SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ એવડઉં બોલવાનઉં અંતરું કાંઇ, પુષ્પશુક કહિવા લાઉ, ‘રાજન્, એ સંસર્ગનઉ વિશેષ, નહીં તઉ અમ્હે બેઈ સગા ભાઈ’ સાંભલિ અમ્હારઉં સ્વરૂપ. માતાખેકા પિતાખેકો, મમ તસ્ય ચ પક્ષિણ:, અહં મુનિભિરાનીતઃ, સ ચ નીતો ગવાશનૈઃ ૧ ગવાશનાનાં સ ગિઃિ શૃણોતિ અહં તુ રાજન્ મુનિ પુંગવાનાં, પ્રત્યક્ષમેતદ્ભવતાપિ દૃષ્ટ, સંસર્ગજા દોષ-ગુણા ભવંતિ. ૨ ઇસિઉં સૂડાનઉં વચન સાંભલી રાજા હર્ષિઉ, વલી આપણઇ સ્થાનિક પુહતઉ, એવા બિહૂં સૂડાનઇ, ઉદાહરણિ દૃષ્ટાંતિ સંસર્ગજ દોષ-ગુણનઉં સ્વરૂપ જાણતઉ હુંતઉં, હે સુવિહિત સદાચાર શિષ્ય, વજ્જિ શીલ વિક્લ પાસત્યાદિકનઉં સંસર્ગ વર્જિ ટાલિ, ઉજ્જુ એકલાઇ પાસસ્થાદિકનઇં વર્જિવð કાંઈ ન હુઈ, આપણપઇં ઉદ્યત શીલચારિત્રનઇ વિષઇ, ઉદ્યમવંતિ થાવઉં મુનિમહાત્માÖ, ઇસી પરિશિષ્યહ્રě શિક્ષા જાણિવી. ૨૨૭. એ કારણ પાખŪ પાસાદિકનઉં વર્જિ કહિઉં, હવ કારણ છતઇ જે રિવઉં, તે કહઇ છઇ. [કાદંબરી અટવીમાં બે સૂડા સગા ભાઈ હતા. એમાંથી એકને ભીલે પકડી પર્વત પર બાંધી રાખ્યો તે ગિરિશુક કહેવાયો. બીજાને તાપસે વાડીમાં પૂર્યો તે પુષ્પશુક કહેવાયો. એક વાર વસંતપુર નગરના રાજાને જંગલમાં આવેલો જોઈને ગિરિશકે ભીલને કહ્યું દોડો, દોડો, રાજા આભૂષણો સાથે જાય છે.' ડરી જઈને રાજા તાપસના આશ્રમમાં ગયો. પુષ્પશુકે કહ્યું અરે, તાપસ ! ઊઠોઊઠો, તમારા અતિથિ રાજા પધાર્યા છે. એમનું આસન માંડી આતિથ્ય કરો.' રાજાએ સૂડાને પૂછ્યું તમે બેઉ સૂડા સરખા છો તો વાણીમાં આટલો ભેદ કેમ ?” પુષ્પશુક કહે ‘રાજન્ ! એ સંસર્ગનું પરિણામ. બાકી તો અમે બંને ભાઈઓ છીએ.' આ દૃષ્ટાંતથી સંસર્ગજન્ય ગુણ-દોષ જાણીને હે શિષ્ય, શિથિલાચારી સાધુઓનો સંસર્ગ તું ટાળી દે. માત્ર સંસર્ગ ટાળ્યેથી પણ કાંઈ ન થાય. જાતે ચારિત્રને વિશે સક્રિય બનવું પડે. મહાત્માએ આ પ્રકારે શિષ્યને શિખામણ આપી.] ઉસન્ન ચરણકરણં, જઇણો વંતિ કારણે પપ્પ`, જે સુવિઇયપરમા તે વંદ્વૈત નિવારંતિ. ૨૨૮ ૧ ખ શીલ વિકલ' નથી. ૨ ખ વર્જિવઉ ટાલિવઉ ગ વર્જઇ ટાલઇ. ૩ ખ આપણઇં. ૪ ખ વર્જીિવઉં કહિઉં ગ વવિð કાંઈન હૂઇ આપણઉં વર્જિવઉં કહિઉં. ૫ કે તપ્સ ખ પુષ્પ. ૧૩૨ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy