SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ત ક્રોધમાનાદિકિ કરી રહિત ચિત્ત હુઈ૧૪ ઇસિઉ શ્રી ગુરુ હુઈ, એવંવિધ ગુણે ગુરુ કહીઈ. ૧૯૧૧. એવડા ગુણ ગુરુના સ્યા ભણી જોઈએ, જેહ ભણી તે પ્રવચનના આધાર છે, એ વાત કહઈ છઇ. ગુરુ કેવા હોય એમને જોવાથી તીર્થંકર-ગણધરને જોયા એવી પ્રતીતિ થાય, તેજસ્વી ને આજ્ઞાશૂર હોય, આગમના જ્ઞાતા હોય, મધુર, સુકોમળ વાણીવાળા હોય. ગંભીર-ઉદાત્ત સ્વભાવ હોય, વૈર્યવાન પરિષહી ને ઉપસર્ગોમાં અવિચલિત હોય, ભવ્યલોકને પ્રતિબોધક હોય શિષ્યોની ગુપ્ત વાત અન્યને નહીં જણાવનારા હોય. વળી જે સૌમ્ય ને આહલાદક દીસે, ધર્મનિર્વાહાથે જ વસ્ત્રપાત્રાદિ રાખે, અભિગ્રહ ધારે વિકથા કે આત્મપ્રશંસા ન કરે, વચનકર્તવ્યમાં ઉત્સુકતા રાખે ને પ્રશાંતચિત્ત હોય.] કઈયાવિ જિણવરિદા, પત્તા અયરમરે પહ દઉં, આયરિએહિં પવયણે ધારિજઈ સંપર્ય સયલ. ૧૨ કઈઆવિ, કહીઇ ઘણા કાલ પરઇ જિનવરેંદ્ર તીર્થંકરદેવપરા અયા પહુતા અજરામર સ્થાનકિ પહં દાઉં, પથા મોક્ષનઉ માર્ગ જ્ઞાનદર્શનચારિત્ર રૂપ દાઉ દેખાડીનઈ, તીણૐ કાલિ તીર્થંકરજિના પ્રભાવ થિકઉ શાસન મહિમાવંત હુઈ હુતઉં, પુણ સંપર્વ હવડાં સયલ, સઘલઉં પ્રવચન શાસન આયરિએહિં આચાર્કેજિ ધારિજઈ ધરી છઈ, એહ ભણી આચાર્ય તીર્થકર સમાન કહી. ૧૨. શિવ મહાસતીનઈં વિનયન ઉપદેશ દિઈ છઈ. ઘણા કાળ પૂર્વે તીર્થકરના પ્રભાવે શાસન મહિમાવંત બન્યું. પણ હમણાં તો સઘળા પ્રવચન-શાસનના ધારક આચાર્ય જ છે. માટે આચાર્ય તીર્થકર સમાન અણગમ્મઈ ભગવઈ, રાયચુઅજા સહસ્સર્વિદેહિ, તહવિ ન કરેઠ માણે, પરિયચ્છઈ તે તહા નૂણે ૧૩ યસુઅજ્જામોટા રાય દધિવાહનની બેટરી આય મહાસતી ચંદનબાલા ભગવઈ રૂપસૌભાગ્યાદિ ગુણવંતિ સહસ્સર્વિહિં લોકના વૃંદ સમુદાયને સહસે આસુગમ્મઈ, અનુગામી, ભક્તિ લગઈ લોકના સહસ્ત્ર તેહે કેડાં લાગા હીંડઇ, તહવિ. તઉઇ તે માનઅહંકાર ન કરઈ, પરીકથ્થઈ જેહ ભણી જાણઈ તે તહા ૧ ખ, ગ ગુણ ૨ ખ દેવ પત્તા અયો..તીર્થકર જિના નથી: ૩ ગ પ્રભાવઇ જિસિહં. ૪ ખ, ગ હુઈ નથી. ૫ ખ, ગ વંદેહિ ૬ ખ ગ વંદેહિ. ઉપદેશમાલા બાલાવબોધ પૂવધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy