________________
(ગૃહસ્થવાસ છોડી, દીક્ષા લઈને મેં અભાગીએ જિનનો સર્વજ્ઞ ધર્મ ન કર્યો. રિદ્ધિ, સુંદર વસ્ત્રો, મધુર આહાર, કોમળ શવ્યાનાં સુખને લઈને આત્માને સાવધાન ન કર્યો,
ઉસન વિહારેણે હા જહ ઝામિ આઊએ સર્વે,
કિં કાહામિ અહનો, સંપઈ સોઆમિ અખાણું. ૧૯૩ ઉસનઉસનવિહાર ચારિત્રનઈ વિષઈ શિથિલપસવું, તીણઈ કરી હા જ આહાહકે જિમ રહિલ, ઝણંમિ તિમાં જિ ચારિત્રનઈ ઢીલપણાં જિ વર્તતા સઘળઉછે, આઊખઉં ક્ષય ગિઉં, કિં કા અધન્ય અભાગી હઉં હિલ સિકં કરિશું, કાંઈ નહીં કરાઈ, સંપ હવે આપણઉં શોચઉ જિ કરવું, ઊખઈ પતિઈ કાઈ હુઈ નહી. ૧૯૩.
કિ શોચિઉં તે કહઈ છઈ.
[ચારિત્રના વિષયમાં શિથિલતાથી વર્તતાં જ સઘળું આયખું ગયું. અભાગી હું હવે શું કરીશ ? આયખું પત્યે કાંઈ ન થાય.]
હા, જીવ ! પાવ ભમિહિરિ, જાઈજોઈણીસયાઈ94 બહુયાઇ,
ભવસય સહસ્સદુલહ પિ, જિણમાં એરિસ લદ્ધ. ૧૯૪ હા જી આહારે જીવ પાપીઆ, જાઈ. એકૅકિયાદિકની જાતિ, તેહ માહિ જે છઇ યોનિ, તાઢા-ઉન્હી પ્રમુખ ચઉરાસી લક્ષ જીવ જોનિ તેહનાં સઇ ઘણા ભમિહિસિ ફિરિસિ, નવનવે ભવાંતરિ ઊપજિસિ ભવસ. ભવ જમાવાનાં સયસહસ્સ લાખ તેહે એ દુઃખ પ્રાપઈ એવ્રઉંઈ અચિત્ય ચિંતામણિ સરિખઉં જિનમત વીતરાગનઈ ધર્મ લહીનઈ, આરાધિકે નહીં તેહ ભણી. ૧૯૪. તથા.
એકેન્દ્રિયા જીવ માંહે ચોરાસી લાખ જીવયોનિમાં ભમવાનું. નવનવાં ભવાંતરોમાં શતસહસલાખ દુઃખો મળે. ચિંતામણિ સરખો વીતરાગધર્મ પામીને મેં આરાધ્યો નહીં
પાવો પમાયવસઉ જીવો સંસારકજમુજજુત્તો,
દુબેહિ ન નિવિનો, સુબેહિં ન ચેવ પરિકો. ૧૯૫ પાવો. એ જીવ પાપિ પ્રમાદન વસિ વાહિઉં, જીવો. સંસારઈ જના કાજનાં વિષઈ ઉદ્યમ વાંછતાં અનઈ દુખે. એ જીવ કહીશું દુખત નિવીનઉ, ઊસની નહીં, કાંઈ જેહે પાપકર્તવ્ય દુખ લાભઇ, તેહ જિ નઈ વિષઈ જેહ ભણી પ્રવઇ, સુક્ઝહિં. અનઈ, એ જીવ સંસારને સુખે કેતલેએ સંતુષ્ટ
૧ ખ ચારિત્રીયાનાં. ૨ ક એકેંદ્રિકની. ૩ ક વિવિનો. ૪ ખ ઉદ્યમવંત છે.
શ્રી સોમસુંદરસૂરિકત
૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org