SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક ત્રિભુવનમાં અદ્દભુતનું આલંબન લે છે. જેમ કે શ્રી આદિનાથની માતા મરુદેવાએ નિયમનપસંયમથી પોતાના દેહને કષ્ટ આપ્યું નહીં તોપણ સીધાં મોક્ષે ગયાં. તેમ અમે પણ તપસંયમ વિના મોક્ષે જઈશું એવું આલંબન ન લેવું. જગતમાં આવી ઘટના આશ્ચર્યભૂત ગણાય.] કિં પિ કહિ પિ ક્યાઈ એગે લહેહિ કે વિ નિભેહિ પઅબુલાભા, હર્નતિ અચ્છરયભૂયા. ૧૮૦ કિં પિ૨ કાંઈ વૃષભાદિક વસ્તુ દેખીનઈ કહિં પિ૦ કુણઈ એકિ ક્ષેત્રિ કયાઈ. કુણઈ એકિ કાલિ, એકે કોએક કરકંડુ પ્રમુખ કોઈ કર્મનઈ ક્ષયિષયોપશમિ કરી, કહિં. જરા જીર્ણત્વાદિક વસ્તુ વિમાસતાં હુંતા પ્રત્યેકબુદ્ધ હૂઆ, ઇલિઆ પ્રત્યેકબુદ્ધપણાના લાભ એ જગ માહિ આશ્ચર્યભૂત, તેહનઈં આલંબનિઈં જે તપસંયમઈ વિષય પ્રમાદ કરઈ, અનઈ અને રાહુઈ ઉપદિસઈ, તે આપણપઈ સંસાર માહિ પડઇ, અનઈ અને રાહૂ પાડઈ. અત્રગાથા કરઠંડુ કલિંગેસું, પંચાલેસુ અ દુમુહો, નમીરાવા વિદેહેસું, ગંધારેસુ ય નગ્નઈ. ૧ વસભે અ ઇંદકેઊ વલએ અંબેય પુફિએબોહી કરકંડુડમ્મુહસ્સા, નમિસ્ટ ગંધાર રત્નોયા. ૨ કો એક ઇસિલું ચીંતવિસિઈ જિમ પ્રત્યેકબુદ્ધહૂઈ આપહણી પ્રતિબોધ હૂઉં, તિમ અહઈશું હુસિઇ, ઉદ્યમ કીધઇ સિઉ કાજ છઈ, તેહહંઇ કહઈ છઇ. ૧૮૦. [કરકંડુ જેવા કર્મના ક્ષયોપશમે કરી જીર્ણત્વાદિક વસ્તુ વિશે વિચારતાં પ્રત્યેકબુદ્ધ થયા. આ પ્રત્યેકબુદ્ધપણાની પ્રાપ્તિ એ જગતમાં આશ્ચર્યકારી ઘટના. એનું આલંબન લઈને તપસંયમના વિષયમાં પ્રમાદ કરે અને બીજાને ઉપાસે તે આપમેળે સંસારમાં પડે અને બીજાને પાડે.) નિહિ સંપત્તમહનો, પિત્થિતો જહ જણો નિરુત્તપ્યો, ઈહ નાસઈ તહ પૉયબુદ્ધલથ્યિ પડિòતો. ૧૮૧ નિહિ. જિ કોએક અધન્ય અભાગીઉ રત્નસુવર્ણ ભરિઉં નિધાન લાધઉં, વાંછતી હૂંતઉ, નિરુત્તપ્યો નિરુદ્યમો હુઈ, નિધાન લેવાનઉ બલિ વિધાનાદિક ઉપાય ઉપક્રમ ન કરશું તે, ઈહ૦ ઈહલોક માહિ નિરુદ્યમી નિધાન નીગમાં, લાધઉંઈ ન પામઈ લોકે પુણ હસીઇ તિમ એહૂ મૂરખ, મનુષ્યભવાદિક ૧ ખ કહાઈ. ૨ક નિભઈ ખ નિલેએહિં ૩ખ પ્રત્યેકબુદ્ધ હૂઆ, ઇસિઆ પાઠ નથી. ૪ ખ ઉપદેશ દિઇ. ૫ ખ તે..અનઈ પાઠ નથી. ૬ કથા. ૭ ખ અહમૂહો ગ અડુ...હો. ૮ક અધન્યભાગીઉં. ૯ ગ મનુષ્ય. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વાર્ધ) ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy