SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અનિકાપુત્રસૂરિએ જે નરકનું સ્વરૂપ કહ્યું તે સ્વપ્ન સાથે મળતું આવ્યું. વળી દેવતાએ પુષ્પચૂલાને દેવલોકનું સ્વરૂપ દેખાડ્યું તે પણ અનિકાપુત્રસૂરિએ કહ્યું તેને મળતું આવ્યું. આથી વૈરાગ્ય ઊપજતાં પુષ્પચૂલાએ દીક્ષા લીધી. રાજાના હઠાગ્રહથી તે આવાસમાં રહીને દીક્ષા પાળે છે. શ્રી અનિકાપુત્રસૂરિને જંઘાબલની ક્ષીણતા હોવાથી તે વિહાર કરવા અશક્ત હતા. પુષ્પચૂલા એમને શુદ્ધ આહાર લાવી દે છે. એક વાર વરસાદમાં પુષ્પચૂલા આહાર લાવી. ગુરુએ કહ્યું તું કેવી રીતે આવી ?” પુષ્પચૂલા કહે ભગવન, અચિત્ત પાણીમાં આવી.” એને કેવળજ્ઞાન થયું હોવાથી એ અચિત્ત પાણી જાણી શકી. ગુરુએ પૂછયું મને કેવળજ્ઞાન કેવી રીતે થશે ?” મહાસતીએ કહ્યું “ગંગા નદી ઊતરતાં થશે.” તે જાણી ગુરુ ગંગાનદીએ જઈ બેડીએ ચડ્યા. એક વેરી દેવતા જે બાજુ ગુરુ બેસે તે બાજુ બેડીને ડુબાડે. ગુરુ વચ્ચોવચ બેઠા ત્યારે બેડી આખીયે ડૂબવા લાગી. અનાર્ય લોકોએ ગુરુને પાણીમાં નાખ્યા. દેવતાએ નીચેથી ત્રિશુળ ધર્યું. ગુરુને દયા આવી કે મારા ખારા લોહીથી પાણીના જીવો નાશ પામશે. આમ ચિંતવતાં ગુરુને કેવળજ્ઞાન ઊપર્યું. મોક્ષે ગયા.] જો અવિકલ તd સંજમં ચ", સાત્ કરિજજ પછાવિ, અનિયસુઅ વ સો નિયગ-મઢમચિરણ સાહેઇ. ૧૭૧ જો અ. જિ કો જીવ અવિકલ સંપૂર્ણ તપ બાહ્યાભ્યતર, અનઈ સંયમ સર્વ જીવની રક્ષા, સાહૂ સાધુ મહાત્મા પચ્છઇઈ છેહલિઈ કાલિ મરણનઈ અવસરિ કરઈ, તે આપણ કાજ મોક્ષ, અચિરે થોડા કાલ માહિ સાધઈ, જિમ શ્રી અગ્નિકાપુત્રસૂરિઇ સાધિઉં. ૧૭૧. કો કહિસિ એ તપ-સંયમ દુઃખી એ જિ કરી સકીઇ, સુખી એ કરી ન સકીઇ, એ વાત એકાંત નથી, એ વાત કહઈ છઈ. જે કોઈ જીવ બાહ્યાભ્યતર સંપૂર્ણ તપ કરે અને સર્વ જીવની રક્ષા કરે, સાધુ મહાત્મા આ છેલ્લે મરણ-અવસરે કરે તે થોડા કાળમાં મોક્ષ સાઈ; શ્રી અનિકાપુત્રસૂરિની જેમ... સુવિઓ ન ચયઈ ભોએ, ચયાં જહા દુખિ િરિ અલિયામિ, ચિકણકમ્મોલિત્તો, ન ઈમો ન ઈમો પરિશ્ચયઈ. ૧૭૨ સુહિ. જિ કોઈ સિવું કહઈ, સુખીલ જીવ ભોગસુખ છાંડી ન સકો, જિમ દુઃખિક છાંડઈ, તિમ એ વાત અલીક, કૂડી કાંઈ, ચિક્કણ35ચિકણા નિવડ ૧ક સંજમંત. ૨ ખ પુછાવિ. ૩ ખ સોહેઈ. ૪ ખ સંગમ. ૫ ખ સમર્થ ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy