SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષિ પહતી. છ. ઇમ અનેરેએ મહાત્માએ ક્ષમા કરિવી, ઇસિઉં કહઈ છઇ. ૫૫ _ગજસુકુમાલ માથે સળગતા અંગારા છતાં ક્ષમાભાવ રાખી મોક્ષ પહોંચ્યા. કથા : શ્રીકૃષ્ણની માતા દેવકીએ છ પુત્રોને અન્યત્ર મોટા કર્યા. પણ એક પુત્રને સ્વહસ્તે ઉછેરવાની ઇચ્છા જાગી. દેવની આરાધનાથી દેવકીને પુત્ર જન્મ્યો એનું ગજસુકુમાલ નામ રાખ્યું. સોમિલ બ્રાહ્મણની પુત્રી પરણાવી. પછી નેમિનાથનાં વચનોથી વૈરાગ્ય આવતાં દીક્ષા લઈ તે જ દિવસે સ્મશાનમાં કાઉસ્સગે રહ્યા. સોમિલને રસ ચઢતાં ગજસુકુમાલને માથે ઠીબ ભરીને અંગારા મૂકી નાસી ગયો. છતાં ગજસુકુમાલને ક્રોધ ન થયો. શરીર અને કર્મ બંને બળ્યાં. કેવળજ્ઞાન પામી તેઓ મોક્ષે ગયા. રાયકુલેસુ વિ જાયા, ભીઆ જમરણગર્ભવસહીણે સાહૂ સહતિ સર્વે, નીઆણ વિ પેસપેસાણે. પ૬ રચય રાયનાં મોટાં કુલ તેહે જે જાયા ઊપના મહાત્મા ભીઆ, તે જમરણગર્ભવાસ થઉ બીહતા જાણઈ જઉ ક્રોધ કરિસિઉં, તલ સંસાર માહિ ફિરતાં ઘણાં જન્મા જરા મરણનાં દુઃખ પામિસિઉં, એહ કારણ બીહતા, સાહૂ સ. ની આણ વિ. નીચ નિંદ્ય જાતિ અનઇ, bષ્યનાં શ્રેષ્ઠ દાસના દાસ તેહઠનાં દુર્વચન મારિવાં કૂટિવાં સહુ સહઇ. ૫૬. હત મહાત્મા જિમ ક્રોધ ન કરઇ તિમ માન ન કરેઇંગ ઇસિઉ કહઈ છઇં. (રાજાના મોટા કુળમાં જન્મેલા મહાત્મા જાણે છે કે જો ક્રોધ કરીશું તો ઘણાં જન્મ-જરા-મરણનાં દુઃખ પામીશું. એથી સાધુ દાસના પણ દસોનું સર્વ કાંઈ સહન કરે છે. પણમંતિય પુવયરે, કુલયા ન નમંતિ અકુલયા પુરિસા, પણી પુ4િ ઈહ જઇ-જણસ્સ', જહ ચક્વષ્ટિ મુણી. ૫૭ જય ચક્વષ્ટિ સાહુ સામાઇઅસાહુણા ‘નિરુવયારે, ભણિઓ ન ચેવ કુવિઓ, પણ બહૂઅરણ ગુણેણ. ૫૮ પણમં પ્રણયંતિ વાંદઈ, પુત્ર, પહિલઉંઈ જિ, કૂણ, કુલયા, જે કુલીન હુઈ, ન નમંતિ. જે અકુલીન હુઈ તે ન નમઈં ન વાંદ, અભિમાન ચિતવતા ૧ ખ ક્ષમાઈ જિ. ર ગ થક. ૩ ખ પ્રેક્ષ્યના દાસઈના દાસ. ૪ ક તિમ માન કરઇ. ખ ‘તિમ માનઈન કરઈ' નથી. પ ક જઈ નથી. ૬ ક “મિ નિર્વયારે. ૭ ખ “જિ કૂણ કુલયા પછી જે અકુલીશ ભણી, યતિજન, એક દિનાદિ દીક્ષિત સામાન્યઈ મહાત્માëઈ પહિલઉં જિ નમિઉં,' (“જે કુલીન...જિ નમિઉને બદલે) ૨ “ક” અને “ખ” બન્નેના પાઠ આપે છે. શ્રી સોમસુંદરસૂરિકૃત ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy