બને સુખાવહ હોવા વિશે. ૧૫. કાલસૃરિયો ખાટકી કેટલાક જીવોને ઈહલોક-પરલોક દર્દરાંક દેવની કથા | બને દુઃખાવહ હોવા વિશે. અંતર્ગત) ૧૮૦ ૨૫૦ ૪૪૦ ४४० પરિશિષ્ટ-૧ ૧૮૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ‘ઉપદેશમાલા-બાલાવબોધ' અંતર્ગત સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો [અહીં જે ગાથા ક્રમાંકો દર્શાવવામાં આવ્યા છે તે ક્રમાંકોવાળી ગાથા નીચેના બાલાવબોધ (ગદ્યખંડ) અંતર્ગત આ પદ્ય-સુભાષિતો આવે છે.] ૧. દેહદુર્ગમુદગ્રાણિ.... નિરર્ગલઃ (સંસ્કૃત, ગાથા ૩) ૨. સાલીભરેણ તોએ..... વિ ભએણ' પ્રાકૃત, ગાથા ૫૭-૫૮) ૩. ‘ન હુ સુજ્સ..... ધૂઅ કિલેસો' પ્રાકૃત, ગાથા ૬૫) ૪. વિણએ સીસ પરિકખા..... દુક્કાલે' (પ્રાકૃત, ગાથા ૯૩) ૫. વિના ગુરુભ્યો..... નાન્ધકારે' (સંસ્કૃત, ગાથા ૧૦૩) ૬. ‘સત્યં બ્રૂયાત્..... ધર્મ સનાતનઃ” (સંસ્કૃત, ગાથા ૧૦૪) ૭. અન્નાણા કમ્મખો..... સારિચ્છો' પ્રાકૃત, ગાથા ૧૦૯) ૮. યંત્ ક્રોધયુક્તો જપતિ..... કુંભાદિ વોદકં.' (સંસ્કૃત, ગાથા ૧૩૪) ૯. અક્કો સહણણ માર..... અભામિ’ (પ્રાકૃત, ગાથા ૧૩૭) ૧૦. કકુંડુ કલિંગે...... નગઇ' પ્રાકૃત, ગાથા ૧૮૦) ૧૧. વસભે અઇંદ કેઊ.... રત્નોયા' પ્રાકૃત, ગાથા ૧૮૦) ૧૨. ‘તણ ક..... કામભોગેહિં પ્રાકૃત, ગાથા ૨૦૨) ૧૩. ‘આઉકરે વિષ્ણુઓ...... સરિય’ પ્રાકૃત, ગાથા ૨૦૭) ૧૪. અમેધ્ય પૂર્ણ... પંડિતાઃ” (સંસ્કૃત, ગાથા ૨૦૯) ૧૫. માતાખેકા પિતાપ્યુંકા.... શનૈઃ” (સંસ્કૃત, ગાથા ૨૨૭) ૧૬. ગવાશનાનાં..... સંસર્ગજા દોષ-ગુણા ભવંતિ' (સંસ્કૃત, ગાથા ૨૨૭) ૧૭. મજ્જે મહુમિ.... તત્વ જંતુણો' પ્રાકૃત, ગાથા ૨૩૪) ૧૮. અરિહંત દેવો..... જરાગુરુણો' પ્રાકૃત, ગાથા ૨૬૯) ૧૯. ‘દુ:પ્રતિકારી’.... પ્રતીકારી' (સંસ્કૃત, ગાથા ૨૬૯/ શ્રી ઉમાસ્વાતિ વાચકેન શ્રી સિદ્ધાંત-વચન) ૨૦. સમ્મદ્દિઠ્ઠી જીવો..... ઉપુલ્લં' પ્રાકૃત, ગાથા ૨૭૦) ૨૧. અંતો મુહુર્ત્ત.... ચેત સંસારો' પ્રાકૃત, ગાથા ૨૭૧) ૨૨. મૂલં, દારું, પઇઠા.... પરિકિત્તિયમ્' પ્રાકૃત, ગાથા ૨૭૧) ૨૩. દો કોડિ સહસ..... સહસાઓ' પ્રાકૃત, ગાથા ૨૭૪) ૨૪. ‘સત્તસયાઈઁ.....દિવિ સાગર જસ્સ' (પ્રાકૃત, ગાથા ૨૭૪) ૨૫. અસ્થિ નમીલનમિત્તે પિ....નિસંપચ્ચમાણાણં' પ્રાકૃત, ગાથા ૨૮૦) ૨૬. “સમસંખ્યાવયવ.... તાન્યેવ' (સંસ્કૃત, ગાથા ૨૮૮) ૧૮૬ ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૭. “વિકલયતિ વિ કલા.... એષ તત્કાલ' (સંસ્કૃત, ગાથા ૩૨૭) ૨૮. “સક્ત શબ્દ... તુ વિનષ્ટ' (સંસ્કૃત, ગાથા ૩૨૭) ૨૯. પંચ સુસક્તા... ભસ્માત્મતાં મૂઢ:' (સંસ્કૃત, ગાથા ૩ર૭) ૩૦. “કુરંગ માતંગ.... પંચબિરેવ પંચ' (સંસ્કૃત, ગાથા ૩૨૭) ૩૧. “વ્યસનો જયો... દૂષીકાન્યત્ર કારણું' (સંસ્કૃત, ગાથા ૩૨૭) ૩૨. “ન શક્ય... પરિવર્જયેતુ’ (સંસ્કૃત, ગાથા ૩૨૯) ૩૩. જાદવજ્ઞી... હિઆય કસ્સઈ પ્રાકૃત, ગાથા ૩૩૫ / શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર) ૩૪. “રસાપગાર્મ સાદુલં ચ પખી’ પ્રાકૃત, ગાથા ૩૩૫) ૩૫. વિભૂષાવત્તિય... પડઈ દુરુત્તરે પ્રાકૃત, ગાથા ૩૩૬/શ્રી દશવૈકાલિક સૂત્ર) ૩૬. પરિહર સુતઓ” વિણાસંતિ પ્રાકૃત, ગાથા ૩૩૭) ૩૭. “બારસ વિહંમિ.... તવો કમ્મ’ પ્રાકૃત, ગાથા ૩૩૯) (સિદ્ધાંત માહિ) ૩૮. જે અન્નાણી કમ્મ. મિત્તેણ’ પ્રાકૃત, ગાથા ૩૩૯) સિદ્ધાંત માહિ) ૩૯. પડિલેવા વિહુ... સુકન્વેસુ' પ્રાકૃત, ગાથા ૩૪૫) ૪૦. “જઇ વિણ... નિદયયા' (પ્રાકૃત, ગાથા ૩૪૫). ૪૧. “એગ ખિત્ત આલંબણા જેણ' પ્રાકૃત, ગાથા ૩૯૧) ૪૨. “ઉત્પદ્યતે હિ.... તુ વર્જયેતુ' (સંસ્કૃત, ગાથા ૩૯૨) ૪૩. “સુત્તસ્સ મગ્નણ...જહ આણવે પ્રાકૃત, ગાથા ૪૧૫ / દશવૈકાલિક સૂત્રે). ૪૪. “ન હિ ભવતિ.... નૃત્ય મયૂરસ્ય' (સંસ્કૃત, ગાથા ૪૧૯) ૪૫. “શાસ્ત્રાણ્યધીત્યાફિ... કરોયરોગં” (સંસ્કૃત, ગાથા ૪૨૧) ૪૬. “પરલોક વિરુદ્ધાસાત્ કર્થ હિત' (સંસ્કૃત, ગાથા ૪૩૪) ૪૭. “રાજપુત્ર ચિરંજીવ મા જીવ મા મર' (સંસ્કૃત, ગાથા ૪૪૧) ૪૮. “ગતાયે પૂજ્યત્વે. સમુત્સાહમતુલ' (સંસ્કૃત, ગાથા ૪૫૫) ૪૯. “ન સાધૂનાં સાધુર્ભજતતા” (સંસ્કૃત, ગાથી ૪પપ). ૫૦. “ઉપભોગોપાય... નિજચ્છાયાં' (સંસ્કૃત, ગાથા ૪૬ ૧) ૫૧. પ્રાપ્તમિહ માનુષત્વે સે પ્રકટે.” (સંસ્કૃત, ગાથા ૪૬૫) પર. “લોહાય નાવ... નયતીÁયાર્થે.” (સંસ્કૃત, ગાથા ૪૬ ૮) પ૩. “ઉત્થાયોત્થાય. રવિરરસ્તમચંગત' (સંસ્કૃત, ગાથા ૪૮૦) ૫૪. ‘વરકત... શ્રેયાન્નાલંકારશ્રુતોપલ (સંસ્કૃત, ગાથા ૪૮૨) ૫૫. “યહૂર યદુરારાધ્ય... દુરિતક્રમ' (સંસ્કૃત, ગાથા ૫૦૮) પ૬. “સર્વસ્યાત્મા ગુણવાનું... કશ્ચિત્' (સંસ્કૃત, ગાથા પર૪) ૫૭. “સુયબઝયરણરયા...... નાવ ગચ્છતિ' (પ્રાકૃત, ગાથા પ૨૫) પરિશિષ્ટ-૨ ૧૮૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ આમ કુલ ૫૭ સુભાષિતો છે. ૨૯ સંસ્કૃત ભાષામાં અને ૨૮ પ્રાકૃત ભાષામાં. “યત્ ઉક્તમ્’ કે ‘ઉક્ત ચ' કહીને કવિ સુભાષિત ટાંકે છે. ક્વચિત્ સુભાષિત-શ્લોકના સંદર્ભો આપ્યા છે; જેવા કે “ઉત્તરાધ્યયનસૂત્ર કે દશવૈકાલિકસૂત્ર' કે ઉમાસ્વાતિના સિદ્ધાંતમાંથી લીધેલાં. કવિ જે વિષય નિરૂપે છે તેની સાથે સંબદ્ધ આ સુભાષિત હોય છે. ક્રમાંક ૨૩-૨૪વાળા શ્લોકો સુખદુઃખના પલ્યોપમના અંકદર્શી છે (ગાથા ૨૭૪). ક્રમાંક ૧૫-૧૬વાળા શ્લોકો કથા-અંતર્ગત રાજાને પોપટની ઉક્તિરૂપે આવે છે. એનાં અંતિમ ચરણ સુભાષિત રૂપે છે જે આગલાં ચરણોમાં આવતા સંદર્ભમાં નિરૂપાયાં છે અને અર્થાન્તરન્યાસનું સુંદર ઉદાહરણ બને છે. બાકીના સુભાષિતોના સંદર્ભો આપ્યા નથી, પણ એ સ્વરચિત ન હોતાં અન્યત્રથી લઈને અહીં ટાંક્યા હોવાનો સંભવ વિશેષ જણાય છે. ૧૮૮ ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) Page #236 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વની સંદર્ભસૂચિ ૧. ઉપદેશમાલા (અવધિજ્ઞાની મહર્ષિ શ્રી ધર્મદાસગણિ વિરચિતા), અનુ. આ. શ્રી વિજયભુવનભાનુ સૂરીશ્વરજી, સંપા. પૂ. પં. શ્રી પદ્મસેનવિજયજી, પ્રકા. દિવ્યદર્શન ટ્રસ્ટ, ધોળકા, બી.આ., સં. ૨૦૫૧. ૨. ઉપદેશમાલા, (શ્રીમાન ધર્મદાસ ગણિવર નિર્મિત) સં. સ્વ. આચાર્યશ્રી ભદ્રસૂરીશ્વરશિષ્ય મુનિશ્રી જિનચન્દ્રવિજયશિષ્ય મુનિશ્રી મુનિચન્દ્રવિજય, પ્રકા. શ્રી જિનશાનસ આરાધના ટ્રસ્ટ, મુંબઈ-૨, ઈ.સ. ૧૯૯૧. ૩. ગુજરાતી સાહિત્ય ખંડ-પ, પ્રયોજક સાહિત્ય-સંસ ્, પ્રકા. સાહિત્ય પ્રકાશક કં. લિ. મુંબઈ, ૧૯૨૯ ૪. ગુજરાતી સાહિત્ય (ભાગ પહેલો) (મધ્યકાલીન), લે. અનંતરાય રાવળ, પ્રકા. મેકમિલન અને કંપની લિ., મુંબઈ, ૧૯૫૪ - ૫. ગુજરાતી સાહિત્ય પરિષદ ૨૧મું સંમેલન – હેવાલ, પ્રકા. મંત્રી, સ્વાગત સમિતિ ૨૧મું સંમેલન, ગુ.સા. પરિષદ, કલકત્તા-૨૦, ૧૯૬૨ ૬. ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧, મુખ્ય સં. યંત કોઠારી, યંત ગાડીત, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્ર. આ., ૧૯૮૯ ૭. જૈન ગૂર્જર કવિઓ ભા. ૧થી ૭, સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિના સંપાદક જયંત કોઠારી, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, બી. આ. (અનુક્રમે) ૧૯૮૬, ૧૯૮૭, ૧૯૮૭, ૧૯૮૮, ૧૯૮૯, ૧૯૮૯, ૧૯૯૧. ૮. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, મુંબઈ, પ્ર.આ., ૧૯૩૩ ૯. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય, સં. જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, પ્ર.આ., ૧૯૯૩ ૧૦. મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ, સં. જયંત કોઠારી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ, અમદાવાદ, પ્ર. આ., ૧૯૯૫. મહત્ત્વની સંદર્ભસૂચિ ૧૮૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લીટરરી રીસર્ચ સેંટર, મુંબઈ - ૪૦૦ ૦૮૬ સેંટરની વિવિધ યોજનાઓ માટે નીચે જણાવેલ સંસ્થાઓ તરફથી આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલ છે તેમનો આભાર. © ‘માનવ મિત્ર’ સાયન (સ્વ. ગંભીરચંદ ઉમેદચંદ શાહ પરિવાર) પ્રેરિત ટ્રસ્ટ. ૭ શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ઍન્ડ ચેરિટીઝ – મુંબઈ-૪૦૦ ૦૧૯. ૭ શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ઍન્ડ ચેરિટીઝ, મુંબઈ-૪૦૦ ૦૮૦. ૦ શ્રી ઘાટકોપર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, નવરોજી લેન, મુંબઈ-૭૭. ૭ શ્રી ઋષભદેવજી જૈન ટેમ્પલ ઍન્ડ સાધારણ ખાતા ટ્રસ્ટ, ચેમ્બુર, મુંબઈ-૪૦૦ ૦૭૧. છ સ્વ. નર્મદાબાઈ ચેરિટીઝ ટ્રસ્ટ ઘાટકોપ૨ શ્રી ઘાટકોપર એજ્યુકેશન સોસાયટી (સ્વ. વાડીલાલ ચત્રભૂજ ગાંધી પરિવાર પ્રેરિત ટ્રસ્ટ) ૭ શ્રી માટુંગા (વેસ્ટર્ન રેલવે) જૈન શ્વે. મૂ. પૂ. સંઘ, મુંબઈ છ શ્રી પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂ. પૂ. જૈન સંઘ, ઘાટકોપર (વે) ૭ મુનિશ્રી સંતબાલજી પ્રેરિત – શ્રી વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ-મુંબઈચીંચણ ૭ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ, ઘાટકોપર (પૂર્વ) ૭ શ્રી જૈન એસોસીએશન ઇન નોર્થ અમેરિકા ૭ શ્રી ધર્મશાંતિ જૈન ચેરિટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (પૂર્વ) Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ પી. એન. દોશી વીમેન્સ કૉલેજ ઑફ આર્ટસ સંચાલિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની વ્યુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું.. આ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈ મ. સા.ના વિદ્વાન શિષ્યા પૂ. ડો. તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુરુ જન્મશતાબ્દી સમિતિ મુંબઈના સહયોગથી. ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ ‘સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર'ની સ્થાપના કરી છે. સેન્ટરના ઉદ્દેશ આ પ્રમાણે છે. * જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. # સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. પ્રાચીન-મધ્યકાલીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. મ જેનધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. * જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધનના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવી. - વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. * ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. અભ્યાસ, નિબંધવાચન (Paper Reading), લિપિવાચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old Jain Manuscript)નું વાચન. * જૈન ધર્મ પર સંશોધન M.A, Ph.D., M.Phil. કરનારા જિજ્ઞાસુ, શ્રાવક, સંતસતીજીઓને સહયોગ, સુવિધા અને માર્ગદર્શન પૂરાં પાડવાં અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પસ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી. તૈયાર કરાવવી. * દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઇન્ટરનેટ પર વેબસાઇટ' દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યવિષયક માહિતીનો પ્રચાર કરવો. આપના સહયોગની અપેક્ષા સાથે. ટ્રસ્ટી : માનદ્ સંયોજક : નવનીતભાઈ શેઠ આ ગુણવંત બરવાળિયા સૌરાષ્ટ્રકેસરી, પ્રાણગુરુ જન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર S.P.R.J. કન્યાશાળા ટ્રસ્ટ, કામાં લેન, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬. WWW.jainelibrary.org