SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ઇમ કરતાં શિષ્યહ્રě ગુણ હુઇં, તે વાત કહઇ છઇ. [જ્ઞાની ગુરુ કાળા કાગને ધોળો કહે તે વચનમાં શ્રદ્ધા રાખવી. એમ જ ચિંતવવું કે ગુરુના આદેશમાં કાંઈક કારણ છે. ગુરુ નિરર્થક ન બોલે એવી શિષ્ય ગુરુવચનમાં આસ્થા રાખવી. જો ગિન્હઈ ગુરુવયર્ણ, ભન્નત ભાવઉ વિશુદ્ધમો, ઓસહમિવ પિજ્જત તેં તસ્ય સુહાવતું હોઇ. ૯૬ જો ગિ૰ જે ગુરુનઉં બોલિઉં શિક્ષાવચન ભાવિ મનઃશુદ્ધિð, પડિવજ્જઇ, ઓસહ૰ તે ગુરુવચન ઉષધની પિર પીતઉં હુંતઉં સુખાવહ ગુણકારક હુઇ, નિશ્ચિઇં કમ્મરોગ નસાંડઇ, ઇસિઉ ભાવ. ૯૬. સુશિષ્યનાં ગુણ કહઇ છઇ. [જો ગુરુનું શિક્ષાવચન ભાવથી, મનઃશુદ્ધિથી સ્વીકારે તો ઔષધની માફક તે પીતાં ગુણકારી થાય ને કર્મરોગને નસાડે.] અણુવત્તગા વિણીયા બહુક્મમા નિચ્ચભત્તિમંતા ય, ગુરુકુલવાસી અમુઈ, ધન્ના સીસા ઇય સુસીલા, ૯૭ અણુવ૰ જે ગુરુની અનુવર્ત્તના કરઇ, અણુ કૂલપણઇં ચાલઇ, અનઇ વિનીત બાહ્ય અભ્યુત્થાનાદિક કરઇ, અનઇ, બહુક્મ ઘણી ક્ષમાના ધણી હિયઇ રોષ ન ધ૨ઇ, નિચ્ચ૰ સદૈવ ગુરુનઇ વિષયિ અંતરંગ ભક્તિવંત હુઇ, ગુરુકુ૰ ગચ્છવાસ બહુ સમુદાય સેવી અનઇ, અમુઈ, આપણ જ્ઞાનાદિક કાજ' સીધાઇ પૂઠિઇં થૂંકઇ નહીં છાંડી અનેરઇ સંઘાડઇ ન જાઇપ, ધન્ના ઇસિયા સુસીલ આપ પરહ્ð સમાધિકારક શિષ્ય તે ધન્ય પુણ્યવંત કહીઇં. ૯૭ તથા.’ [જે ગુરુની અનુવર્તના કરે, અનુકૂળ રહે, વિનીતપણે બાહ્ય અભ્યુત્થાન કરે, હૃદયમાં રોષ ન ધરે, ભક્તિવંત રહે, સમુદાયની સેવા કરે, જ્ઞાન આદિ કામ સરતાં સમુદાય છોડી અન્ય સંઘાડામાં જાય નહીં આવા સુશીલ શિષ્યને ધન્ય-પુણ્યવંત કહીએ.. જીવંતસ્સ ઇહ જસો, કિત્તી ય મયસ્સ ૫૨ભવે ધમ્મો, સુગુણસ્સ નિગુણસ્સ અયસો અકિત્તી અહમ્મો અ. ૯૮ જીવંત ગુણવંત શિષ્યÇઇં, ઇહલોકિ જીવતાં યશ હુઇ, પરલોકિ ધર્મ હુઇ, તીણð કરી સુગતિ દેવગત્યાદિક હુઇં, સુગુણ એ ભલા ભાગ્યવંત ઇમ ૧ ગ ભાવિઉ. ૨ ખ શિષ્ય. ૩ ખ અણુવત્તિયા. ૪ ખ કાલ. ૫ ગ જાઇ નહી (‘ન જાઇ’ને બદલે). ૬ ક કથા. ૭ ગ યશ હુઇ× પછી પરલોક... સુગુણ' પાઠ નથી. ૫૬ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy