SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયનિર્દેશ ગાથી. ૧૦-૧૧ ૧૩ ૧૪-૧૫ વિષય તીર્થંકરદેવને નમસ્કાર. આદિનાથ અને મહાવીરસ્વામી કેવા છે? તપ વિશે આદર કરવો – ઋષભદેવ અને મહાવીરની જેમ. ૨ સર્વ સાધુઓએ ક્ષમા આણવી – મહાવીરની જેમ. ઉપસર્ગો આવે નિશ્ચલ રહેવું – મહાવીરની જેમ. વિનયને વરેલા ગૌતમસ્વામી. ગુરુવાણી વિનયથી સાંભળવી. સંઘમાં કે ગચ્છમાં ગુરુ સર્વપ્રધાન છે. ગુરુ વયમાં નાના હોય તોપણ નીચા નથી. ગુરુના ગુણ – કેવા હોય ? વર્તમાનમાં આચાર્ય પ્રવચનશાસનના ધારક હોઈ તીર્થકર સમાન છે. માન – ગર્વ ન ધરો – ચંદનબાળાની જેમ. ચંદનબાળાનો વિનય. મહાસતીએ આવો વિનય એટલા માટે કરવો કે ધર્મ પુરુષમૂલ છે. પુરુષની મુખ્યતા ૯-૧૦ આત્મા સાક્ષી આપે – સાખ પૂરે તે જ કર્તવ્ય પ્રમાણ. ૧૦ માત્ર સાધુવેશે કાંઈ ન નીપજે. ૧૧ – છતાં સાધુવેશ પણ જરૂરી, કેમકે વેશ ધર્મને સાચવે છે. ૧૧ વેશ વ્યવહારથી જ પ્રમાણ છે, છેવટે તો મનના ભાવ જ ૧૨ શુભાશુભ બંધનું કારણ છે. સમય એ સૂક્ષ્મકાલ છે. જીવ જે સમયે જે શુભાશુભ ૧૨ ભાવમાં વર્તે છે તે સમયે તેવાં શુભાશુભ કર્મ બાંધે છે. ક્રોધ-અહંકારાદિ અશુભ ભાવથી કાર્ય સિદ્ધ ન થાય. ૧૩ ગુરુ-ઉપદેશને ટાળી સ્વેચ્છા-બુદ્ધિએ કામ કરનાર શિષ્ય ૧૩ આત્મહિત સાધે નહીં. અભિમાની, કૃતબ, અવિનયી તેમજ ગુરુને નહીં નમનારો ૧૪ શિષ્ય નિદ્ય બને. ૧૬ ૧૭-૧૮ ૨૦ ૨૧ ૨૪ ૨૫ ૨૭ ३० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy