SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ 2O ૩૧ ૩૪ ૩૬ ૨૦ 1s ર૧ 3 X0 હળુકર્મી જીવ થોડામાં પણ બોધ પામે. ૧૪ સર્વ વસ્તુનું અનિત્યપણું ૧૫ અનિત્ય સુખને સુખ ન કહેવાય; સાચું તો મોક્ષસુખ જ. ભારેકર્મી જીવ કેમેય બોધ પામે નહીં. ૧૬ બોધ ન પામનારા જીવો દુર્ગતિમાં પડે. પૂર્વભવનાં અને આ ભવનાં કેટલાંયે પાપ એવાં હોય છે ૧૭ જે બોલાય જ નહીં. સમ્યફપણે પોતાના દોષ સ્વીકારવા ને ખમાવવા. કષાયાગ્નિને જે ઓલવે તે મુનિ ઉત્તમ મહાત્મા. કષાયનું સ્વરૂપ. કષાયનો હેતુ ભોગની ઇચ્છામાં છે. માટે ભોગ તજવા જબૂની જેમ અને ત્યાગીનું આલંબન લેતા પ્રભવની જેમ. કૂરકર્મા જીવ ધર્મના પ્રભાવે બોધ પામે. વિવેકી માણસ પોતાની પ્રતિજ્ઞા નિભાવે – ઢંઢણકુમારની ૨૨ જેમ. મહાત્માનો અધિકાર તપનિયમસંયમનાં અનુષ્ઠાનો જેવાં ૨૪ ધર્મકાર્યને વિશે છે. આહાર, વસ્ત્રપાત્રાદિક, ઉપાશ્રયને વિશે નહીં. મહાત્મા ભૂખતૃષાદિ સહે પણ અશુદ્ધ આહાર તો ન જ લે. વિપત્તિમાં મહાત્મા દઢધર્મ બને; ક્રોધ ન કરે. -- જેમ સ્કંદાચાર્યના શિષ્યોએ ક્રોધ ન કર્યો. ધર્મવિચારમાં હલુકમપણું જ પ્રધાન કારણ; કુળ નહીં. ૪૫-૪૭ જીવ ભવભવે નવાં નવાં કુળ પામે માટે કુળાભિમાન ન કરવું. ૨૮ મહાત્મા ધન-કામિની પ્રત્યે નિલભતા કેળવે - ૨૯ વયરસ્વામીની જેમ. પરિગ્રહ અનર્થનો હેતુ છે. અસંખ્ય દુષ્કૃત્યો માણસ અર્થધન)ને લઈને કરે છે. ૫૧ ચારિત્ર અને દ્રવ્ય(અર્થ)ને પરસ્પર વિરોધ છે. પર ' મહાત્મા પરિગ્રહ કરે તો એમનો સાધધર્મ પ્રપંચ જ જાણવો. ૩૧ ૫૩-૫૪ પાછલા ભવમાં કરેલા વૈયાવૃત્યાદિ તપનું ફળ મળે. કુળ ૩૧ ભલે મોટું ન હોય, કર્તવ્ય રૂડું ને મોટું જોઈએ. ૫૫ તપમાં ક્ષમા મુખ્ય મોક્ષાંગ છે. ૪૧ ૪૨ ૪૩ ૪૪ ४८ ४८ 39 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy