SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ જે ઘ૰ જે દીક્ષા લેઈનઇ ઘરણઉં સરણ સમારિવઉં, તેહ પ્રમુખ જે આરંભ કરઇ, છક્કાય. અનઇ ષટ્કાયના વયી પૃથિવ્યાદિક છઇ જીવની વિરાધના કરઇ, અનઇ સકિંચન સુવર્ણ દ્રવ્યાદિકનઉ પરિગ્રહ રાખઇ, અનઇ અવા, મન-વચનકાયા જેહનાં મોકલાં, જે એવા હુઇ, તેહ નવ૰ પાછિલઉં ઘર થૂંકીનઇ વેષનઇ મિસિě, ઘ૨૦ નવઉં ઘર આરિઉં, ઇસિઉં જાણિતઉં. ૨૨૦. એવઉં કર્તવ્ય તેહÇÖ મહા અનર્થ હેતુ હુઇ, એ વાત કહઇ છઇ. [દીક્ષા લઈને જે ઘરની મરામત કરે, પૃથિવ્યાદિક છકાય જીવોની વિરાધના કરે, સુવર્ણ દ્રવ્યાદિનો પરિગ્રહ કરે એ મોકળાં મન-વચન-કાયાવાળા જે છે તે પાછલું ઘર મૂકીને વેશને મિષે નવું ઘર આદરે છે એમ જાણવું.] ઉસ્સુત્તમાયરંતો, બંધઇ કર્માં સુચિક્કરું જીવો, સંસારં ચ પવઢઇ, માયામોર્સ ચ કુઇ ય. ૨૨૧ ઉસ્સુ૰ ઉત્સૂત્ર સિદ્ધાંત વિરુદ્ધ અકાર્ય તે જીવ કરતઉ હુંતઉ, બંધઇ ગાઢઉં ચીકણઉં નિબિડ કર્મ બાંધઇ, અનઇ આપણપાÇઇ સંસાર વધારઇ, ઘણા ભવ રૂલઇ અનઇ મહાત્માનઇ વેર્ષિ સાવદ્ય કરતાં માયા કીધી હુઇ, અનઇ મૃષાવાદ ફૂડઉં બોલિવઉં હુઇં, ‘સર્વાં સાવજ્જે જોગં પચ્ચક્ખામિ' કહીનઇ વલી સાવધ કરઇ, ઇસી પિર. ૨૨૧. એવા પાસસ્થા માહિ સુસાધુÇð વસતાંઇ દોષ હુઇ, એ વાત કહઇ છઇ. [સિદ્ધાંત વિરુદ્ધ અકાર્ય કરતો જીવ ચીકણાં કર્મ બાંધે છે અને જાતે જ સંસાર વધારે છે ને ઘણા ભવ ભટકે છે. મહાત્માને વેશે પાપકર્મ કરતાં સર્વ પાપકર્મોના ત્યાગનો નિયમ-સંકલ્પ કરું છું' એમ બોલીને વળી પાપકર્મ કરે છે.] જઇ ગિઝ્હઈ વયલોવો અહવ ન ગિન્હઇ સરીવુચ્છેઉ, પાસત્યસંગોવિય વયલોવો તો વિરમસંગો. ૨૨૨ જઇ જઇ સુસાધુ મહાત્મા પાસસ્થા માહિ રહિઉ હુંતઉ તેહના આધાકર્માદિક દોષ દુષ્ટ આહાર વસ્ત્રાદિક જઉ લિઇ, તઉ વ્રત ચારિત્રનઉ લોપ થાઇ, અહવ ન ગિ૰ જઉ 3^આહારાદિક ન લિઇ તઉ તેહ પાખઇ સયર સીદાઇ નિર્વાહ ન હુઇ, પાસસ્થ અથવા આહારાદિક તેહનઉ લિઈ, તઊ જઇ પાસત્યાદિક સંક્રામ રહિવઉં, વય૰ તેહે જિ વ્રતલોપ કહીઇ શ્રી સર્વજ્ઞ નિષેધ્યા ભણી, વીતરાગની આજ્ઞા ભજ્યાં ભણી, તો વર તેહ ભણી પાસસ્થાદિકનઉ અસંગ, અમિલવઉં જિ રૂડઉં. ૨૨૨. તથા. સુસાધુ શિથિલાચારી સાધુ સાથે રહેતાં તેઓના દૂષિત આહાર-વસ્ત્રાદિક જો લે તો વ્રતચારિત્રનો લોપ થાય. જો આહાદિ ન લે તો શરીરનિર્વાહ ન ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૧૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy