SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુએ તેને નાનો છતાં દીક્ષા આપી. એક વાર બહિર્ભુમિ જઈ આવેલા ગુરુએ શિષ્યને ૧૧ અંગની પરિવાડિ દેતો જોયો. આથી જાણી લીધું કે આને ૧૧ અંગ આવડી ગયાં છે. પછી ગુરુએ નજીકને ગામે વિહાર કરતાં સાધુઓએ પૂછ્યું કે “અમને વાચના કોણ આપશે ?' ગુરુએ કહ્યું “વજ શિષ્ય આપશે.” સાધુઓએ કશોયે સંદેહ આણ્યા વિના આ વચન સ્વીકાર્યું. ગુરુના ગયા પછી બધા શિષ્યો વયર(વજ)નો ગુરુની પેઠે વિનય કરવા લાગ્યા. ગુરુએ પરત આવી જાયું કે સૌ શિષ્યોને વજ દ્વારા વાચના મળી છે. શિષ્યોએ સામેથી વજને વાચનાચાર્ય બનાવવા કહ્યું. આમ, અન્ય શિષ્યોએ પણ ગુરુવચનમાં શ્રદ્ધા રાખવી.] મિણ ગોણ સંગુલીહિં ગણેહિ વા દતચક્લાઈ સે, ઇચ્છતિ ભાણિઊણે, કજજે તુ ત એવ જાણંતિ. ૯૪ મિણગે. કેતીવારઈ ગુરુ શિષ્યહૂઈ ઈસિવું આયસ દિઇ, આગોણ સં અહિરૂ, ત૬ મવિ કેતલાં આગુલ છઇ, ગણેહિ અથવા એ અહિરૂના દતચક્લ દાંતસમૂહ મુહંડઈ હાથ ઘાતીનઈ ગણિ, ઇચ્છતિ તઊ શિષ્ય ઇચ્છુંતિ, ઇસિલું વચન કહી કજજ અનઈ તે ગુરુની આદેશ કરઇ, ત એવ સ્યા ભણી કરિવઉં, જેહ ભણી, યુક્તઉં અયુક્તઉ ગુરુઈ જ જાણઈ, એહ ભણી ગુરુનાં આદેશિ છતાં વિમાસણ અનઈ વિલંબ ન કરવી. ૯૪. વલી એહિ જિ વાત કહઈ છઈ. કેટલીક વાર ગુરુ શિષ્યને એવો આદેશ આપે છે કે સાપ કેટલા આગળનો છે એ માપ અથવા એના મોઢામાં હાથ ઘાલીને એના દાંત ગણ. ત્યારે શિષ્ય ઈચ્છતિ' કહે છે. ગુરુ આવો આદેશ શા માટે કરે છે ?' એવો વિચાર કે વિલંબ ન કરવો. એની યોગ્યાયોગ્યતા ગુરુ જ જાણે.J. કારણવિઊ કયાઈ, સેય કાર્ય વયંતિ આયરિયા, તે તહ સહિઅર્વ, ભવિઅર્વ કારણેણ તહિં ૯૫ કારણ કેતીવારઇ ન જાણ જ્ઞાની ગુર સેય કા. કાલા કાગહૂઈ શ્વેત ધઉલઉ કહિછે, તે તહ. તે ગુરુન વચન તિમઈ જિ સહિવઉં, ભાવિ ઇસિલે ચીતવિવ૬ ઇમ ગુરુ તઉ આયસ દિઇ છઇ, જઉ ઈહાં કારણ છઈ, નિરર્થક ગુરુ વચન ન બોલઈ, ઇસિઉ જાણી ગુરુના વચન ઊપરિ સુશિષ્ય આસ્થા જિ આણઇ. ૯૫. ૧ ગ દેવચક્કસાઈ. ૨ ખ એગોણ ૩ ગ સુશિષ્ય. ૪ ખ ઈછઉ ગ ઇચ્છામિ. ૫ ગ ‘અયુક્તઉં નથી. ૬ ખ કારણ ન જાણઈ ન જાણને બદલે) ગ કારણના જાણ ૭ ખ ભવિય ગ ભાવઈ. ૮ ખ “તઉ નથી. ૯ ક “મ” નથી. ૧૦ ગ “સુશિષ્ય' નથી. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy