SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વૃિદ્ધાવસ્થા, અશક્તિ કે માંદગીને કારણે સાધુ નિત્યવાસી બને, નવકલ્પ વિહાર ન કરે, શક્તિ અનુસાર ઉપાશ્રયના નવ ભાગ કરી રહે, નિત્યવાસના દોષ ટાળે તો તે આરાધક જ છે. સંગમસૂરિ નિત્યવાસ કરતાં છતાં અતિશયવંત થયા. નિત્યવાસી છતાં જે યત્ન ન કરે તેને દોષ બેસે. એગત'નીઅવાસી ઘરસરણાઈસુ જઇ મમ પિ, કહ ન પડિહંતિ કલિકલુસ-રોસદોસાણ આવાએ. ૧૧૧ એગંત જે નિષ્કારણ નિત્યવાસી હુઇંર, અનઇ ઘર ઘર ને વર સગાસણીજા ઊપિર જઇ મમત્વ ઇક માહરાં એ, એહનઉ ધણી હઉં, ઇસી રિ જેઉ તેહની કરવા-કરાવિવાદિકની ચિંતા કરઇ, તઉપ કહિવઉં કિસિઉં, કહ ન ઇમ કરતા તે કિમ નહી પડઇં, પડિસિě જિ, કિહી, કલિ કિલ વઢાવિંડ અનઇ કલુષ પાપ રોસ રોસ માનાદિક જે છઇ દોષ તેહનઉ આપાત સંયોગ તિહાં, ઉ ઘ૨સ્વજનાદિકની ચીંતા કરવા લાગઉ, તઉ નિશ્ચિð રીસ પાપ ક્રોધાદિક ઊપજઇ જિ, ઇસિઉ ભાવ. ૧૧૧. તથા. [અકારણ જે નિત્યવાસી થાય અને ઘર તેમજ સગાંસંબંધીઓ પ્રત્યે મમત્વ રાખે, ચિંતા કરે તે પડે જ. કેમકે સ્વજનોની ચિંતા કરતાં નિશ્ચે પાપ-ક્રોધાદિ ઊપજે.] અતિ કત્તિઊણ જીવે, તો ઘરસરણગુત્તિસંઠĆ, અવિ કન્નિયા ઇ તેં તહ પડિઆ અસૈંયાણ પહે. ૧૧૨ અવિ ક૦ વૃક્ષાદિક જીવિ અવિત્તિઊણ છેદ્યા પાખઇ' કો. ઘરશરણ નેવ ગુત્તિવાડિકાટડીકાંટડી॰ તેહનઉં સંઠપ્પ સમારિવઉં કત્તો કમ હુઇ, ન હુઇ જિ, વૃક્ષાદિક છેદ્યા પાખઇ, ઘરવાડિ પ્રમુખ સમરિવઉં ન હુઇદ્ર, ઇસિઉ અર્થ, અવિક૰ અનઇ જઉ કિમઇ વૃક્ષાદિક જીવ છેદી અથવા અનેરા પાહિ છેદાવી, ઘરનઉં સમારિવઉં કરઇ, તઉ અસંયત ગૃહસ્થનઇ માર્ગિ પડિયા, જિ હુઈં મહાત્માપણઉં જાઇ૧૦ જિ. ૧૧૨. [જે વૃક્ષાદિ જીવ છેદી કે છેાવી ઘર સમરાવે તે અસંયત ગૃહસ્થને માર્ગે જ પડે. એમનું મહાત્માપણું જાય જ.] ૧ ક એગત. ૨ ખ, ગ હુંઇ’ પછી ‘એકઈં જિ સ્થાનકિ રહě/હુઇ’. ૩૫ ૧૨’ નથી ૪ ઞ મમતા કરઇ ૫ ખ ‘તઉ' પછી ‘કહતઉ'. ૬ કે પાપખઇ. ૭ ખ કોટકી ગ કોટડી. ૮ ખ ‘ન હુઇ' નથી. ૯ ખ કરઉ (‘કરઇ, તઉ’ને બદલે). ૧૦ ગ જાઈ’ પછી ‘વેષ નિષ્ફલ થાઇ. છ. ગૃહસ્થની ચિંતા કરતાં પાપ હુઇ તે કિસ્સું કહવું. ગૃહસ્થ સંબંધ માનદોષ હેતુ હુઇ, એ વાત કહઇ છઇ.' વધારાનો પાઠ. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૬૭ www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy