SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્પા જાણઈ અપ્પા, જહદ્ધિઓ અપ્પસખિઓ ધમ્મો, અપ્પા કરેઈ તે તહ, જહ અપ્પ સુહાવહ હોઇ. ૨૩ અપ્પા આપણઉ આત્માઇ જિ જાણઈ અાજ, જિસિઈ શુભ અશુભ ભાવિ આત્મા રહિતઉ છઇ તે અનેરઉ સિઉ જાણઈ, તેહ ભણી અપ્પસ, ધર્મ આત્મસાક્ષિકઈ જિર કહીઇ, વેષાદિક વ્યવહારિૐ જિ પ્રમાણ, તેહ ભણી, અપ્પા કરે. આત્મા જે વિવેકી તે તિમઈ જિ મનશુદ્ધિઇ જિ ધર્માનુષ્ઠાન કરઈ, જિમ જહ. આપણા આત્માÇઇ આગલિ સુખાવહ હૂઈ સુખનઉ કારણ થાઈ, બાહ્ય લોકની રંજનાંઇ કૂણ કાજ. ૨૩. મનનઉ ભાવ જિ શુભાશુભ કર્મબંધનઉં કારણ એ વાત કહઈ છઈ. નિશ્ચયનય છે કે પોતે શુભ કે અશુભ ભાવમાં છે એ તો માત્ર આત્મા જ જાણે છે; બીજો શું જાણે? ધર્મ આત્મસાક્ષીએ જ થાય. મનના ભાવ જ શુભાશુભ બંધનું કારણ છે.] જે જે સમયે જીવો, આવિસઈ જણ જેણે ભાવેણ, સો તમિ તમિ સમએ. સુહાસુહ બંધએ કર્મ. ૨૪ જે જે સએ જીવ જીણઈ જીણી સમઈ, આવિસઈ શુભ અશુભ ભાવિ પરિણામિ વર્તાઇ, સો તમિ. તે જીવ તીણઈ તીણઈ સમઈ સુહાસુ. શુભ અથવા અશુભ કર્મ બાંધઈ, અબંધક એકૂલ સમય ન હુઈ, સિદ્ધાંતમાહિ સમય ગાઢઉ સૂક્ષ્મ કાલ કહીઈ, કો એક સબલ પુરુષ જૂનઉં વસ્ત્ર તત્કાલ હસ્તમાત્ર ફાડઈ, તિહાં એક તાંતણતઉ બીજઉ તાંતણતઉ ફાટઈ જઉ વિચાલઈ અસંખ્યાતા સમય જાઇ, અથવા કમલપત્ર સઉ એકેક ઊપરિ મૂકીઈ, અનઈ તે મહાતીણ સુઈ તત્કાલ વીંધીઇ, તિહાં એક પત્ર તઉજ બીજઉં પત્ર તલ ભેદાઇ જઉ વિચાલઇ અસંખ્યાતા સમય જાઇ, સમય એહલે સૂક્ષ્મ કહીં. ૨૪. હવ ધમનુષ્ઠાન કરતાં શુભ જે ભાવ કરિવર્ડ, ક્રોધઅહંકારાદિ દૂષિત અશુભ ભાવિઇ કાજ ન સરછે, તેહ ઊપરિ બાહુબલિની દષ્ટાંત કહઈ છઈ. [જીવ જે સમયે શુભાશુભ ભાવમાં પરિણમે તે સમયે તે શુભાશુભ કર્મ બાંધે છે. સમય એ અત્યંત સૂક્ષ્મ કાલ છે. કોઈ પુરુષ જૂનું વસ્ત્ર તત્કાલ ફડે પણ હકીકતે એક તાંતણા પછી બીજો તાંતણો તૂટે છે. કોઈ કમળપત્રોને એક ૧ હિલ. ર-૩ ખ “જિ નથી. ૪ ગ “હુઈ નથી. પ ક જેણ (જેણે જેણને બદલે). ૬ ગ જીણું જીણું ૭ ખ, ગ “આવિસઈ' પછી “જિસિઈ જિસિઈ જિ. ૮ ખ ‘તણઈ' (એક જ વાર) ગ તીર્ણ એક જ વાર). ૯ ખ, ગ એ ૧૦ ગ નહી ('ન હુઈ’ને બદલે). ૧૧-૧૨ ખ તાંતણઉ. ૧૩ ખ, ગ કમલનાં સઉ પત્ર. ૧૪ ગ થઉ. ૧૨ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy