SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ઓસન, ચરણ મહાવ્રતાદિક મૂલ ગુણ, કરણ પાંચ સમિયાદિક ઉત્તરગુણ, તેહ થિકઉ જે ઊસનઉ, સિથિલ ચારિત્ર પાસત્કાદિક તેહઠુઇ, જાણો સુસાધુ મહાત્મા કારણે, ધર્મનિર્વાહાદિક કારણ આશ્રી વાંદ, જે સુવિ. ઈસ્વાઈ માહિ જે પાસસ્થા, સુવિદિત પરમાર્થ હુઇ, સિદ્ધાંત તત્ત્વનઉં સ્વરૂપ સુવિહિતનઉં, વંદાવિવઉ અહઇ મહા અનWહેતુ ઈતિઉં જાણઈ, તે વંદતે નિ તે સુવિહિતÇઈ વાંચતાં વારઈં નિષેધઈ, અનઈ તે સંવિગ્ન પાક્ષિક આરાધક હુઇ. ૨૨૮. તથા. પાંચ મહાવ્રત આદિ મૂળ ગુણ અને પાંચ સમિતિ આદિ ઉત્તરગુણમાં શિથિલ સાધુને સુસાધુ ધર્મનિર્વાહને કારણે વંદન કરે છે. પણ એવા શિથિલ સાધુઓમાં ‘આ વંદન લેવું અમને મહાઅનર્થ રૂપ છે' એમ જે સિદ્ધાંતનું સ્વરૂપ જાણનારા છે તે પેલા સુસાધુને વંદન કરતાં રોકે છે.] સુવિહિયવંદાવંતો નાસેઈ, અપ્પયંતુ સુપહાલ, દુવિહાહવિપ્નમુક્કો, કહમપ્ય ન વાણઈ મૂઢો. ૨૨૯ સુવિદિ સુવિહિત સુસાધુ પાહિU વંદાવતઉ, નિષેધ અણકરતઉં, નાસેઈ આપણાઉંઈ* જિ સુપથ જ્ઞાનાદિક સમ્યગુ મોક્ષમાર્ગની ન સાંડઈ, ચૂકવઈ, આવતાં ભવિ આપણપાહૂઈ જ્ઞાનાદિક દુર્લભ કરઈ, દુવિહ. અનઈ તે બિહૂ માર્ગ થિકઉ વિપ્રમુક્ત ભ્રષ્ટ મહાત્માઈ ન કહીઇ, મઈલા પરિણામ ભણી, અનઈ ગૃહસ્થઈ ન કહીઈ, મહાત્માના વેષ ભણી, કહમ તે સુસાધુ વંદાવતઉ મૂઢ મૂર્ખ આપણાઉ સ્વરૂપ કાંઈ ન જાણઈ, અહં યોગ્ય નથી ઇસિઉં, એતલઈ મહાત્માના ધર્મની વિધિ કહી, ૨૨૯, હવ શ્રાવકના ધર્મની વિધિ કહઈ છઇ. સારા આચારવાળા સુસાધુ પાસે વંદાવાતો અને નિષેધ નહીં કરતો, બંને માર્ગથી જે ભ્રષ્ટ થયો છે તે મહાત્માયે ન કહેવાય અને ગૃહસ્થયે ન કહેવાય. સુસાધુથી વંદાવાતો તે મૂઢ પોતાનું સ્વરૂપ કાંઈ જાણતો નથી. અહીં સુધી સાધુધર્મ વિધિ કહી.] વંદઈ ઉભો કાલંપિ ચેઈયાઈ થથુઈ પરમો, જિષવરાડિમાઘરધૂવ પુષ્કગંધચ્ચક્ષુજજુતો. ૨૩૦ વંદઈ શ્રાવક ઊભયકાલ વિહાણઈ સાંઝઈ, અપિ શબ્દ લગઈ મધ્યાહૂએ, એતલઈ ત્રિકાલ ચૈત્યવંદન વીતરાગનાં બિંબ વાંદઈ, પ્રતિમા ભરાવઈ, કિમ થય. ૧ખ મૂલ ગુણે કરી (મૂલ ગુણ, કરણ'ને બદલે) ૨ ખ, ગ સુવિહિત. ૩ ખ “નિષેધઈ નથી. ૪ખ આપણઉં. ૫ ક ગૃહસ્થનઈ. ૬ ખ “આપણાઉં' નથી ગ આપણઉં. ઉપદેશમલા બાલાવબોધ પૂર્વધ) ૧૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy