SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મેહિં વજ્જસારો વર્મોહિં જઉનંદણો વિ પડિબુદ્ધો, સુબહું પિ વિસૂરતો ન તરઇ અપ્પક્ખમેં કાંઉં, ૨૫૦ કર્મો એહે કર્મે કરી વસા૨ સરીખી નિવિડ નિકાચિતે કરી, ઉન યદુનંદન' કૃષ્ણ મહારાયઇં પડિ૰ પ્રતિબ્ધઉ ક્ષાયિક સમ્યક્ત્વનઉં ઘણી શાનિ ઇચ્છતð, સુબહું ઘણઉં ઝૂરતě હૂંત‰, પશ્ચાત્તાપ કરતð ન તરઇ આપણઉં, હિત ધર્મક્રિયા અનુષ્ઠાન કરી ન સિકઉં, જરાકુમારની ભાલડી હિંગ લાગી હુંતીઇ મરી ત્રીજી નરક પૃથ્વીě ગિઉ, એ કર્મઇ જિનઉં બલ. ૨૫૦. વલી. કર્મઇ જિનઉં વિલસિત કહઇ છઇ, [નિબિડ ચીકણાં કર્મોને લઈને યદુનંદન કૃષ્ણ મહારાજા ઇચ્છતાં છતાં, ઝૂરતાં છતાં, પશ્ચાત્તાપ કરતાં છતાં ધર્મક્રિયાનુષ્ઠાન ન કરી શક્યા. જરાકુમારનું તીર પગમાં લાગતાં મરીને ત્રીજી નરકે ગયા એ કર્મનું બળ.] વાસસહસ્સું પિ જઈ, કાઊર્ણ સંજયં સુવિઉલ પિ, અંતે કિલિટ્ટભાવો ન વિસ્જ્ડઇ કંડરીઉ. ૨૫૧ વાસ૰ કો એક યતિ મહાત્મા વર્ષના સહસ્રઇપ ઘણઉ સંયમચારિત્ર પાલીનઇ, અંતે છેહડઇ, મરણની વેલાં કિલિટ્ટભાવો અશુદ્ધ પરિણામ હુંતઉ ન' સૂઝð, કર્મક્ષય ન કરઇ, દુર્ગતિð જાઈં કેંડરીક મહાત્માની પિર. ૨૫૧. [કોઈ સાધુ હજાર વર્ષો સુધી સંયમ પાળીને છેલ્લે મરણવેળાએ ક્લિષ્ટભાવને લઈને શુદ્ધ ન બને, કર્મક્ષય ન કરે તો પુંડરીક મહાત્માની પેઠે દુર્ગત પામે. અલ્પેશ વિશ્ર્વ કાલેણૅ કેઇ જહાગહિયસીલસામના, સાહતિ નિયયકજ્જ, પુંડરીય મહરિરસ ન જા. ૨૫૨ અપ્પે કેતલાઇ મહાત્મા થોડઇં કાલિઇ, જા જિસિઉં ચારિત્ર લીધઉં છઇં તિસિઉં જિ શીલચારિત્ર પાલીનઇ, સારૂં આપણઉં કાજ કર્મક્ષય રૂપ સાઇ, પુંડરીક મહારિષીશ્વરની પરિ. કથા : પુંડરીકિણી નગરીઇ, પુંડરીક કંડરીક બેઈ ભાઈ રાજા છઇં, એક વા૨ ગુરુની ધર્મદેશના સાંભલી પુંડરીક બૂધઉં, દીક્ષા લેવા વાંછઇ, લહુડઉ ભાઈ કુંડરીક કહઈ હઉં દીક્ષા લેઈસુ, પછઇ પુંડરીક રાજ્યચિંતા કરઇ, મન પાખઇ રહિઉ, કંડરીક દીક્ષા લીધી, સહસ્ર વિરસ દીક્ષા પાલી, એક વા૨ ૫રીષહ ૧ ક યદુનંદ. ૨ ક પ્રતિબૂધઉ' નથી. ૩ ગ એ કર્મઇ..... કહઇ છઇ' પાઠ નથી. ૪ ખ કર્મનઇ વિષય (‘કર્મઇ જિનઉં”ને બદલે) ૫ ખ સહસઇ સુરૂડઉં વિપુલ. ૬ ક ‘ન” નથી. શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ૧૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy