SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કથાઃ શ્રી વઈરસ્વામિ જાતિમાગું છમસવાડા રોઈ, સુનંદા માતા ઊસજાડી, તેણઈ ધાનાગિરિ મહાત્મા તેહના બાપçઈ બાલક આપિઉં, તીણ ગુરુહંઈ સમોપિલ, મહાસતીનઈ ઉપાશ્રય વાધઈ, મહાસતી ગુણતી સાંભળતાં તેહહૃઇ, ઈગ્યાર આંગ આવિયાં માઈ તે આ પાછા લેવાનઉં કંદલ કીધઉં તેહ ભણી ગુરુરાય સમક્ષિ લડાઈઈ દીક્ષા દીધી, એક વાર મહાત્મા વિહરવા ગિયા છઇં, ચેલઉ ઉપાશ્રય છછે, ગુરુ બહિર્ભુમિ જઈ આવિયા, ચેલ મહાત્માની વીંટિ" માડિ, તેહ આગલિ ઈગ્યાર આંગની પરિવાડિ દેતુ દીઠી, ગુર્વે જાણિઉ, એહઠ્ઠઇં ઈગ્યારાંગ આગ આવડઈ , મહાત્મા રાખે એçઈ અવજ્ઞા કર, મહાત્માઈ નહીં જણાવઉં, પથ્થઈ ગુરુ ટૂંકડઈ ગામિ વિહાર કરવા લાગા, મહાત્માએ પૂછિઉં ભગવનું અહહૃઇ વાચના કુણ દેસિધ, ગુરે કહિઉં, વયર ચેલી દેસિઈ, તે વચન તેહે સુશિષ્ય સાચઉ જિ ભણી પડિવજિઉં, સંદેહ ન આણિજે, ગુરુ ચાલ્યા પૂઠિઇ, વયર ચેલાનઈ ગુરુની પરિ વિનય કરિવા લાગા, ચેલાં ઈગ્યારઈ આંગની પરિવાડિ દીધી, ગુરુ વિહાર કરી આવિયા, મહાત્મા પૂછિયા તુમ્હહૃઇલ વાચના હુઇ, તેહે કહિઉં, અહહૂછે વાચના ઘણી સાંચરી, એહ જિ ચેલઉ વાચનાચાર્ય કરી આપઉ, ગુરે કહિઉ ચેલઈ યોગ નથી વહિયા, એ તસ્વહૂર જણાવિવા ભણી કીધઉં. ૯૩. જિમ તેહે ગુરુવચન સહિઉં, તિમ અનેરે સુશિષ્યિ સહિવઉં, એ વાત કહઈ છઈ. | શ્રી સિંહગિરિસૂરિના ઉત્તમ શિષ્યને ભદ્ર-કલ્યાણ થયાં. તેણે ગુરુવચનમાં સાચા ભાવથી શ્રદ્ધા રાખી. ગુરુએ તેને કહ્યું કે વયર(વજી નામે નાનો શિષ્ય તને સિદ્ધાંતની વાચના આપશે. આ સાંભળી શિષ્ય એવું વિચાર્યું નહીં કે એ નાનો ચેલો વાચના કેવી રીતે આપે ? કહ્યું છે કે વિનયમાં શિષ્યની, સંગ્રામમાં સુભટની, વસવાટમાં મિત્રની અને દુકાળમાં દાનીની પરીક્ષા થાય છે. કથાઃ બાળક વજસ્વામી જાતિસ્મરણશાનથી ખૂબ રડવા લાગ્યા. છ માસ સુધી આમ રડ્યા કર્યું. આથી માતા સુનંદાએ બાળક ધનગિરિ મહાત્મા – જે બાળકના પિતા હતા – ને આપ્યો તેમણે આ બાળક ગુરુને સોંપ્યો. ઉપાશ્રય મહાસતીને અધ્યયન કરતાં સાંભળી બાળક વજસ્વામીને પણ ૧૧ અંગ આવડ્યાં. ૧ખ જાતમાàણ. ૨ ખ પાલણઉં બાધિઉં (વાધઇને બદલે) ૩ ગ આવડિયાં. ૪ખ વિહરિવા ગ વહિરવા. ૫ ચઉગઠિ. ૬ ખ આવઈ છે. ૭ ખ મહાત્મા ઓહ હિં ન “મહાત્માઈ નહીં ને બદલે ગ મહાત્માનઈં. ૮ ખ એકઈ ગામિ. ૯ ગ તન્હાઇ. ૧૦ ગ અાર. ૧૧ ખ કરી નથી. ૧૨ ગ તુરઇ. ૧૩ ખ શિષ્ય. ૫૪ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy