SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ કેતી વારઈં રાજા બાલક લહુડ હુઇ, તો ઈ બાલ ત્તિ. એ મહીપાલ રાજા બાલઉ લહુડી ભોલઉ ઇતિ ઇમ, ન પયા પરિભવ પ્રજા લોક પરાભવઈ નહીં એસ ગુરુઉવમા, ઇસી ગુરુદ્ધઈ ઉપમા જાણિવી, ઇમ ગુરુ લહુડઉઈ પરાભવિવઉ નહીં, જે વા પુરઓ. અથવા, જે સામાન્યઈ મહાત્મારહઈ ગુરુનઇ આદેસિઈ આગલિ કરી વિહરતિ, મુનિ મહાત્મા વિહાર કરશું તહાં સો વિ, તે સામાન્ય મહાત્મા ગુરુની પરિઈ દેખિવઓ', સર્વથા પરાભવિવઉ નહી. ૯. હવ શ્રી ગુરુના ગુણ કહઈ છએ. રાજા વયમાં નાનો હોય તોપણ પ્રજા એનો પરાભવ કરતી નથી. એમ જ ગુરુ નાના હોય તોપણ સાધુઓ એમનો પરાભવ કરે નહીં અને એમના આદેશને માન્ય રાખે.) પડિફવો તેઅસ્સી, જુગપ્રહાણાગમો મહુરવક્ટ, ગંભીરો ધિમંતો, ઉવએસપરો અ આયરિઓ. ૧૦ અપરિસ્સાવીર સોમો, સંગહસીલો અભિગ્ગહમઈ અ, અવિકત્થણો અવલો, પસંતતિઓ ગુરૂ હોઈ. ૧૧ પડિરૂવો પ્રતિરૂપ વિશિષ્ટ રૂપવંત ગુરુ જોઈઇ, અથવા તીર્થકર ગણધર હુઈ પ્રતિરૂપ સરીખી હુઇ, જીણઇ દીઠ તીર્થંકર ગણધર દીઠા ઇસી પ્રતીતિ હુઇ. ૧ અનઇ તેઅસ્સી, તેજસ્વી આશાશૂર જોઈઇ, ૨ જુગપ્રહાણા યુગવર્તમાનકાલ તેહ માહિ પ્રધાન બીજા લોક આશ્રી ઉત્કૃષ્ટ, આગમની જાણ જોઈ૬, ૩ મહુરવક્કો, મધુર સુકુમાલ આખ્યાયક વચન જોઈઈ ૪ તથાગંભીર અતુચ્છ સ્વભાવ હુઈ ૫ ધિમંતો, ધૃતિમંત પરીષહ ઉપસર્ગિ આવિધ નિપ્રકંપ ચિત્ત હુઈ, ૬ ઉવએસ પરો ઉપદેશનાં વિષઈ ટપ્તત્પર, અનેક ભવ્યલોક બૂઝવઈ, ૭ ઇસિઉ આચાર્ય ગુરુ કહીએ. તથા અપરિસ્સાવી નિછિદ્ર ભાજન જલની પરિ જે શિષ્યલોકનાં આલોયાં ગુપ્ત બોલ કહિ આગલિ શ્રવઈ નહીં, ૮ સોમો સૌમ્ય સર્વ લોકહૃઇ આફ્લાદક મૂર્તિ હુઇ, ૯ સંગહસીલો, ગચ્છ શ્રી ધર્મનિર્વાહ તુ નિરવદ્ય લાભનાં વસ્ત્રપાત્રાદિક નઉ સંગ્રહ કરઈ ૧૦ અભિગ્રહમઈય, અનેક દ્રવ્યાદિક વિષયા. અભિગ્રહ નિયમ વિશેષ લિઈ ૧૧ અવિકંથાણો, વિકથા ઘણઉ બોલિવઉં ન કરઈ, અથવા આપણી પ્રશંસા ન કરઈ ૧૨ અવલો વચન તથા ગતિ કર્તવ્ય આશ્રી ચપલ ઉત્સુક ન હુઇ, ૧૩ પસંત હિયઓ, પ્રશાંત ૧ ગ લેખવિવલ. ૨ ખ અપસાવી. ૩ ગ ગુરુમતિ. ૪ ગ ગુરુ નથી. પ ગ “આશ્રી પછી અક્રિય આશ્રી’ વધારાનો. ૬ ખ હોઈઈ. ૭ ક અધ્યાપક. ૮ ગ “શ્રવઈ નહીં પછી “કહઈ નહી. ૯ ખ હેતુ ૧૦ ગ તણઉં. શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy