SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ કહ તં કિમ તે સુખ સુખ કહીઈ, સુચિરણ વિ. ઘણાં કાલિ જસ દુ. હ સુખ કેડાં દુઃખ અલ્લિય, આવઇ, એ વાત અનુત્તર વિમાનનાં પુણ્યાનુબંધિયા સુખ આશ્રી કહઈ, તેહઈ સુખ એવડાં તેત્રીસ સાગરોપમ લગઈ ભોગવી છેહડઈ ગર્ભવાસનઉ દુઃખ આવઇ જિ તેહ ભણી સુખ ન કહિવરાઈ. તથા. જં ચ મરડ અનઈ વલી જે સુખ મરણાવસાણે છેહડઇ મરણિ આવિધ હૂતઈ ભવસંસા. ભવનરકાદિક દુર્ગતિ તે માહિ સંસાર ફિરવઉંતેહનઉ અનુબંધ વૃદ્ધિ જે કર, તે સુખ કિમ કહીએ, એ પાપાનુબંધિયાં સુખનકાદિક દુર્ગતિ જિ હેતુ હુઈ, તે એકુ પરમાર્થિઇ સુખ ન કહિવરાંઈ, સાચઉં મોક્ષનઉં સુખ તેહ જિ સુખ કહીઇ, ઇસિક ભાવ. ૩૦ એ એલઉ ઉપદેશ ભારકમાં જીવ હુંઈ ઘણઉંઈ કહીઈ તઉઈ ન લાગઈ, એ વાત કહઈ છઈ. [અનુત્તર વિમાનનાં પુણ્યાનુબંધી સુખ ૩૩ સાગરોપમ લગી ભોગવી અંતે ગર્ભવાસનું દુઃખ આવે તેને સુખ કેમ કહેવાય? મરણ, ભવ-નરકાદિ દુર્ગતિનું દુઃખ સુખ કેમ કહેવાય ? સાચું મોક્ષનું સુખ.] ઉવએસસહસ્તેહિ વિ. બોલિજ્જતો ન બુઝઈ કોઈ, જહ બંભદત્ત રાયા, ઉદઇનિવમારઓ ચેવ. ૩૧ ઉવએ ઉપદેશને સહસેએ બોહિ બૂઝવી તકઈ કો એક ભારકર્મ જીવ ન બૂઝઇ, જહ બં, જિમ બ્રહ્મદત્ત ચક્રવર્તિ રાજા પાછિલા ભવનઈ ભાઈ ચિત્ર મહાત્મા અનેક પરિ બૂઝવિલે, પુણબૂધઉ નહીં, મરી સાતમી નરગ પૃથ્વી ગિઉ, અથવા, ઉધઈનિવમારઓ ચેવઉદાઈ રાજાનઉ મારણહાર દ્રવ્યસાધુ દૃષ્ટાંત, જિમ તણાઈ ઉદાદરાય મારવા વયરી રાઈ મોકલિઇ હૂંતઈ"ગુરુ” કન્ડઈ કપટિS દીક્ષાવેષ લેઈ બાર વરસ થાકઉ, અનેક શાસ્ત્ર પઢિયાં, અનેક ગુરુના ઉપદેશ સાંભલિઆ, તઉઊ લગારઈ વૈરાગ્ય નાવિવું, પોસહ લીધઇ ઉદાઈ રાજાÇઈ મારી ગિઉ, તે અભવ્ય. ૩૧. બીજાઈ જીવ જે ઈમ ન બૂઝઈ તે દુર્ગતિઈ પડેછે, એ વાત કહઈ છઈ. સિહસ ઉપદેશ છતાં ભારેકર્મી જીવ બોધ પામે નહીં. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તી પાછલા ભવના ભાઈએ અનેક પ્રકારે બોધ આપ્યા છતાં બોધ પામ્યા નહીં ને સાતમી નરકે ગયા. એ જ રીતે ઉદાયી રાજાને મારવા દ્રવ્યસાધુ ગુરુ પાસે કપટથી દીક્ષાવેશ લઈ બાર વર્ષ સુધી શાસ્ત્રો ભણ્યા ને ઉપદેશ સાંભળ્યા ૧ અલ્લિય વાસનઉ (‘અલિયઇ... ગર્ભવાસનઉને બદલે). ૨ ખ કહીઈ પણિ તુ9. ૩ ક પુણ ન. ૪ ખ ઉદાયિન. ૫ ક “મોકલિઈં' નથી. શ્રી સોમસુંદરસૂરિકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy