SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ દેવો નેરઇઉત્તિ અ, કિડપલંગુ ત્તિ માણસો વેસો, રૂવસ્સી અ વિરૂવો, સુહભાગી દુબભાગી અ. ૪૫ રાઉત્તિઓ દમગતિ અ, એસ સપાગુ ત્તિ એસ વેવિ, સામીદાસો પુજો ખલુ ત્તિ અધણો ધણવદ રિ. ૪૬ ન વિ ઇત્ય કો વિ નિયમો, સકમ વિશિવિસરિસ જ્યચિટ્ટો, અનન્નરૂવવેસો, નડુ ન પરિયાએ જીવો. ૪૭ દેવો એહ જિ જીવ કેતીવારઈ ધર્મનાં પ્રમાણિ દેવ થાઈ, નેર તેહ જિ પાપનઈ વિશેષિ નારકી થાઈ, કેતીવારઈં કૃમિ પ્રમુખ કીડી થાઈ, કેતીવાઈ પતંગિઆ પ્રમુખ તિર્યંચ થાઈ, કેતીવારછે એ જીવ મનુષ્ય થાઈ, કેતીવાર છે રૂવસ્સી. રૂપવંત થાઈ, કુરૂપ પણ થાઈ, કેતીવારઈ સુખભાગી સુખીલ દુઃખભાગી દુઃખીલ થાઈ. છ. એહૂ જ જીવ કેતીવારઈ રાજા પૃથિવીપતિ થાઈ, કેતીવારઈ દ્રમક-ભીખારી થાઈ,કેતીવારઇ એહૂ જ જીવ શ્વપાક ચંડાલ થાઈ, કેતીવારઈ વેદનઉ જાણવા રૂપ બ્રાહ્મણ થાઈ, કેતીવારઈ સ્વામી ઘરનઉ ધણી થાઈ, કેતીવારઈ દાસ થાઈ, કેતીવારછે તેહૂ જ‘સવિહઓનઈ માન્ય થાઈ, કેતીવારઈ ખલ-દુર્જન-નિંદ્ય થાઈ, તેહૂ જ જીવ નિર્ધન થાઈ, કેતીવારઈ તેહૂ જ જીવ ધનપતિ લક્ષ્મીપતિ થાઈ. છે. નવિ ઈત્ય એ સંસાર માહિ કાંઈ નિયમ" જે જિસિક છઈ તે આગલિ તિસિઉ જિ થાઈ, ઇવમ નિશ્ચય કો નથી, સકમ્મ સ્વ આપણાં કર્મનઉં વિનિવેશ નીપજાવતઉતેહ સરિસ સરીખી ચેષ્ટ કરત જીવ ભવિભવિ પાલટાઈ, અન્ન અન્યાન્ય નવનવાં રૂપ વેષ કરતઉનડુ ત્ર નટાવાની પરિ૦A પરાવર્તાઈ ભમઈ. ૪૫-૬-૭. ઇસિ૬ સંસારનઉં અસ્થિરપણઉં જાણી વિવેકિઆ ધનાદિકનઈ લોભિઈં ન વાહીઇ, મોક્ષઈ જ વાંછઈ, શ્રી વરસ્વામિની પરિ, તે દૃષ્યત કહઈ છઇ. જેિ જીવ ધર્મને લઈને દેવ થાય એ જ જીવ પાપને લઈને નારકી પણ થાય. ક્યારેક કીડો-પતંગિયું જેવી તિર્યંચ ગતિ પામે, ક્યારેક મનુષ્ય થાય. એમાંયે ૧ખ એસો. ર ક વિશિષ્ઠ. ૩ ખ એ જીવ રૂપવંત. ૪ ખ કેતીવારઈ કુરૂપ થાઈ (કુરૂપ પુણ થાઈ ને બદલે) ગ કેતીવાર કરૂપ પુણ થાઇ. ૫ ગ કેતીવાર સુહ સુખભાગી હુઈ, દુષ્મ. કેતીવાર દુઃખભાગી હુઇ. ૬ ગ કેતીવારછે રાજા પૃથિવીપતિ થાઈ નથી. ૭ખ જાંણ વારૂ (“જાણવા રૂપને સ્થાને) ગ વેદી બ્રાહ્મણ. ૮ ખ ગ પૂજ્ય ૯ ખ નિંદ્ય નથી. ૧૦ ખ કેતીવારઇ તેહ જિ ધનવંત લક્ષ્મીવંત થાઈ, કેતીવારઇ નિર્ધન થાઈ'. ૧૧ ગ નિયમ નહી. ૧૨ ક, ગ નીપજાવિવલ. ૧૩ ખ, ગ કરતી એ જીવ ૨૮ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy