________________
પૂરી ન હૂઉ, જેહ ભણી વલી વલી તેહ જિ ઇચ્છા કરઈ, મોક્ષના સુખ પામવાના ઉપાય પુસંયમ ન કર. ૧૯૫
મંગુ આચાર્ષિ પછઈ પશ્ચાત્તાપ કીધઉ પણ તીણઈ થોડGઈ જિ કાજ સીઝઈ, એ વાત કહઈ છઈ.
- આ પાપી જીવ પ્રમાદવશ થઈ તણાયો. સંસારનાં કામોમાં ઉદ્યમ ઇચ્છતો જીવ પાપકર્તવ્યોથી દુઃખ મળે એવા વિષયમાં પ્રવૃત્ત રહ્યો. સંસારસુખેય સંતુષ્ટ ન થયો. ફરીફરી સંસારસુખોની ઈચ્છા કરે, પણ મોક્ષસુખ પામવાના ઉપાય રૂપ તપસંયમ ન કરે.]
પરિતપ્રિએણ તણુઉ સાહાએ જઈ ઘણે ન ઉજ્જમાં,
સેવિયરાયા તે તહ પરિતપ્રતો ગયો નરય. ૧૯૬ પરિ. પાપનઈં નિંદા ગહદિક પશ્ચાત્તાપ કીધઈ તણુઉ સહારો જીવહૂઈ થોડલે જિ આધાર હુઈ, થોડાંઇ જિ કર્મક્ષય જાઈ. ઈસિક ભાવ, જઈ ઘ૦ જઈ ગાઢઉ અપ્રમત્તપણઈ તપસંધ્યમઉદ્યમ ન કરી, તે દગંત વલી કહઈ છઇ,
સેલિ. શ્રેણિક મહારાય, તે તહ. આત્મનિંદાદિકને પ્રકારે પરિતખંતો માઁ વિરતિ કાંઈ ન કીધી, આહા ઇસી પરિ પશ્ચાત્તાપ કરતઉઈ હુંતલ, મરી પહિલઈ નરગિ, સીમંતઈ નરકાવાસઈ, ચઉરાસી સહસ વર્ષનઈ આઊખઈ નારકી હઊ6. ૧૯૬.
જિમ એ જીવ દુઃખ થિઉ નિવની નહી, સંસાર ભમિ તિમ કહઈ છઈ.
પાપનો પશ્ચાત્તાપ કર્યું જીવને થોડોક જ આધાર મળે ને થોડોક જ કર્મક્ષય થાય. શ્રેણિક મહારાજા મેં વિરતિ કાંઈ ન કરી’ એવા પશ્ચાત્તાપ સાથે મરી પહેલી નરકમાં ગયા. ચોર્યાસી હજાર વર્ષના આયખે નારકી થઈ]
જીવણ જાણિક વિસજિયાણિ જાઈએસૃહ દેહારિ, પેવેહિં તઉ સવલપિ તિહુયણ હુજ પડિહન્દ. ૧૯૭
જીવેજાઈએ, એકેકા જીવનઈ સંસાર માહિ ફિરતાં કેવડાં સયર હૂઆ, જે ઈmઇ એકઈ 98જીવશું પુણિય રહિતિ પાછિલે ભવને સએ સવર મૂકિયા, થેવેહિં. તે સયર માહિલે થોડે અનંતમા ભાગને સયરેક, તિહુ ત્રિભુવન સઘલઉં પડિહë, પૂરાઈ ભાઈ, જઈ તે સયર વિશરીરુ ન થાઅત તકે એવડાં સયર હૂઆ, તઊ જીવહૂઈ સંતોષ ન હુઉ. ૧૯૭. તથા. ૧ ક ઘણું ન જ઼મઈ ગ ઘણઉં ન ઉજ્જમાં. ૨ ખ “તંતહ.' પછી તીણિઈ પરિ. ૩ ખ આહાહા. ૪ ક નિવીનઉહી, ૫ ક જીઈં. ૬ ખ “સયરે’ પછી ‘સયલ પિ તે'. ૭ ઇ પૂરી
ભરીઈ.
ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ)
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org