SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ સુવિહિત મહાત્મા ન હુઈ, ભુજઈ, તઉ દિયાલોક કહી, જઉ ઈણઈ અવસરિ મહાત્મા આવઈ, તઉ દાન દિઉ ઇસી બુદ્ધિઇ વાટ સાહઉં જોઈ તક જિમઈ, ઇમ વસ્ત્રાદિક વાવરતક, ચીંતવઇ, જઉ મહાત્માં આવઇ, તઉ વસ્ત્ર વિહરાવીનઈ પહિરઉં. ૨૩૮. તથા. [શ્રાવક પહેલાં સાધુને વહોરાવીને, વાંદીને પછી જમે. જો સુવિહિત મહાત્મા ન હોય તો “જો આ અવસરે મહાત્મા આવે તો દાન આપું' એવી બુદ્ધિથી રસ્તા સામે જોઈને પછી જમે. એ જ રીતે વસ્ત્રનો ઉપયોગ કરતાં એમ વિચારે કે પહેલાં સાધુને વસ્ત્ર વહોરાવીને પછી પહેરું. સાહૂણ કપ્પણિજ્જ જઇ નવિ દિનં કહિં વિ કિપિ તહિં, ધીરા જહુન્તકારી, સુસાવગા તન ભુતિ. ૨૩૯ સાહૂ જે ભોજનાદિક મહાત્માçઈ કલ્પઈ યોગ્ય હુઇ, જે નવિ. તે કિંપિ થોડGઈ કહિં પિ, ક્યાહાંઈ, કુણઈ અવસરિ જાં લગઈ મહાત્માÇઈ દીધઉં ન હુઈ, ધીરા ધીર46Aસત્ત્વવંત સુશ્રાવક, જહુત્તજિસિઉ સિદ્ધાંત માહિ શ્રાવક હૃઇ, કરિવર્ડ કહિઉં છઇ, તિસિઉ જે કરઈ તે શ્રાવક તે વસ્તુ મહાત્માદૂઈ અણદીધી સર્વથા ન જિમઇ, ન વાવરઇ. ૨૩૯. તથા. જે ભોજન મહાત્માને યોગ્ય હોય તે ભલે થોડું પણ જ્યાં સુધી ક્યાંયે, કોઈ પણ પ્રસંગે મહાત્માને દીધું જ ન હોય તે ધીર શ્રાવક મહાત્માને આપ્યા વિના જમે-વાપરે નહીં વસહી-સણાસણ-ભરપાણ-ભેસજ્જવલ્વપત્તાઈ, જછવિ ન પજ્જત ધણો થવાવિ હુ થોવયે ઈ. ૨૪૦ વસહી વસતિ ઉપાશ્રય સમનપાટિ સંથારાદિકભાત પાણી ભેષજ ઔષધ વસ્ત્ર પાત્ર ઔષધાદિક, જઇ વિ. યદ્યપિ પૂરા દ્રવ્યની ધણી ન હુઇ, થોવાવિ. તઉ થોડા માહિ થોડઉં સુસાધુઠ્ઠઇં દિઈ, સંવિભાગ કીધા પાખઈ ન જિમઈ. ૨૪૦. | [ઉપાશ્રય, સૂવા માટેની પાટ, શૈયા, આહાર, ઔષધ, વસ્ત્ર વગેરે માટે, ભલેને શ્રાવક પર્યાપ્ત ધનનો સ્વામી ન થયો હોય, તોપણ થોડામાંથી થોડું સાધુને આપે, અથવા અલગ કાઢ્યા વિના ન જમે.] ૧ ક જ નનિ દનું ગ જ નવિ દિન. ૨ ખ ભાત પાણી વસ્ત્ર' (‘વસ્તુને બદલે) ૩ ગ “મહાત્માઇ અણદીધી પાઠ નથી. ૪ ખ “સંથારાદિક આસન પાટલા ચીકીવટ, પ્રમુખ ભાત પાણી (“સંથારાદિક ભાત પાણીને બદલે) ૫ ખ “વત્ર કાંબલાદિક પાત્ર કે લિખ્યા પ્રમુખ ગ વસ્ત્રપાત્ર કાંબલાદિક (‘વસ્ત્ર પાત્ર ઔષધાદિકને બદલે) ૧૩૮ શ્રી સોમસુંદરસૂરિકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy