SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ૧૯૧ સાધુએ જીભનો સ્વાદ ન કરવો – મંગુ આચાર્યની જેમ. ૧૧૬ ૧૯૨-૨૦૮ મોહાસક્ત – સંસારગ્રસ્ત જીવનો પશ્ચાત્તાપઃ ૧૧ ૨૪ ૧૯૨ આત્માને સાવધાન ન કર્યો. ૧૧૭ ૧૯૩ શિથિલપણે વર્તતાં આયખું વિતી ગયું. ૧૧૮ ૧૯૪ વિતરાગનો ધર્મ આરાધ્યો નહીં. ૧૧૮ ૧૯૫ મોક્ષસુખના ઉપાયરૂપ તપસંયમ કંઈ ન કર્યો. ૧૯૬ શ્રેણિકરાયનું દષ્ટાંત. ૧૧૯ ૧૯૭ જીવે કેટલાંયે શરીર કર્યા પણ જીવ વિશરીર ન થયો. ૧૧૯ ૧૯૮ જીવે પાછલા ભવોમાં છોડેલાં શરીરનો ઢગ કૈલાસ ને મેરુ ૧૨૦ જેવડો થાય. ૧૯૯ જીવે પાછલા ભવોમાં કરેલો આહાર મેર, દ્વીપ-સમુદ્ર ને ૧૨૦ સાત પૃથ્વીના ઢગને વળોટી જાય. ૨૦૦ જીવે પાછલા ભવોમાં પીધેલું પાણી સમુદ્ર કરતાંયે ૧૨૦ અનંતગણું. ૨૦૧ જીવે પાછલા ભવોમાં સમુદ્રથીયે અધિક સ્તન્યપાન કર્યું છે. ૧૨૧ ૨૦૨ જીવે અનંતવાર વિષયસુખ માણ્યા છતાં નવું જ માને અને ૧૨૧ અતૃપ્ત રહે. રિદ્ધિસિદ્ધિ ધર્મનું ફળ છે તે જાણવા છતાં જીવ વિષયાસક્ત ૧૨૧ રહ્યો. ૨૦૪ જન્મ-જરા-મરણનું દુઃખ વિષયસંગમાંથી પેદા થાય છે એ ૧૨૨ જાણવા છતાં જીવ એમાંથી નિવર્તતો નથી. મરણ અને દેહશૈથિલ્ય નિશ્ચિત છતાં જીવ સંસારવિમુખ ૧૨૨ ન થયો. ૨૦૬ સર્વ જીવોને મરણ નિશ્ચિત છે. ૧૨૩ ર૦૭-૨૦૮ મૃત્યુ નિશ્ચિત છતાં સંસારઆશમાં બંધાયેલા જીવે ધર્મ ન ૧૨૩ ૨૦૩ ૨૫. કર્યો. ૨૦૯-૨૧૪ કામનું સ્વરૂપ ૧૨૪ ૨૬ ૨૦૯ શરીરમાં જે અંગો જુગુપ્સાજનક ને અપવિત્ર એ માટે ૧૨૪ જીવની ઇચ્છામાં અનંગશત્રુ કારણરૂપ છે. ઉન્માદનું ઉત્પત્તિસ્થાન કામ છે, તે પરસ્ત્રીગમનદોષનો ૧૨૪ ૨૧) ३८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy