SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે ગોઠવીને તત્કાલ તીક્ષ્ણ સોયથી વીંધે પણ હકીકતે ક્રમશઃ એ પત્રો ભેદાય છે. આમ, અસંખ્યાતા સમયમાં કર્મબંધ થાય છે.] ધમ્મો મએણ હુંતો, તો નવિ સીઉન્હવાયવિજ્ડડિઓ, સંવત્સરમણસીઓ, બાહુબલી તહ કિલિÁતો. ૨૫ ધમ્મો મ૰ જઇ અહંકારર્દી કીધð ધર્મ હુઇ તો નવ સીઉ૰ તઉ બાહુબલિ રાજર્ષિ સીઉ એવડાં સીત ટાઢિ ઉષ્ણ લૂઅ વાયુ કરી વિજ્ઝડિઉ, આણિઉ, સંવત્સર વ૨સદીસ અણસીઓ, આહારપાણી રહિત ઉપવાસી તઉ કાઉસ્સગ્નિ રહિઉ, કિલિ ક્લેશદુઃખ ન પામત, તત્કાલ જિ કેવલજ્ઞાન ઊપાર્જીત બાહુબલિનઇ મનિ દીક્ષા લીધી પૂઇિં ઇંસિઉ અભિમાન હૂંઉ, જઉ હવડાં શ્રી આદિનાથ કન્હઈ લિ જાઇસુ, તઉ માહરે લહુડે અઠાણુ ભાઈએ દીક્ષા લીધી છઇ, તે વાંદિવા થાસિઇં, તેહ ભણી કેવલજ્ઞાન ઊપના પાખઇ નહીં જાઉં, કેવલજ્ઞાન ઊપના પૂઇિં કેવલી કો કહિહૂદ વાંદઇ નહીં, ઇસી વ્યવસ્થા છઇ, ઈંગ઼હૈં અભિમાનિઇં બાહૂબલિ હુઇ વ૨સદીસ કેવલજ્ઞાન ન ઊપનઉ, જે તીવારð શ્રી આદિનાથનઇં આદેશિઇ બ્રાહ્મીસુંદરી મહાસતીએ બિહઉ બહિને આવી કહિઉં બાંધવા હાથિઆ થિકઉ ઊતરિ, તે તીવારă તીણ ચીંતવિઉં અભિમાન જિ હાથીઉ તે ટૂંકી જેતલઇ પગ ઊપાડિઉ તેતલě કેવલજ્ઞાન ઊપનઉં. ૨૫. જે અહંકારી હુઇ તે ગુરુના ઉપદેશÇð યોગ્ય ન હુઇં, તે પાખઇ આત્મહિત ન સાધઇ, એ વાત કહઇ છઇ. [અહંકારથી કરેલો ધર્મ ધર્મ નથી. બાહુબલિએ અનશન અને કાઉસ્સગ્ગ કર્યા પણ દીક્ષા લીધા પછી અભિમાન થયું કે જો હમણાં પોતે પિતા પાસે જશે તો પોતાનાથી નાના ૯૮ દીક્ષિત ભાઈઓને વંદન કરવાં પડશે. માટે કેવળજ્ઞાન ઊપજ્યા પછી પોતે જશે. કેમકે કેવલી કોઈને વાંકે નહીં. આ અહંકારથી એમને કેવળજ્ઞાન થયું નહીં ત્યારે બ્રાહ્મી અને સુંદરી બે બહેનોએ આવીને કહ્યું કે “હે ભાઈ, હાથી પરથી હેઠો ઊતર.' વિચાર કરીને અહંકાર રૂપી હાથીથી ઊતરી જેવો નીચે પગ મૂક્યો કે કેવળજ્ઞાન થયું.] નિઅગમઇવિગપ્પઅર્ચિતિએણ સચ્છંદબુદ્ધિ ૨ઈએશ, કતો પારત્તહિઅં, કીરઇ ગુરુઅણુવએસેનં. ૨૬ નિઅગ. જે શિષ્ય અભિમાની આપણી બુદ્ધિઇ કલ્પી ચીંતવી, સચ્છંદ સ્વેચ્છાબુદ્ધિŪ કાજ કઇ, કો૰ તે શિષ્ય પ૨ત્ર હિત પરલોકહિત કિમ કરઇ, ૧ કે મણ. ૨ ખ ‘ઉષ્ણ’ નથી. ૩ કે કન્હ ૪ ગ કૈવલી” નથી. ૫ ખ ન” નથી. ૬ કે કહિઉં ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Jain Education International For Private & Personal Use Only 133 ૧૩ www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy