SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સંસર્ગમાહિ પડિલેઈ, પિલ્લિય, કુમિત્રે પ્રેરિઉઈ વલી સ્ત્રીએ આમંતિઓ', અભ્યાર્થિલ, ઇસિઉઈ હૂંતઉં, ન કુણઈ. અકાર્ય અબ્રહ્મ સેવા ન કરશું, પઢિઉં ગુણિઉ સહૂ તઊ જ સજ્જ જઉ બ્રહ્મચારી હુઈ ઇસિલે ભાવ. ૬૪. તે સહગુફાવાસી મહાત્માçઇ શુધિ આલોવઈ કરી હુઈ, ઈમ કહઈ છઈ. [શાસ્ત્રનું પઢવું, ગણવું, અર્થનું જાણવું તો જ પ્રમાણ અને આત્મસ્વરૂપ જાણ્યું તો જ પ્રમાણ જો કોઈ કુમિત્રે પ્રેરેલું કે કોઈ સ્ત્રીએ પ્રાર્થેલું અકાય તે ન કરે. ભર્યું-ગર્યું તો જ સફળ જો તે બ્રહ્મચારી હોય.. પાયડિઅસવસલ્લો, ગુરુપાયમૂલમ લહઈ સાહુ પય, અવિસુદ્ધસ્ય ન વહૃઢ, ગુણસેઢી તત્તિઓ ઠાઈ. ૬૫ પાયડિ જઈ સર્વ સઘલાઈ શલ્યપાપ પ્રકટ કરઈ આલોઇ, કિહાં, ગુર સાચા ગુરુના ચરણ આગલિ તઉં, લહઈ ગિઉંઇ સાધુપદ મહાત્માપણઉં વલી લહઈ, અવિસ, જે વિશોધિ ન કરઈ, આપણાં પાપ ગુરુ આગલિ આલોઅઈ, તેહઠુઈ ગુણસેઢી, ગુણની શ્રેણિ, જ્ઞાનદર્શનચારિત્રાદિક ગુણનઉ સમૂહ તત્તિઓ તેતલઈ જિ રહઈ ગાઢઉં ક્રિયાનુષ્ઠાન કરતાં અપરાધ મહિલઉં જેતલા ગુણ હૂતા તેતલઈ જિ રહઈ વાધઈ નહીં જઉ ક્રિયાનુષ્ઠાન ન કરઈ, તી પહિલાઈ પોતાના ગુણ જોઈ. ઉક્ત ચ. નહુ સુઝાઈ સસલો, જહ ભણિએ સાસણે ધુઅરયાણ, ઉદ્ધરિઅ સવસલ્લો, સુઝઈ જીવો ધૂઅ કિલેસો. ૧.૬ ૫. ગુણમત્સરીહંઈ નિર્વિકપણઉ કહઈ છઇ. [જો સર્વ પાપશલ્ય પ્રગટ કરીને ગુરુ સમક્ષ આલોચે તો ગયેલું સાધુપદ વળી પામે. જો આલોચના ન કરે તો અપરાધ પહેલાં ગુણની શ્રેણિ જ્યાં હતી ત્યાં જ રહે છે. જો કિવાનુષ્ઠાન ન કરે તો તેટલી ગુણશ્રેણિ પણ નાશ પામે છે.] જઇ દુક્કર દુક્કર કારકારઉત્તિ, ભણિઓ હઢિઓ સાહ તો કિસ અસંભૂઅરવિજયસીસેહિ નવિ ખમિએ. ૬૬ જઈ જઈ ગુરે દુષ્કર દુષ્કર કારક ભણિઓ, ઈમ યથાસ્થિત સાચઉં, સાહૂ સાધુ શ્રી સ્થૂલભદ્ર માહાત્માçઈ કહિઉં, તો કીસતઉ કાંઈ આર્ય સંભૂતવિજયસૂરિનઈ શિMિઈ સહગુફાવાસી મહાત્માઈ ન ખમિઉં ન સાંસહિઉં, એ નિર્વિકપણઉં જાણિવઉં, ઈસિક ભાવ. ૬૬. જ્યારે ગુરુએ દુષ્કર દુષ્કર’ એમ બે વાર ચૂલિભદ્રને કહ્યું ત્યારે ૧ ખ, ગ આમંત્રિલ૨ ખ ગુણિઉં પછી ન જાણિઉં ગ ગુણિઉં પછી “જારિઉ ૩ ખ, ગ પાગડિય ૪ ગ નાલોઈ ૫ ગ . ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વધ) ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy