SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણઉ વિસૂરઈ નૂરઈ, અહો હઉં જિર્વેદ્રિય કાઈ વાહિલ ઇસી પરઠઈ. કથા: મથુરાનગરી મંગુ ઇસિઈ નામિ આચાર્ય, તીણૐ નગરિ વારૂ આહાર રસવતી ભિક્ષા લાભઇ તેહ ભણી જિવાનઈ રસિ તે વાહિલ આચાર્ય તીણઈ નગરિ નિત્યવાસિ રહિલ, કેતલેએ દિનિ મરી, નગરના ખાલ ટૂકડાં, વક્ષનઈ ભવનિ અધિષ્ઠાયક વ્યંતર હૂઉ વિભંગિજ્ઞાન પાછિલઈ ભવિ જાણી પશ્ચાત્તાપ કર, યક્ષના ભવન આગલઈ મહાત્મા બહિર્ભુમિ જાઈ તેહબ્રૂડ પાષાણમઈ યક્ષની મૂર્તિ તકે મુહડ જીભ કાઢી દેખાડઈ, મહાત્મા પૂછઈ યક્ષ કહઈ, હઉં તુમ્હારી ગુરુ જીભનઇ દોષિઇ વ્યંતર થિઉં, તુમ્હ રખે જીભે વાહિક એવઉ અનર્થ રખે પામઉ, ઈમ કહી અદશ્ય થિી. ૧૯૧. જિમ તીણઈ મંગુ આચાર્ય પશ્ચાત્તાપ કીધઉં, તિમિ કહઈ છઈ. મિથુરાનગરીના મંગુ નામે આચાર્ય જિહવાવશ નગરની પાળ પાસે યક્ષ થયા. જેમ સોનાની પરીક્ષા કરે તેમ તે સિદ્ધાંતની કસોટી કરે. તે મહાત્મા પોતાના શિષ્યને બોધ આપે છે અને પોતાના હૃદયમાં ઘણું ઝૂરે છે “અરે, હું સ્વાર્દેદિયથી કેવો લોભાયો !” કથા : મથુરાનગરીમાં મંગુ નામે આચાર્ય તે નગરીમાં સ્વાદિષ્ટ આહાર વહોરી લાવે. જીભના સ્વાદથી લોભાયેલા તે આચાર્ય તે નગરીમાં નિત્યવાસ રહ્યા. કેટલેક દિવસે મરીને નગરના ખાળ પાસે યક્ષના ભવનમાં અધિષ્ઠાયક વ્યંતર થયા. વિભંગિજ્ઞાને પાછલો ભવ જાણી પશ્ચાત્તાપ કરવા લાગ્યા. યક્ષના ભવન આગળ કોઈ સાધુ બહિર્ભુમિ જાય તેને પાષાણમયી યક્ષની મૂર્તિ મોઢામાંથી જીભ કાઢી દેખાડે. સાધુએ કારણ પૂછતાં યક્ષે કહ્યું, “હું તમારો ગુરુ જીભના દોષે વ્યંતર થયો. તમે જીભના સ્વાદનો અનર્થ રખે પામો.” એમ કહી અદશ્ય થયા.) નિગૅટૂણ ઘરાઓ ન કઓ ધમો મએ જિણMાઓ, ઈડ્રિઢ રસ સાય ગરુયત્તણેણ ન ય ચેઈઉ અપા. ૧૯૨ નિગ્ન, ગૃહસ્થવાસ છાંડી દીક્ષા લેઈનઈ, ન ક મઈ અભાગીઇ જિનશ્રીનઉં સર્વજ્ઞ ધર્મ ન કીધઉં, સિૐ કરી ઇડ્રિઢ ઋદ્ધિ વારૂ વસ્ત્રાદિક સંપદ રસ સ્નિગ્ધ મધુર આહાર સાત સુકમાલ શય્યાદિક તણલું સુખ તેહે કરી ગરૂઅપણઉં, તેહ જિનઈ વિષ), આદરવંતપણું, તીણઇ કરી, ન ય ચે. આપણી આત્મા ચેઈલે નહીં, સાવધાન ન કીધઉં, મોહિઈ જિ વાહિયાં કાલ ગિઉ. ૧૯૨. તથા. ૧ખ આહ દઉ ગ આહાં હૂ. ૨ ક, ખ રાખે ૩ ક થિક. ૪ ક મએ જિમ એ. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) ૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy