SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન ભક્તામરાદિક અનઇ સ્તુતિ સંસારદાવાદિક, તેહે કરી પ્રધાન હુંતઉ, જિણવ૰ અનઇ શ્રાવક જિષ્ણવર, વીતરાગની પ્રતિમાનઉં ઘરદેવાલય તિહાં વારૂ ધૂપ-ફૂલની' અર્ચન કહીઇ પૂજા, તેહનઇ “વિષઇ સદૈવ ઉદ્યમવંત હુઇ. ૨૩૦ તથા. [શ્રાવક સવારે, સાંજે, મધ્યાહ્ને એમ ત્રિકાલ વીતરાગની મૂર્તિને વંદન કરે, પ્રતિમા ભરાવે, સ્તુતિ-સ્તવન કરે, ઘરદેરાસર હોય ત્યાં શ્રાવક ધૂપફૂલની પૂજા કરે આ બધામાં તે ઉદ્યમવંત રહે.] - સુવિશિછિઅ એગઇમઈ, ધમિ અગંનદેવઓ પણો, ન ય કુસમએસ રઇ, પુત્વાવરવાહયત્વેસુ, ૨૩૧ સુનિ શ્રાવકધર્માંનઇ વિષઇ સુવિનિશ્ચિત નિશ્ચલ એકાગ્ર બુદ્ધિ છઇ જેહની, એવઉ હુઇ, અજ્ઞ વીતરાગ ટાલી અનેરઉ દેવતા જેહનઇ મનિ સર્વથા નથી, ન ય. કુસમય પરદર્શનના સિદ્ધાંત તેહનઇ કિમઇ રાચઇ નહીં, પરસિદ્ધાંત કેહવાં છઇ, પુત્વા આગલિ પાછલિ વ્યાહત વિરુદ્ધ વિઘટતાર્થ છઇ, જેહના તે ૫રદર્શનના સિદ્ધાંત માહિ કિહાંÛ, જીવદયા ધર્મ કહિઉ, કિહાંઇ યાગાદિકની હિંસાð ધર્મ કહિઉ, કિહાંઇ બ્રહ્મચર્ય અનેક પરિ વખાણિઉં, કિહાંઇ, અપુત્રસ્ય ગતિર્નાસ્તિ, કન્યાદાન લ ઇત્યાદિ વિરોધિયા અનેક અર્થ દીસÛ, તેહ ભણી તેહે ન વાહીઇ. ૨૩૧, તથા. [જેની શ્રાવકધર્મમાં એકાગ્રતા છે તે વીતરાગને છોડીને અન્ય દેવોમાં કે પરદર્શનના સિદ્ધાંતમાં કેમેય રાચે નહીં. આ પરિસદ્ધાંત કેવા છે ? આગળપાછળ એના પરસ્પર વિરુદ્ધ અર્થ મળે છે. કોઈએ જીવદયાને ધર્મ કહ્યો તો કોઈએ યજ્ઞની હિંસાને, કોઈએ બ્રહ્મચર્યને વખાણ્યું તો કોઈએ અપુત્રની દુર્ગતિની વાત કરી. આ બધાથી શ્રાવક ભરમાય નહીં.1 હણ કુલિંગીઓં તસાવરભૂઅમદ્દર્ણ વિવિહં, ધમ્માઉ ન ચાલિઇ, દેવેડિં સર્વૈદએહિં પિ. ૨૩૨ દસૂસ તસ૰ કુલિંગી કુદર્શની બૌદ્ધાદિક તેહનઉં ત્રસ અનઇ સ્થાવર જીવન વિજ્ઞાસવઉં દેખી સ્વયંપાકાદિ આરંભ અનેક પ્રકાર દેખી, ધમ્મા સર્વજીવ રક્ષામય શ્રી સર્વજ્ઞના ધર્માંતઉ દેવેડિં૰ ઇંદ્ર સહિત કેતીયવાર સઘલાઇ દેવ આવઇં, તઉ ચાલીપ ક્ષોભવી ન સકીઇ મનુષ્યનઉં કહિતઉં કિસિઉં. ૨૩૨. તથા. ૧ ખ ફ્લની. ૨ ખ તેહનઇ... પરદર્શનના સિદ્ધાંત’ પાઠ નથી. ૩ કે તહૂણ. ૪ કે બોદ્ધાદિક. ૫ ખ ચાલાવી. ૧૩૪ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy