SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ [કથાઃ તુરમિણીનગરીમાં દત્ત બ્રાહ્મણ મહેતાએ અગાઉના જિતશત્રુ રાજાને કાઢી રાજ્ય વશમાં લઈ સત્તાધીશ બન્યો. એક વાર દત્તના મામા કાલિકાચાર્ય ત્યાં આવ્યા. દત્ત ગુરુ પાસે ગયો. યજ્ઞનું ળ પૂછ્યું. ગુરુએ કહ્યું, જીવદયા ધર્મ છે, હિંસા દુર્ગતિનો હેતુ છે.દત્ત કહે, ‘આડું કાં બોલો ? યજ્ઞનું ફળ કહો.” ગુરુએ કહ્યું “યજ્ઞનું ફળ નરકગતિ.' પછી કહે “નિ:સંદેહ, સાતમે દિવસે તું નરકે જઈશ. એનું એંધાણ એ કે એ દિવસે તારા મુખમાં વિષ્ટા પડશે.” ગુરુ વિશે દતે પૂછતાં કહ્યું હું મરીને દેવલોક જઈશ.” દત્ત રિસાયો. તે ઘરમાં જ પડ્યો રહ્યો ને ગુરુને મારવાનું વિચાર્યું. રાજાએ માર્ગ ચોખા કરાવ્યા. પણ એક માળીએ માર્ગમાં જ વિણ કરી એના પર ફૂલની ડાળ નાખી. દત્ત આઠમા દિવસની ભ્રાંતિએ સાતમા દિવસે ગુરુને મારવા નીકળ્યો. ઘોડાનો પગ વિણ પર પડતાં વિણ ઊછળી દત્ત રાજાના મોંમાં પડી. તે ડરીને પાછો વળ્યો. સામંત મંડલિકે તેને બાંધી કુંભીપાકમાં નાખ્યો. મરી નરકે ગયો. સામતે આગલા જિતશત્રુ રાજાને ગાદીએ બેસાડ્યો. જેમ કાલિકાચાર્ય સત્ય બોલ્યા તેમ બીજાએ પણ સત્ય જ બોલવું. ધર્મને વિશે જે લગીરે આડુંઅવળું બોલે તે દોષ બને છે.] ફુડપાગડમકહતો. હદિય બોડિલાભમુવહણ, જહ ભગવઓ વિસાલો, જરકરણમહોઅહી આસિ. ૧૦૬ ફુડધર્મફુટ પ્રકટ યથાસ્થિત જઉં ન કહઈ તલ, બોહિ. બોધિલાભ આવતઈ ભવિ ધર્મની પ્રાપ્તિ ઉપહણઈ ન પામઈ, જહ ભ૦ જિમ ભગવંત શ્રી મહાવીરહુઈ વિસાલો વિસ્તીર્ણ ઘણઉં, જરમર. જરામરણ રૂપિઉ ભવસમુદ્ર ઘણઉ હુઉ, સંસાર વધારિઉ, એકઈ વચન કરી. કથાઃ શ્રી મહાવીરનઉ જીવ શ્રી આદિનાથનઈ વારઈ ભરતેશ્વરની મરીચિ નામિઇ હુતઉ', શ્રી આદિનાથ શકન્ડઈ દીક્ષા લીધી, ઉષ્ણકાલિ મલ પરીષહ ભાગઉ ત્રિદંડીઉ થિઉં, ઘણા જીવ બૂઝવી, શ્રી આદિનાથ કન્હઈ મોકલી દીક્ષા લિવરાવિયા, એક વાર ગ્લાન થિઉં, મન માહિ જાણિઉં કો સખાઈલ કરવું, પચ્છધ કપિલ ક્ષત્રિહૂઈ ધર્મ કહઈ, બૃધા પૂઠિ, શ્રી આદિનાથ કન્ડઈ દીક્ષા લેવા મોકલઈ, તે પૂછઇ, તું કન્ડઈ કિસિ ધર્મ નથી. શ્રી આદિનાથ કન્ડઈ કા મોકલઈ પછઈ મરીચિ કહિઉં, કપિલ ધમ્મ અહાંઈ છઈ પરઈ ઇચ્છઈ સિલું ૧ ખ હુતઉ' પછીનો પાઠ શ્રી આદિનાથ કન્ડઈ. બૃધા પૂર્દિ નથી. ર ગ બૂધા પૂર્દિ... લેવા મોકલઈ' નથી. ૩ ખ મોકલઈ જઈ ૪ ખ ઈહાં છઈ. ૫ખ “ઈસિ૬ માયમય' (સિલું માઈઉં ગોઈઉને બદલે). ઉપદેશમાલા બાલાવબોધ પર્વધ) ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy