SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ જિ, કમલા ઈહાં કમલામેલાનાં ઉદાહરણિ કથાનકિ સાગરચંદ્રનઉં ઉપમાન દૃષ્યત જાણિવઉં, તે ગૃહસ્થ થિકઉ દઢ હૂઉં. કથાઃ દ્વારકા નગરીછે બલદેવના બેટાની બેટલ સાગરચંદ્ર કુમાર, તેહનઈ નારદિ ચિત્રામિ લિખી કમલામેલા દેખાડી, તેહçઇ અનુરાગ હૂઉ, તે કન્યા આગઈ, નભસેનકુમારçઈ દીધી છઇ, ઇસિઈ સાંબકુમરિ પાઝિલિઈ આવી સાગરચંદ્રની હાસઇ આખિર ઢાંકી સાગરિચંદ્ધિ કહિઉં કમલામેલે મૂકી, સાંબિ કહિઉં હઉ કમલામેલા નહીં, કમલાનઉ મેલણહાર. સાગરચંદ્ર વચનછલેઈજ કહઈ, હિવ કમલામેલિઈ સાંગકુમરિ વીવાહની વેલાં વિદ્યાનઈ બલિ કન્યા અપહરી, વન માંહિ આણી, સાગરચંદ્ર પરિણાવિલે, શ્રી નેમિનાથનઈ મુખિઈ ધર્મ સાંભલી સાગર સુવક થિઉં, એક વારિ પર્વદિન મસાણ ટૂંકડી કાઉસગિ રહિલ, નભસેનિ દીઠ, રીસ લગઈ સાગરચંદ્રનઈ માથઈ માટીની પાલિ બાંધી ખઈરનાં અંગાર ઘાલ્યા, ધર્મની દઢાઈ લગઈ, સાગરચંદ્ર મરી દેવલોકિ ગિઉ. ૧૨). વલી ધર્મની દઢાઈ ઊપરિ દૃષ્ટાંત કહઈ છઈ. | સર્વજ્ઞનો ધર્મ જાણતા ગૃહસ્થ પણ ધર્મને વિશે નિશ્ચલ હોય છે તો મહાત્માનું તો કહેવું જ શું? અહીં કમલામેલાના કથાનકમાં સાગરચંદ્રનું દૃષ્ટાંત જાણવું. કથા : દ્વારકામાં બલદેવના પૌત્ર સાગરચંદ્રને નારદે ચિત્ર-આલેખિત કમલામેલા દેખાડી. તે અનુરક્ત બન્યો. અગાઉ તે કન્યા નભસેનકુમારને આપેલી છે. એક દિવસે સાંગકુમારે પાછળથી આવી સાગરચંદ્રની આંખો ઢાંકી. સાગરચંદ્ર કમલામેલાને સંબોધન કર્યું. સાંબ કહે “હું કમલામેલા નથી, પણ એને મેળવી આપનાર છું.” પછી સાંબે વિદ્યાબળે કન્યા હરીને વનમાં આણી સાગરચંદ્રને પરણાવ્યો. શ્રી નેમિનાથને મુખે ધર્મ સાંભળી સુશ્રાવક થયો. એક વાર પર્વદિને સ્મશાન નજીક કાઉસ્સગ્ગ રહ્યો. નભસેને રીસથી એના માથામાં માટીની પાળ બાંધી ખેરના અંગારા મૂક્યા. પણ સાગરચંદ્ર અચળ રહ્યો, મરીને દેવલોકે ગયો.] દેવેહિ કામદેવો ગિહી વિ ન વિચાલિઉ તવ ગુણેહિ, મત્ત ગjદભુયંગમ રમ્બસ ઘોરટ્ટહાસેહિં ૧૨૧ દેવેહિંચંપાનગરીઈ કામદેવ શ્રાવક ગૃહસ્થઈ’ શિકઉં, ગિડી વિ. ૧ ખ “કથાનકિ પછી સાગરચંદ્રની બેટ' સુધીનો પાઠ નથી. ૨ ખ તેહઈ. ૩ ખ આંખિ. ૪ ખ, ગ વચનિ છલિ લેઈ. ૫ ખ સાંબહૂઈ કહઈ ગ કહિઉં. ૬ ક ચાલિઉ ખ ન વિ ચાલી. ૭ ક કખસ્સ. ૮ ખ ગૃહીદ જિ. શ્રી સોમસુંદરસૂક્િત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy