SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રી તીર્થંકરદેવને નમસ્કાર કરીને, તીર્થંકર, ગણધર આદિના ઉપદેશને અનુસરીને આ ઉપદેશમાલા કહીશ. આ જિનેશ્વર ચોંસઠ ઇન્દ્ર, નરેન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ આદિ નરેશ્વરોથી પૂજિત છે. તેઓ ત્રિલોકના ગુરુ અને સમ્યક્ મોક્ષમાર્ગના ઉપદેશક છે.] ગચૂડામણિભૂઓ ઉસભો વીરો તિલોઅસિરિ તિલઓ, એગો લોગાઇઓ, એગો ચમ્બૂ તિહુઅણસ્સ. ૨ ઉસભો કહીઇ શ્રી આદિનાથ, તે કિસિઉ છઇ, જગચૂડામણિભૂઓ, જગ ભણીઇ ચઊદ રજવાત્મક તેહનઇં ચૂડામણિભૂત મુકુટ સમાન વર્ઝઇ, મુક્તિપદસ્થિત ભણી અનઇ વીરો શ્રી મહાવી૨ કિસિઉ છઇ તિલોઅસિરિ તિલઓ ત્રિલોક શ્રી ત્રિભુવનલક્ષ્મી તેહનě તિલક સરીખઉ છઇ, તિલકિર્દી કરી જિમ મુખ શોભઇ, તિમ પરમેશ્વર શ્રી મહાવીરિ કરી ત્રિભુવન શોભઇ છઇ, તથા એગો લોગાઇઓ, એક શ્રી આદિનાથ લોકહૃò આદિત્ય સમાન છઇ, જિમ પ્રભાતનઇ સમઇ આદિત્યઇ કરી સકલ ક્રિયામાર્ગ પ્રવર્ત્તઇં, તિમ યુગનઇ ધુરિ શ્રી આદિનાથે કરી સકલ લોકવ્યવહાર અનઇ ધર્મવ્યવહાર પ્રવત્તિયા, તથા એગો ચમ્મૂ તિહૂયજ્ઞસ્સ, એક શ્રી મહાવીર ત્રિભુવનઙૂઇં ચક્ષુભરી લોચન સમાન છě, જિમ લોચન કરિ સકલ પદાર્થ પ્રકાશ હુઇ, તિમ શ્રી મહાવીર બોલિઉ જે શ્રી સિદ્ધાંતુ તીણð કરી ભવ્ય જીવહૂě સકલ તત્ત્વાતત્ત્વ' વસ્તુનઉ પ્રકાશ હુઇ છઇ, શ્રી આદિનાથ આગઇ ગ્રંથકાર તુ રિ હૂયા, તેહ ભણી શ્રી આદિનાથનð ચૂડામણિ અનઇ આદિત્યના ઉપમાન દીધાં,^ અનઇ શ્રી મહાવીર તીણઇ જિ ટૂકડા જયવંતા વર્તાઇ, તીણě કરી શ્રી મહાવીરહ્ě તિલક અનઇ લોચનનાં ઉપમાન દીધાં, એ ગ્રંથકારનઉ અભિપ્રાય. ૨. પહિલઉં મંગલિક ભણી તપનઉ ઉપદેશ કહીઇ. [ઋષભદેવ અને મહાવીરસ્વામી કેવા છે ? ઋષભદેવ (આદિનાથ) ચૌદ લોકના મુકુટ સમાન અને મહાવીરસ્વામી ત્રિભુવનના તિલક સમા છે. આદિનાથ સૂર્ય સમાન છે જેને લઈને સકલ લોકવ્યવહાર અને ધર્મવ્યવહાર પ્રવર્તમાન થયો. મહાવીરસ્વામી ત્રિભુવનના ચક્ષુ સમાન છે જેને લઈને ભવ્ય જીવોને સકલ તત્ત્વાતત્ત્વ સમજાય છે.] સંવત્સરમુસભજિણો, છમ્માસા દ્વમાણ જિણચંદો, ઇઇ વિહરિઆ નિરસા, ઇજ્જ એઓવમાણેણં. ૩ ૧ ખ તત્ત્વ. ૨ ખ વસ્તુનઉ’ પછી પ્રકાશ કુસિદ્ધાંત તીણě કરી ભવ્ય જીવ હૂઇ, સકલ તત્ત્વાતત્ત્વ' પાઠ વધારાનો – બેવડાયેલો છે. ૩ ખ જિ કાલિ ગ કાલિ. શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy