SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ જાણ. એ લોકઈ સિવું જાણઈ દેખઈ છઇ, ભોગિ. રૂડાં ભોગ ઋદ્ધિ સંપદની પ્રાપ્તિ, અથવા સર્વ. અનેરઉં જે સહુ રૂડઉં, તે સહુ ધર્મનઉં ફલ, તહ, તઊ ઈમ જાણતઉઈ હંતઉં, દઢમૃઢહિ. ગાઢઉ વિષય કરી મૂઢ મોહિત હૃદય હૂંતી, પાવે, પાપકર્તવ્ય) જિ વિષઈ રમમાં પ્રવૃત્તિ કર. ૨૦૩. તથા. [જીવ લોકમાં જે દેખે છે, જે સંપત્તિ પ્રાપ્ત કરે છે તે ધર્મનું ફળ છે તે જાણવા છતાં ગાઢ વિષયમાં મુગ્ધ થાય છે. પાપકર્તવ્યમાં પ્રવૃત્ત થાય છે. જાણિજઇ ચિંતિજજઇ, જન્મરામરણસંભવે દુખ, ન ય વિસએસ વિરજઈ, અહો સુબદ્ધો વડગઠી. ૨૦૪ જાણિ. ગુરુનઈ ઉપદેશિ એ વાત જાણીઈ, અનઈ વલી વલી મનિ ચિંતવીઇ, જે જન્મ જન્મજરામરણતઉ ઊપનઉ દુખ સઘલઉઈ વિષયસંગઈ જિ તઉ હુઈ, ન ય વિ. તઊ એ લોક વિષયસુખનઉ, વિરમઈ નહી નિવર્ત નહીં, અહો. મોટઉં એ આશ્ચર્ય, જા એ મોહરૂપિઉં કપટગ્રંથિ કૂડઉ ગાઠિ ગાઢ સુબદ્ધ, કુણઈ છોડી ન સકીઇ, કૂડઇ એ સર્વ લોક વાહીઈ છ0, ઇસિક ભાવ. ૨૦૪. ગુિરુના ઉપદેશથી એ વાત જાણવી ને મનમાં ચિંતવવી કે જન્મજરામરણનું દુઃખ એ સઘળું વિષયસંગથી પેદા થાય છે તોપણ એમાંથી જીવ નિવર્તતો નથી.] જાણઈ ય હ મરિજઈ, અમરેતપિ હુ જા વિરાસેઈ, ન ય ઉદ્વિગો લોઓ અહો ! રહસ્સ સુનિખ્ખાય. ૨૦૫ જાણઈ સહૂ કોઈ ઇસિઉ જાણUઈ જિઈ, જઉ નિશ્ચિઈ મરીસિઈ, અમરે અણમરંતાઈ જીવતાંઈ હુંતાં, જરા વડપણ, વલિ લીલરી અનઈ પલી, અનઈ સયરનઈં શિથિલપણાનઈ કરિવઈos વિણાયેઇ, રૂપદિક સહૂ વિસંસ્થલ કરઈ, ન ય ઉ, ઇસિઉ જાણતઉ એ લોક, જરામરણનઉ કારણ એ સંસારતક ઊભગઉપ ન થાઈ, અહો વિવેકીઆઉએ ઈસિલું રહસ્ય સુનિખ્ખાયું ગાઢઉ જાણતાં દુર્ભેદ દોહિલઉં ન જાણીશું એવડઉં, જરામરણનઉં દુઃખ દેખતઉઈ તેહનાં કારણ સંસારઈ જિ નઈ વિષઈ, કિસા ભણી રતિકર ઇચ્છા, તે પ્રબલ કર્મનઉ સ્વરૂપ જ્ઞાની એ જિ જણાઈ, બીજે ન જણાઈ, ઇસિક ભાવ. ૨૦૫. તથા. બિધા જ એ જાણે છે કે મરણ નિશ્ચિત છે અને જીવતા હો ત્યારે શરીરના શિથિલપણાને લીધે એ નાશ પામે છે. જરા-મરણનું કારણ જાણવા છતાં જીવને સંસાર અરુચિકર થતો નથી. પ્રબળ કર્મનું સ્વરૂપ જ્ઞાની જ જાણે, બીજા ન જાણે. ૧ ખ દઢ ગાઢઉ. ૨ ખ સવહું સઘળઉછે. ૩ ખ જિ થિકઉં. ૪ ક કર ૫ ખ ભાગઉ. ૬, ખ જણાઈ. ૭ ખ જાણીએ. ૧૨૨ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy