SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ બૂઝવઈ નહીં, ભોજનવેલા અતિક્રમઇ, નગરનાયકા હસિવું, દસમા તુમ્હઊી જાઉ હૂઆ, હવ ભોજન કરવું, તિસિઈ કર્મક્ષય ગિઈ હૂંતઉ બૂધઉં, તે નગરનાયકા છાંડી ખરઉં ચારિત્ર આરાધી મોક્ષ પુહતી. ૨૪૮. કર્ખનઉ સામર્થ્ય કહઈ છઈ. નિંદિષેણ મહાત્માની એવી શક્તિ હતી કે એકેક દિવસે દસ દસ નવા અથવા એથીયે અધિકને બોધ પમાડતા હતા. તોપણ એમના સંયમનો કર્મને લઈને વિનાશ થયો. કથા : શ્રેણિક મહારાજાના પુત્ર નંદિષેણે ચારિત્રાવરણીય કર્મને લઈને દેવતાએ અટકાવ્યા છતાં દીક્ષા લીધી. જ્ઞાની થયા. એક વાર ખોટા ભ્રમમાં ગણિકાને ઘેર વહોરવા ગયા. ધર્મલાભ' દીધો. ગણિકા કહે “અમારે તો અર્થલાભ જોઈએ.” ત્યારે નંદિષેણ કર્મથી ખેંચાઈને અહંકારને લઈને પોતાની લબ્ધિથી નવનવું તૃણ કાઢી સુવર્ણની વૃષ્ટિ કરી બાર કોડિ કાઢી. જવા લાગ્યા ત્યાં ગણિકાએ કહ્યું દ્રવ્ય પામી હવે જવા ન દઉં.” પછી નંદિણ ગણિકાવચનથી ભેદાયા. ત્યાં જ રહ્યા. દિવસના દસ-દસને બોધ પમાડી દીક્ષા લેવડાવવાનો સંકલ્પ કર્યો. બાર વરસ રહ્યા. એક વાર દસમો બોધિત ન થયો. ભોજનવેળા વીતવા માંડી. ગણિકા હસીને કહે “દસમા તમે પોતે જ.' ત્યારે કર્મક્ષય થવાથી પોતે જ બોધિત થયા. ગણિકાને ત્યજી, ચારિત્ર આરાધી મોક્ષે ગયા. કલુસીકઉ આ કિટ્ટીકઉ અ, ખઉરીકઉ આ મલિણિઓ, કમૅહિ એસ જીવો નાઊણ વિ મુઝઈ જેણ. ૨૪૯ કલુ. એ જીવ જિમ પાણી ધૂલિઈ માઈહિ ઘાતી હુંતીછે ડહુલઉં થાઈ, તિમ કર્મે કરી જીવ કલુષ ડહલ કીધી છઇ, જિમ લોહડઉં કાટિઈ કરી જિસિલું થાઈ, જીવ કુકર્મે એવી કીધી છઈ, ખઉરી, જિમ મોદકાદિક ખરઉ થિઉ હુઈ, તિમ કમેં કરી જીવઊ વિણઠઉ છઈ, અનેરઈ સ્વભાવિ થિઉ છઈ, મલિશિઓ, જિમ મલે કરી વસ્ત્ર મઈલઉં હુઈ તિમ કર્મે કરી જીવ મઇલઉ કીધઉ છઈ, કિ જાણીઇ, જે એહ ભણી, નાઊધર્મેનઉં તત્ત્વ જાણીઇનઈ મૂંઝઈ છઇ, ધર્મનઈ વિષઈ ઉદ્યમ નથી કરતઉ. ૨૪૯ તથા. જેમ પાણી ધૂળમાં ભેળવતાં ડહોળું થાય તેમ કમેં કરી જીવ કલુષિત થાય છે. જેમ લોઢું કાટ લાગતાં જેવું થાય તેમ જીવ કુકર્મ કરી એવો થાય છે. જેમાં લાડુ ખરો – કઠોર થાય તેમ કર્મ કરી જીવ બગડે છે. જેમ મેલથી વસ્ત્ર મલિન થાય તેમ કર્મે કરી જીવ મલિન થાય છે. ધર્મતત્ત્વ જાણીને જીવ મૂંઝાય છે, ધર્મને વિશે ઉદ્યમ નથી કરતો.] ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૧૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy