SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્પા જે આપણઉં હિત તપસંયમ યંનિયમા આચરઇ કરઇ, અનઇ જે તેહનä ધર્મદાનનÛ, દેવઇ કરી અથવા મનિઇં જિ કરી, અનુમોદઇ તેહ ઊરિ હર્ષ ચીંતવઇ, તે ત્રિન્હિઈં સુગતિ પામઇં, દેવલોક લહઈં, રહકા૰ જિમ થાકર દાન દીધઉં, અણુમો મૃગલઇં અનુમોદના કીધી, અનઇ બલદેવ ઋષિ તપ કીધા, તે ત્રિન્હિઇ દેવલોક પહુતા. કથા : શ્રી કૃષ્ણ મહારાજ પરલોકિ પહુતા પૂઠિઇ બલદેવિ દીક્ષા લીધી, અનઇ બલદેવ, એકઇં ગામિ ભિક્ષાં જાતઉ, કૂનઇ કાંઠઇ એક સ્ત્રી બલદેવન રૂપ દેખી. મોહી તેહ સામુહ જોતી ઘડાનઇ થાનિક, આપણા બાલકનð ગલઇ દોર બાંધઇ, બલદેવ વારઇ ઇસિઉં ચીંતનઇ, એ માહરઉં રૂપ અનર્થ હેતુ^ ગામ માહિ આવિવાનઉ અભિગ્રહ લિઇ, બાહિરિ ભિક્ષા લહઉં તઉ લિઉં, નહીંતર નહીં, તેહનઈં પિ ઘણા જીવ બૂધા, એક મૃગલઉ જાતિસ્મરણનઉ ધણી, તેહ ઋષિની સેવા કરઇ, ઇસિઇ એક રથકા૨ કાષ્ટ લેવા આવિઉ, વન માહિ ઊરિઉ છઇ, બલદેવ મહાત્મા માસક્ષપણનઇ પારણઇ, તેહની ભોજનની વેલા ગિઉ, રથકાર હર્ષિઉ દાન દેવા લાગુ મૃગલઉ મન માહિ ચીંતવઇ, એ ભાગ્યવંત થકાર ઇસી અનુમોદના કરઇ છઇ, ઇસિઇ પ્રસ્તાવિ અધછેદી વૃક્ષની ડાલ વાયુ કરી ત્રિહું ઊપર પડી, તિùિ મરી પાંચમઇ દેવલોક દેવ ઊપના. ૧૦૮. સન્માર્ગની અનુમોદનાઇ મહાલ હુઇ, અજ્ઞાન કષ્ટનઉં દુઃખ્ખઇ સહિઉં નિરર્થક થાઇ, એ વાત કહઇ છઇ. [જે પોતાનાં તપસંયમ, યમનિયમ આચરે, જે ધર્મદાન કરે અથવા મનથી જ અનુમોદના કરે તે ત્રણેય સુગતિ પામે. જેમ ૨થકારે દાન દીધું, મૃગલાએ અનુમોદના કીધી અને બલદેવ ઋષિએ તપ કર્યું તે ત્રણેય દેવલોકે ગયા. કથા : શ્રીકૃષ્ણ પરલોકે ગયા પછી બલદેવે દીક્ષા લીધી. ભિક્ષાર્થે તેઓ જતા હતા ત્યારે કૂવાકાંઠે એક સ્ત્રી બલદેવના રૂપ પર મોહી પડી અને તેમના સામું જોતી, ઘડાને સ્થાને પોતાના બાળકને ગળે દોરડું બાંધવા લાગી. બલદેવે તેને અટકાવી, ને વિચાર્યું કે “આ મારું રૂપ અનર્થનો હેતુ છે.' એક કાર લાકડું લેવા માટે વનમાં આવી એક સ્થાને ઊતર્યો. બલદેવ માસક્ષમણને પારણે ૧ ખ તપુસંયમાદિક સમાચરŪ (તપસંયમ યંનિયમા આચરઇ'ને બદલે). ગ તપસંજમનિયમાદિક જે સમાચરઇં. ૨ ગ અનઇ મૃગલě. ૩ ખ, ગ અનઇ બલદેવ” નથી. ૪ ગ ભિક્ષા' નથી. ૫ ગ મોહી તેહ સામુહં જોતી' નથી. ૬ ગ માહરઉ' નથી. ૭ ક દાન દેવા લાગુ’ નથી. ૮ ક સન્માર્ગતી. ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy