SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ જે ગર્વ કરે તેનું તપ નિષ્ફળ છે – ગોશાલની જેમ. ૭૬ વઢવાડિયા, રિસાળ જીવનાં સંયમ-ચારિત્ર નિષ્ફળ જાય. કષાયથી વર્તતો જીવ તપ-સંયમને બાળી મૂકે છે. ૭૭ કષાયના ઉત્કટ પરિણામે તપસંયમ અધિક થાય, મંદ ૭૭ પરિણામે ઓછો થાય. કષાયના મધ્યમ પરિણામે તપ-સંયમના નાશનું રૂપ. ૭૮ રિસાઈને જે જીવ મારે તો તપસંયમ ગુમાવે, નવાં કર્મ બાંધે. ૭૮ મહાત્મા શાપ, નિર્ભર્લ્સના, માર, અપમાન, નિંદા -- આ ૭૮ બધું સહન કરી લે – દઢપ્રહારી મુનિની જેમ. મહાત્મા વળતો ઘા કે શાપ ન દે. દુર્જનના મુખે નીકળેલાં કુવચનોનાં બાણ સાધુમહાત્માને લાગતાં નથી, મહાત્મા ક્ષમારૂપી ઢાલ ધારણ કરે છે. કશોક અનર્થ થતાં નિર્વિવેકી જીવ અને વિવેકી જીવ કેવી ૮૧ રીતે વર્તે? આ બેનો તફાવત. ધીર મહાત્મા પીડાવા છતાં વિહ્વળ ન થાય; પોતાનાં કર્મોનો ૮૧ દોષ જુએ. મહાત્મા સગાંના સ્નેહપાશમાં બંધાય નહીં – છંદકુમારની ૮૨ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ જેમ. ૧૪૨ માબાપ, સંતાન, ભાયનો સ્નેહ ત્યજવો દોહ્યલો છે, ૮૩ સંસારનો હેતુ ગહન છે. ૧૪૩ પરમાર્થ તત્ત્વનો જ્ઞાતા સર્વ પર સમભાવ રાખે, એનું હૃદય ૮૩ રાગદ્વેષ રહિત હોય. ૪૪-૧૫૧ સગાં મનદુખ કરે છે, તેમનો સ્નેહ ન કરવો: ૮૪-૯૧ ૧૪૫ માતા પુત્રને પણ અનર્થ કરે – ચલણી માતાની જેમ. ૮૪ ૧૪૬ પિતા પુત્રને પણ અનર્થ કરે - કનકકેતુ રાજાની જેમ. ૮૫ ૧૪૭ ભાઈ ભાઈને પણ અનર્થ કરે – ભરતેશ્વર ચક્રવર્તીની જેમ. ૮૬ ૧૪૮ પત્ની પતિને પણ અનર્થ કરે – સૂર્યકાંતા રાણીની જેમ. ૮૬ પુત્ર પિતાને પણ અનર્થ કરે – કુણિકની જેમ. ૮૭ મિત્ર મિત્રને પણ અનર્થ કરે – ચાણક્ય બ્રાહ્મણની જેમ. ૧૫૧ સગા સગાને પણ અનર્થ કરે - પરશુરામની જેમ. ૮૯ મુનિ કોઈનું આલંબન ન લે, અનિશ્ચિતપણે વિહરે – ૯૧ મહાત્મા આર્યમહાગિરિની જેમ. ૧૪૯ ૧૫૦ ૧૫૨ ३५ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy