SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પરપરિવાયમઈઓ, ઘૂસઇ વયગેહિં જેહિં જેહિ પરં, તે તે પાવઇ દોસે, પરપરિવાઈ ઇય અપિચ્છો. ૭૩ પરપરિ ૫૨ અનેરાના દોષ બોલવાનઇ વિષઇ માતિ મન છઇ જેહનઉં, દૂસઇ તે જેહે જેહે વચને પરÇઇં અનેરાહૂઇ દોષ દિઇ છઇ, લોક માહિ પ્રકાસઇ છઇ, તે દોષ જઇ ૫૨ માહિ નથી, તે તે પાવઇ, તઉ તે તે દોષ તેહÇÖ અણહૂતાં લગાડઇ છઇ. તીણě કરી પરÇðર મહાદુ:ખ ઊપજાવતઉ પરલોક આપણપð જિ મહાદુ:ખ વિભાગીઉ થાઇ,× ઇસિઉ ભાવ, અનઇ જઉ છતા દોષ પ્રકાસð તો તે તે પાવઇ તે તે દોષ પરÇઇં વધારઇ', કાંઠેં લઉપ નીલજ થાઇ વલી તે દોષ પોષઇ ઇસિઉ ભાવ, ૫૨૫રિ તેહ ભણી પરાયા પરિવાદ દોષનઉ બોલણહાર મહાપાપી ભણી અપિચ્છો, અપ્રેક્ષ્ય દેખવાઇ યુક્તઉ નહીં. ૭૩. હવ દુર્વિનીત શિષ્યના દોષ કહઇ છઇ. [બીજાના દોષ બોલવાના વિષયમાં જેમની મતિ છે તે જે વચનોથી બીજાને દોષ દે છે, લોકમાં પ્રગટ કરે છે અને બીજામાં જે દોષ નથી તે દોષ તેનામાં લગાડે છે. તેથી કરીને બીજાને મહાદુઃખ ઉપજાવતો તે પોતે જ પરલોકમાં મહાદુ:ખનો ભાગિયો થાય છે. આવા પરાયા દોષનો પોષનાર મહાપાપી જોવાને પણ યોગ્ય નથી.] થના ચ્છિદ્દપેહી, અવનવાઈ સર્યમઈ ચવલા, ટૂંકા કોહણસીલા° સીસા ઉદ્ધેવગા ગુરુષો. ૭૪ થદ્ધા. જે શિષ્ય સ્તબ્ધ અહંકારિð કરી નમઇ નહીં, અનઇ છિપેહી ગુરુઇનઉં છિદ્ર દોષ જોઇ, અનઇ અવન્નવાઈ, ગુરુનઇઉ અવર્ણવાદ અયશ બોલÛ, અનઇ સમઈ, સ્વયંમતિ સ્વેચ્છાચારી હુઇં, ગુરુનð આદેશિઇં ન ચાલð અનઇ ચપલ બોલતા ચાલતા, ચપલ હુઇ, અનઇ વાંકા ગુરુનઇ વિષઇ, મિન વચન કાય કરી ૧૧વાંકડા કાં હુઇં, અનઇ કોહણસીલા નિરંતર રીસાલ, સીસા ઉત્તે એલ્લા શિષ્ય ગુરુઙૂઇં ઊઠેગના કરણહાર હુð. ૭૪. તથા. [જે શિષ્ય ગર્વથી ગુરુને નમે નહીં, ગુરુનાં છિદ્રો જુએ, દોષ બોલે, સ્વેચ્છાચારી બને, ગુરુના આદેશે ન ચાલે, વાંકા થાય, નિરંતર રિસાળ રહે એવા શિષ્ય ગુરુને ઉદ્વેગનું કારણ બને.] ૧ ક મ ૨ ગ ‘પરહૂઇ’ પછીનો પાઠ મહાદુ:ખ.... ૫૨ઙૂઇં’ નથી ૩ ક તા. ૪ ખ દોષ વધા૨ઇ. ૫ ખ, ગ પઇ લઉ (‘કાંઈં લઉ'ને બદલે). ૬ ખ, ગ દોષ ઘણેરઉં પોષઇ (દોષ પોષઇ’ને બદલે). છ ક કોહહણસીલા ૮ ક ઉદ્બેગા ૯ કે અવન્નઇ. ૧૦ ખ ચાપલતા ૧૧ બ વાંકાકૂડા (‘વાંકડા કાં'ને બદલે), ગ વાંકા. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૪૩ www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy