SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેવા ગુરુને સુશિષ્ય ડાહ્યા અને મધુર કર્તવ્યથી કે વાણીથી પુનઃ ચારિત્રમાર્ગમાં સ્થાપે છે; જેમ સેલગસૂરિને શિષ્યે સ્થાપ્યા. કથા : શૈલપુર નગરમાં શૈલક રાજા પુત્ર મંડૂકને રાજ્ય આપી પાંચસોના પરિવાર સહ દીક્ષા લઈ જ્ઞાની બન્યા. આચાર્યપદે આવ્યા. એક વાર શરીરે રોગ થતાં પુત્ર મંડૂકરાજાએ પોતાના નગરમાં રાખી ઇલાજ કરાવ્યો. સાજા થયા પછી રસ અને સુખલંપટપણામાં પ્રમાદને લઈને તે જ નગરીમાં રહી પડ્યા. વિહાર ન કરે. બીજા શિષ્યો પણ એમને ત્યજી ગયા. પણ એક પંથક નામે શિષ્ય એમની પાસે રહ્યો. અગાઉ રાજ્યવ્યવસ્થામાં એ તેમનો મહેતો હતો. ચોમાસાના દિવસોમાં ગુરુ એક સાંજે ગાઢ નિદ્રામાં સૂતા હતા. પંથક શિષ્યે ચોમાસી પ્રતિક્રમણ કરતાં ગુરુને પગે લાગી ખામણાં લીધાં. ગુરુ જાગ્યા ને રિસાયા. ‘કોણ પાપીએ મને જગાડ્યો ?”' ગુરુએ પૂછ્યું. શિષ્ય ખામણાં લીધાની વાત કરી. હવે આવો અપરાધ નહીં કરું.' કહી ક્ષમાયાચના કરવા લાગ્યો. ગુરુ ભાનમાં આવતાં વૈરાગ્ય પામ્યા. પંથકને કહે, “હે વત્સ, તેં મને આજે સંસારમાં પડતો ઉગાર્યો.' પછી ઘણો કાળ વિહાર કરતા, ચારિત્ર પાળી પાંચસો પરિવારે વીંટળાયેલા તે શત્રુંજ્ય ઉપર મોક્ષે ગયા.] દસ દસ દિવસે દિવસે ધમ્મે બોહેઇ અહત અહિયયરે, ઇય નંદિસેણસત્તી, તહતિ ય સે સંજ્યે વિવત્તી, ૨૪૮ દસ દિહાડા દિહાડાના દસ દસ નવા અથવા અધિકેરડા બૂઝવઇ, એવડી નંદિષણ મહાત્માની શક્તિ તહ તઊ નંદિષેણÇ, સંયમ-ચારિત્રનઉ વિણાસ હૂંઉ, કર્મ લગઇ. કથા : શ્રેણિક મહારાયનઉ બેટઉ નંદિષણ, ચારિત્રાવરણીય કર્મ છતા ભણી, દેવતાં વારીતઉ દીક્ષા લિઇ, ગીતાર્થ હૂંઉ, એકાકિઉ આપણી તુલના કરતઉ, એક વાર વાંસě ગણિકાનઇ ઘરિ, વિહરવા પઇઠઉ, ધર્મલાભ દીઉ, ગણિકા કહઇ અમ્હારઇ અર્થલાભ જોઈઇ', તેતલઇ નંદિષેણ કર્મન વાહિઇં અભિમાન લગઇ, આપણી લબ્ધિઇ, નવનઉં તૃણઉં કાઢી, સુવર્ણની વૃષ્ટિ બાર કોડિ પાડી, જાવા લાગઉ ગણિકા ધર્મે® ધરિઉ, દ્રવ્ય દેઈ જાવા ન દીઉં, પછઇ નંદિષેણ તેહનઇં૪ વનિ ભેદિઉ, તેહનઇ ઘરિ રહિઉ, દિહાડાનાં` દસ દસ બૂવી દીક્ષા લિવરાવિવા, ઇસિઉ અભિગ્રહ લીધઉં, બાર વરસ રહિઉ, એક વાર દસમઉ ૧ ખ, ગ અહિયરે. ૨ ખ નવનવા. ૩ખ સાહિઉ (ધમેં ધરિઉ'ને બદલે) ગ ધરીઉ. ૪ ખ ‘તેહનě વનિ ભેદિઉ' પાઠ નથી. ૫ ખ ાિડઇ દિહાડઇ દસ દસ પ્રતિબોધઇ, એકઈં દીહાડઇ નવ પ્રતિબોધ્યા દસમઉ ન પ્રતિબૂઝઇ” (“દિહાડાનાં... બૂઝવઇ નહીં'ને બદલે) ૧૪૨ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy