SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ થિઉં. તીણŪ પશુરામનઉં મસ્તક છેદી રાજ્ય' લીધઉં. એકવીસ વાર નિબ્રાહ્મણી પૃથ્વી કીધી. છ ખંડ સાધિયાં. પાપ લગઇ મરી સાતમી નરક-પૃથ્વી ગિઉ. એ સગાના સ્નેહનઉં સ્વરૂપ. ૧૫૧. ૩ એહ ભણી કહઇ છઇ. [જેમ પરશુરામ અને સુભૂમિ પરસ્પરે બ્રાહ્મણનો અને ક્ષત્રિયનો નાશ કર્યો. ૫૨શુરામે ક્ષત્રિયનો અને સુભૂમિએ બ્રાહ્મણનો નાશ કર્યો. કથા : ગજપુરમાં અનંતવીર્ય રાજાની પત્નીની બહેન રેણુકા જમદગ્નિ તાપસને પરણી છે. એક વાર બહેનને મળવા તે ગજપુર આવી. બનેવી સાથે સંબંધ થયો. પુત્ર જન્મ્યો. જમદગ્નિએ એને પાછી આણી. તેના પહેલા પુત્ર રામે વિદ્યાધર દ્વારા પશુવિદ્યા મેળવી. તેથી તે પરશુરામ નામે પ્રસિદ્ધ થયા. તેણે માતા રેણુકાને તેના પુત્ર સહિત મારી નાખી. અનંતવીર્યે જમદગ્નિના આશ્રમનો નાશ કર્યો. પરશુરામે અનંતવીર્યનો શિરચ્છેદ કર્યો. અનંતવીર્યનો પુત્ર કાર્તવીર્ય ગજપુરનો રાજા થયો. તેણે વેર વાળવા જમદગ્નિને માર્યો. ૫રશુરામે કાર્તવીર્યને મારી રાજ્ય લીધું. આ કાર્તવીર્યની સગર્ભા પત્ની તારાએ તાપસની એક ઝૂંપડીમાં પુત્ર પ્રસવ્યો. એનું સુભૂમ નામ પાડ્યું. પરશુરામે સાત વાર પૃથ્વી નક્ષત્રી કરી. આ પ્રસંગે જ્યોતિષીને પૂછ્યું મારું મરણ કોને હાથે થશે ?” જ્યોતિષીએ કહ્યું ‘ક્ષત્રીની દાઢ ભરીને થાળ મૂક. જેના આવવાથી થાળમાં ખી૨ થઈ જાય અને જે જમે તેને હાથે તારું મરણ થશે.' પરશુરામે કહ્યા પ્રમાણે થાળ મુકાવ્યો. દરમિયાન સુભૂમે માતા પાસેથી સઘળું વૃત્તાંત જાણી તે ગજપુર ગયો. ત્યાં દાઢનો થાળ હતો તેની ખીર થઈ. સિંહાસને બેસી સુભૂમ ખાવા લાગ્યો. પરશુરામ સેના સાથે આવ્યો. સુભૂમના વિદ્યાબળે જે ચક્રરત્ન થયું તેનાથી પરશુરામનું મસ્તક છેદાયું. આમ સુભૂમે એકવીસ વાર પૃથ્વી નિઃબ્રાહ્મણી કીધી. સગાંના સ્નેહનું આ સ્વરૂપ છે.] કુલઘર નિયઅસ્હેસ્ ય, સયણેય જણે ય નિચ્ચ મુશિવસહા', વિહરંતિ અશિસ્સાએ, જહ અજ્જ માગિરી ભયđ. ૧૫૨ કુલ. કુટુંબઘર. અનઇ આપણાં સુખ' આપણા દેસ-ગામ-સગા અનઇ જનસામાન્ય લોક. એતલા માહિ એ કહિની નિશ્રા-આલંબન ન લિÛ. નિચ્ચ સદૈવમુણિવ વારૂ મહાત્મા અનિશ્રિતપણ વિહરð. જિમ શ્રી આર્યમહાગિરિસૂરિ શ્રી સ્થૂલભદ્ર'ના શિષ્ય દસપૂર્વધર વિહરિયા. ૧ ગ રાજ્ય સર્વ, ૨ ક ભરી’ નથી. ૩ કે ‘કહઇ છઇ' પાઠ નથી. ૪ ૬ ગુણિવયણ. ૫ ખ ‘આપણાં સુખ' નથી. ૬ ખ ‘શ્રી સ્થૂલભદ્રના.... શ્રી આર્યમહાગિરિસૂરિ' સુધીનો પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy