________________
જીવ હીનપણઉ પામઈ. ૬૮. તથા
[‘દઢ ચારિત્રમાં અને વૈયાવચ્ચાદિ ગુણે કરી એ ભરેલો છે” આવી સાધુની સાચી ગુણપ્રશંસા જે સાંખી ન શકે અને ઈર્ષા કરે તે આવતે ભવે પુરુષ મટીને સ્ત્રીપણું પામે. જેમ પીઢ ઋષિ સ્ત્રીપણું પામ્યા.
કથાઃ ચક્રવર્તી મહાત્મા શ્રી વયરનાભ આચાર્ય ૧૪ પૂર્વધર હતા. તેમના નાના ભાઈ બાહ-સુબાહુ, પીઢ-મહાપીઢ ૧૧ અંગધર થયા. બાહુ ભાત પાણી લાવી દે, સુબાહુ વૈયાવચ્ચ કરે અને બીજા બે તપ-સ્વાધ્યાય કરે. એક વાર ગુરુએ બાહુ-સુબાહુની પ્રશંસા કરતાં પીઢ-મહાપીઢને ઈર્ષા થઈ. એમના જીવ ઈષ્યને કર્મે બ્રાહ્મી-સુંદરી થયા. ઈર્ષાથી જીવ હીનપણું પામે.
પરપરિવાય ગિલ્ફઈ, અક્રમયવિરલૂણે સયા રમઈ, ડઝઈ અ પરસિરીએ, સકસાઓ દુમ્બિઓ નિર્ચ. ૬૯ પર પર અનેરાની પરિવાદ અવર્ણવાદ બોલઈ, અનઈ અઢમય. આઠ મદ, જાતિ ૧ કુલ ૨ રૂપ ૩ બલ ૪ જ્ઞાન ૫ તપ ૬ લાભ ૭ લક્ષ્મી ૮ના ગર્વ તેહના વિસ્તારિવાનાં વિષઈ સદૈવ રમાઈ રતિ કરઈ, જઝઈ, પરાઈ લક્ષ્મી દઠી સાંભલીઇ દાઝઈ, મત્સર ધરd, સકસાઓ. ઈસિલ સકષાય ઉત્કટ ક્રોધમાનનઉ ધણી જીવ ઇહલોકિઈ નિત્ય સદૈવ દુઃખીલ થાઈ. ૬૯.
તેહઈ રહઈ પરલોકન ફલ કહઈ છઈ.
[બીજાનું ખરાબ બોલે, આઠ મદને વિસ્તારવામાં રતિ રાખે, પારકાની લક્ષ્મી જોઈ-સાંભળી ઈર્ષ્યા કરે આવો સકષાય ઉત્કટ ક્રોધવાળો જીવ આ લોકમાં સદાયે દુઃખી થાય.]
વિગ્રહવિવાહરુણો, કુલગુણસંઘેણ બાહિરકયમ્સ,
નસ્થિ કિર દેવલોએ વિ, દેવસમિસ અવગાસો. ૭૦ વિગ્રહ, વિગ્રહ ઝૂઝ વિવાદ વઢાવડિતેહનઈ વિષઈ જેહનઈં રુચિ તે કુલચંદ્ર કુલાદિક નાગેંદ્ર ચંદ્રાદિક ઘણાં કુલ તે ગણ કહીઈ, ચતુર્વિધ સંઘ, એટલાં થિકલ વઢાવડિઆ ભણી બાહિરિ કીજ, ઈહલોકિ એ ફ્લે, નલ્થિ કિર અનઈ બીજdઈ ભવિ દેવલોકિઈMB ગિઆ પૂઠિઇ દેવસમિ. દેવની સભા માહિ અવકાશપ્રવેશ ન લહઈ, કિલ્બિલીયા જે માતંગદેવ તેહ માહિ અવતરિક હૂંતી. ૭૦.
મત્સર લગઈ અણહૂતા પરાયા દોષ જે બોલઈ તેહ આશ્રી કહિઉં, હવે છતા બોલઇ તેહ આશ્રીક દોષ કહઈ છઈ. ૧ ખ અપર. ૨ ગ વઢવાડિ. ૩ ગ ગુણ ૪ ગ બીજઇ. ૫ ગ ઇહ લોકિ એ ફલ' નથી ૬ ખ જવ જે. ૭ ખ, ગ “છતા’ પછી ‘દોષ'. ૮ ખ, ગ આશ્રી (આશ્રીક દોષને બદલે). ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ)
૪૧
Jain Education International
For Pri
For Private & Personal Use Only
www.jainelibrary.org